શોધખોળ કરો

પ્રથમ ટી-20માં આ પાંચ કારણોથી ટીમ ઇન્ડિયા હાર્યું, ઓસ્ટ્રેલિયાએ હાથમાંથી છીનવી લીધી જીત

1/6
 ત્રીજું કારણ: કોઈ પણ ટીમ માટે મોટો લક્ષ્યાંક હાંસલ કરવા માટે તેમના ઓપનર બેટ્સમેનો પર મોટી જવાબદારી હોય છે. પરંતુ પાંચમી ઓવરમાં જ રોહિત શર્મા આઉટ થઈ ગયો જેથી ટીમ ઇન્ડિયા માટે શરૂઆત સારી નહોતી રહી. રોહિત શર્મા અને વિરાટ કોહલીના સસ્તામાં આઉટ થયું પણ મોંઘું પડ્યું.
ત્રીજું કારણ: કોઈ પણ ટીમ માટે મોટો લક્ષ્યાંક હાંસલ કરવા માટે તેમના ઓપનર બેટ્સમેનો પર મોટી જવાબદારી હોય છે. પરંતુ પાંચમી ઓવરમાં જ રોહિત શર્મા આઉટ થઈ ગયો જેથી ટીમ ઇન્ડિયા માટે શરૂઆત સારી નહોતી રહી. રોહિત શર્મા અને વિરાટ કોહલીના સસ્તામાં આઉટ થયું પણ મોંઘું પડ્યું.
2/6
 પ્રથમ કારણ તો બ્રિસ્બેન ટી-20માં વરસાદ ટીમ ઇન્ડિયા માટે વિલેન સાબિત થયો. મેચ શરૂ થયા બાદ 16.1 ઓવરમાં વરસાદ પડતા તેના બાદ મેચ થોડા સમય માટે સ્થગિત કરવામાં આવી અને બાદમાં ફરી શરૂ કરવામાં આવી પરંતુ અમ્પાયરોએ 20 ઓવરોની જગ્યાએ માત્ર 17 ઓવરોની મેચ કરી દીધી હતી. જેમાં ઓસ્ટ્રેલિયાએ 17 ઓવરમાં 4 વિકેટે 158 રન બનાવ્યા. ડકવર્થ લૂઇસ નિયમના કારણે ભારતને જીત માટે 17 ઓવરમાં 174 રનનો રિવાઇઝ્ડ ટાર્ગેટ મળ્યો. જે ભારત સામે મુશ્કેલ સાબિત થયો. ટીમ ઇન્ડિયા 17 ઓવરમાં 7 વિકેટે 169 રન બનાવી શકી અને 4 રનથી હારનો સામનો કરવો પડ્યો. આ રીતે ડકવર્થ લૂઇસ નિયમનો ફાયદો ઓસ્ટ્રેલિયાને મળી ગયો.
પ્રથમ કારણ તો બ્રિસ્બેન ટી-20માં વરસાદ ટીમ ઇન્ડિયા માટે વિલેન સાબિત થયો. મેચ શરૂ થયા બાદ 16.1 ઓવરમાં વરસાદ પડતા તેના બાદ મેચ થોડા સમય માટે સ્થગિત કરવામાં આવી અને બાદમાં ફરી શરૂ કરવામાં આવી પરંતુ અમ્પાયરોએ 20 ઓવરોની જગ્યાએ માત્ર 17 ઓવરોની મેચ કરી દીધી હતી. જેમાં ઓસ્ટ્રેલિયાએ 17 ઓવરમાં 4 વિકેટે 158 રન બનાવ્યા. ડકવર્થ લૂઇસ નિયમના કારણે ભારતને જીત માટે 17 ઓવરમાં 174 રનનો રિવાઇઝ્ડ ટાર્ગેટ મળ્યો. જે ભારત સામે મુશ્કેલ સાબિત થયો. ટીમ ઇન્ડિયા 17 ઓવરમાં 7 વિકેટે 169 રન બનાવી શકી અને 4 રનથી હારનો સામનો કરવો પડ્યો. આ રીતે ડકવર્થ લૂઇસ નિયમનો ફાયદો ઓસ્ટ્રેલિયાને મળી ગયો.
View More
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IPL 2026 ની પહેલી જ મેચ પર સંકટના વાદળો! RCB vs SRH મેચ રમાશે કે નહીં? BCCI ની ચિંતા વધી
IPL 2026 ની પહેલી જ મેચ પર સંકટના વાદળો! RCB vs SRH મેચ રમાશે કે નહીં? BCCI ની ચિંતા વધી
IPL 2026 Schedule: IPL 2026 નો કાર્યક્રમ જાહેર, રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે પ્રથમ મેચ 
IPL 2026 Schedule: IPL 2026 નો કાર્યક્રમ જાહેર, રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે પ્રથમ મેચ 
T20 World Cup 2026 માં કિસ્મતે ના આપ્યો સાથ, એક પણ મેચ ના રમી શક્યા આ 5 ખેલાડી
T20 World Cup 2026 માં કિસ્મતે ના આપ્યો સાથ, એક પણ મેચ ના રમી શક્યા આ 5 ખેલાડી
"મેં જસપ્રીત બુમરાહને સ્લોઅર બોલ નાખતા શીખવ્યું છે!" જાણો કયા પાકિસ્તાની બોલરે કર્યો આવો મોટો દાવો

