શોધખોળ કરો
પ્રથમ ટી-20માં આ પાંચ કારણોથી ટીમ ઇન્ડિયા હાર્યું, ઓસ્ટ્રેલિયાએ હાથમાંથી છીનવી લીધી જીત
1/6

ત્રીજું કારણ: કોઈ પણ ટીમ માટે મોટો લક્ષ્યાંક હાંસલ કરવા માટે તેમના ઓપનર બેટ્સમેનો પર મોટી જવાબદારી હોય છે. પરંતુ પાંચમી ઓવરમાં જ રોહિત શર્મા આઉટ થઈ ગયો જેથી ટીમ ઇન્ડિયા માટે શરૂઆત સારી નહોતી રહી. રોહિત શર્મા અને વિરાટ કોહલીના સસ્તામાં આઉટ થયું પણ મોંઘું પડ્યું.
2/6

પ્રથમ કારણ તો બ્રિસ્બેન ટી-20માં વરસાદ ટીમ ઇન્ડિયા માટે વિલેન સાબિત થયો. મેચ શરૂ થયા બાદ 16.1 ઓવરમાં વરસાદ પડતા તેના બાદ મેચ થોડા સમય માટે સ્થગિત કરવામાં આવી અને બાદમાં ફરી શરૂ કરવામાં આવી પરંતુ અમ્પાયરોએ 20 ઓવરોની જગ્યાએ માત્ર 17 ઓવરોની મેચ કરી દીધી હતી. જેમાં ઓસ્ટ્રેલિયાએ 17 ઓવરમાં 4 વિકેટે 158 રન બનાવ્યા. ડકવર્થ લૂઇસ નિયમના કારણે ભારતને જીત માટે 17 ઓવરમાં 174 રનનો રિવાઇઝ્ડ ટાર્ગેટ મળ્યો. જે ભારત સામે મુશ્કેલ સાબિત થયો. ટીમ ઇન્ડિયા 17 ઓવરમાં 7 વિકેટે 169 રન બનાવી શકી અને 4 રનથી હારનો સામનો કરવો પડ્યો. આ રીતે ડકવર્થ લૂઇસ નિયમનો ફાયદો ઓસ્ટ્રેલિયાને મળી ગયો.
Published at : 21 Nov 2018 10:42 PM (IST)
View More





















