શોધખોળ કરો
Ind v Eng: ત્રીજી ટેસ્ટમાં રહાણે નહીં આ ખેલાડી કરી શકે છે ભારતીય ટીમની કેપ્ટનશિપ, આ છે કારણ
1/4

અશ્વિને આઈપીએલ 2018માં કિંગ્સ ઈલેવન પંજાબ સામે નેતૃત્વ સંભાળ્યું હતું. આ દરમિયાન વીવીએસ લક્ષ્મણ અને વીરેન્દ્ર સેહવાગે પણ તેની કેપ્ટનશિપની ભરપૂર પ્રશંસા કરી હતી. જોકે ટી20 અને ટેસ્ટ મેચમાં કેપ્ટનશિપ કરવામાં ઘણો ફેર છે. તેથી હવે જોવાનું એ રહેશે કોહલી અનફિટ જાહેર થશે તો ટીમ મેનેજમેન્ટ કોને સુકાની પદ સોંપે છે.
2/4

રહાણે ચાર ઈનિંગમાં માત્ર 48 રન જ બનાવી શક્યો છે. રહાણે વાઈસ કેપ્ટન છે પરંતુ ટીમ મેનેજમેન્ટ એવી આશા રાખે છે કે ભારતને સંકટમાંથી ઉતારે પરંતુ રહાણે ટીમ પર દબાણ વધારી રહ્યો છે. રહાણેએ ઓગસ્ટ 2017માં શ્રીલંકા સામે સદી ફટકારી હતી. જે બાદ તે અડધી સદી ફટકારવા સંઘર્ષ કરી રહ્યો છે.
Published at : 14 Aug 2018 03:42 PM (IST)
View More



