વિડિઓઝ

Gujarat Assembly : ધો-8 પાસના ઇટાલિયાના નિવેદન પર ઉગ્ર ચર્ચા
Gas Shortage In Gujarat : ગેસ-તેલ સંકટ અને ભાવ વધારા પર રાજ્ય સરકારનું નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : દૂર થશે જમીન માપણીની ક્ષતિઓ
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોનો શું વાંક?
Hun To Bolish : હું તો બોલીશ : જીમમાં પ્રેમના નામે પ્રપંચ!

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત આવી રહેલા જહાજ પર ઈરાનનો બોમ્બમારો: 2 ભારતીયોનાં મોત, જાણો ભારત સરકારે શું કહ્યું...
ગુજરાત આવી રહેલા જહાજ પર ઈરાનનો બોમ્બમારો: 2 ભારતીયોનાં મોત, જાણો ભારત સરકારે શું કહ્યું...
દેશમાં એકસાથે 4 સાયક્લોનિક સિસ્ટમ એક્ટિવ, 7 દિવસ ભારે વરસાદ અને કરા પડવાની આગાહી
દેશમાં એકસાથે 4 સાયક્લોનિક સિસ્ટમ એક્ટિવ, 7 દિવસ ભારે વરસાદ અને કરા પડવાની આગાહી
LPG સંકટ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર! બે મોટા LNG જહાજો ભારત આવવા રવાના, જાણો શું છે પ્લાન
LPG સંકટ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર! બે મોટા LNG જહાજો ભારત આવવા રવાના, જાણો શું છે પ્લાન
"યુદ્ધ જ્યારે હું ઈચ્છું ત્યારે સમાપ્ત થશે!" ઈરાન પર ડોનાલ્ડ ટ્રમ્પનો સૌથી મોટો અને હચમચાવી દેતો દાવો
IPL 2026 Schedule: IPL 2026 નો કાર્યક્રમ જાહેર, રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે પ્રથમ મેચ 
IPL 2026 Schedule: IPL 2026 નો કાર્યક્રમ જાહેર, રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે પ્રથમ મેચ 
ગુજરાતીઓએ 5 વર્ષમાં ચૂકવ્યો રૂ. 20,383 કરોડનો ટોલ ટેક્સ! જાણો સામે સરકારે રોડ-રસ્તા પાછળ કેટલા વાપર્યા?
ગુજરાતીઓએ 5 વર્ષમાં ચૂકવ્યો રૂ. 20,383 કરોડનો ટોલ ટેક્સ! જાણો સામે સરકારે રોડ-રસ્તા પાછળ કેટલા વાપર્યા?
ખેડૂતો માટે મોટા સમાચાર: જમીન માપણીની ભૂલો સુધારવા CM ભૂપેન્દ્ર પટેલનો ઐતિહાસિક નિર્ણય
ખેડૂતો માટે મોટા સમાચાર: જમીન માપણીની ભૂલો સુધારવા CM ભૂપેન્દ્ર પટેલનો ઐતિહાસિક નિર્ણય
અમદાવાદ અને સુરત માટે ખુશખબર: ગુજરાત સરકારે 34 નવી અત્યાધુનિક મેટ્રો ટ્રેનનો આપ્યો ઓર્ડર, મુસાફરી થશે વધુ આસાન
અમદાવાદ અને સુરત માટે ખુશખબર: ગુજરાત સરકારે 34 નવી અત્યાધુનિક મેટ્રો ટ્રેનનો આપ્યો ઓર્ડર, મુસાફરી થશે વધુ આસાન
Embed widget