શોધખોળ કરો

ઈંગ્લેન્ડે બીજી વનડેમાં ભારતને 86 રને હરાવ્યું, જો રૂટના 113 રન

1/4
 ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા આવેલી ઈંગ્લેન્ડની ટીમે શાનદાર શરૂઆત કરી હતી અને 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 322 રન બનાવ્યા  હતા. જો રૂટે શાનદાર સદી ફટકારતા 113 રન બનાવ્યા હતા.જ્યારે ડેવિડ વિલી અને મોર્ગને અડધી સદી નોંધાવી હતી. ભારત તરફથી કુલદિપ યાદવે સર્વાધિક 3 વિકેટ ઝડપી હતી.
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા આવેલી ઈંગ્લેન્ડની ટીમે શાનદાર શરૂઆત કરી હતી અને 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 322 રન બનાવ્યા હતા. જો રૂટે શાનદાર સદી ફટકારતા 113 રન બનાવ્યા હતા.જ્યારે ડેવિડ વિલી અને મોર્ગને અડધી સદી નોંધાવી હતી. ભારત તરફથી કુલદિપ યાદવે સર્વાધિક 3 વિકેટ ઝડપી હતી.
2/4
  નવી દિલ્હી: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચોની વનડે સીરીઝનો બીજી વનડેમાં ઈંગ્લેન્ડે ભારતને 86 રનથી હરાવી સીરીઝ 1-1થી બરાબરી કરી લીધી છે. ઈંગ્લેન્ડે પ્રથમ બેટિંગ કરતા 323 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. તેની સામે ટીમ ઈન્ડિયા 236 રન પર ઓલ આઉટ થઈ ગઈ હતી.
નવી દિલ્હી: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચોની વનડે સીરીઝનો બીજી વનડેમાં ઈંગ્લેન્ડે ભારતને 86 રનથી હરાવી સીરીઝ 1-1થી બરાબરી કરી લીધી છે. ઈંગ્લેન્ડે પ્રથમ બેટિંગ કરતા 323 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. તેની સામે ટીમ ઈન્ડિયા 236 રન પર ઓલ આઉટ થઈ ગઈ હતી.
3/4
 ભારતે હાલમાં ઈંગ્લેન્ડને ત્રણ ટી-20 મેચની સીરીઝમાં 2-1થી હરાવ્યું હતું. આગામી વર્લ્ડ કપ પણ ઈંગ્લેન્ડમાં થશે. એવામાં ભારત પાસે આ સીરીઝમાં જીત મેળવવાની ખાસ તક છે.
ભારતે હાલમાં ઈંગ્લેન્ડને ત્રણ ટી-20 મેચની સીરીઝમાં 2-1થી હરાવ્યું હતું. આગામી વર્લ્ડ કપ પણ ઈંગ્લેન્ડમાં થશે. એવામાં ભારત પાસે આ સીરીઝમાં જીત મેળવવાની ખાસ તક છે.
4/4
 323 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયા 50 ઓવરમાં 236 રન પર ઓલ આઉટ થઈ ગઈ હતી. ભારતે 32 ઓવરમાં 157 રન પર 5 વિકેટ ગુમાવી દીધી હતી. વિરાટ કોહલી 45 અને રૈનાએ સર્વાધિક 46 રન બનાવ્યા હતા. રોહિત શર્મા 15 રને આઉટ થયો હતો. જ્યારે શિખર ધવન 36 અને કેએલ રાહુલ ખાતુ ખોલાવ્યા વગર પેવેલિયન પરત ફર્યો હતો. ઈંગ્લેન્ડ તરફથી લિયામ પ્લંકેટે સૌથી વધુ ચાર વિકેટ ઝડપી હતી.
323 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયા 50 ઓવરમાં 236 રન પર ઓલ આઉટ થઈ ગઈ હતી. ભારતે 32 ઓવરમાં 157 રન પર 5 વિકેટ ગુમાવી દીધી હતી. વિરાટ કોહલી 45 અને રૈનાએ સર્વાધિક 46 રન બનાવ્યા હતા. રોહિત શર્મા 15 રને આઉટ થયો હતો. જ્યારે શિખર ધવન 36 અને કેએલ રાહુલ ખાતુ ખોલાવ્યા વગર પેવેલિયન પરત ફર્યો હતો. ઈંગ્લેન્ડ તરફથી લિયામ પ્લંકેટે સૌથી વધુ ચાર વિકેટ ઝડપી હતી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘમહેર યથાવત. ગારિયાધારમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા 
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘમહેર યથાવત. ગારિયાધારમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા 
Health: શું તમે પણ કરો છો વારંવાર માઉથવૉશનો ઉપયોગ, તો થઇ જાવ સાવધાન, રિસર્ચમાં થયો મોટો ખુલાસો
Health: શું તમે પણ કરો છો વારંવાર માઉથવૉશનો ઉપયોગ, તો થઇ જાવ સાવધાન, રિસર્ચમાં થયો મોટો ખુલાસો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot News । રાજકોટના ગોંડલ માર્કેટયાર્ડમાં ચેરમેન તથા વાઇસ ચેરમેનની કાલે ચૂંટણીDaman News । દમણથી દીવ જતું હેલિકોપ્ટર અટવાયુંWeather Forecast: સાયકલોની સિસ્ટમને કારણે ગુજરાતમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી!Kalpesh Parmar | ખેડામાં સિંચાઈનું પાણી ન મળતા ધારાસભ્યે મંત્રી કુંવરજી બાવળિયાને લખ્યો પત્ર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘમહેર યથાવત. ગારિયાધારમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા 
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘમહેર યથાવત. ગારિયાધારમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા 
Health: શું તમે પણ કરો છો વારંવાર માઉથવૉશનો ઉપયોગ, તો થઇ જાવ સાવધાન, રિસર્ચમાં થયો મોટો ખુલાસો
Health: શું તમે પણ કરો છો વારંવાર માઉથવૉશનો ઉપયોગ, તો થઇ જાવ સાવધાન, રિસર્ચમાં થયો મોટો ખુલાસો
Rajkot: મુખ્યમંત્રીની રાજકોટને મોટી ભેટ, 185 કરોડના ખર્ચે આ સ્થળે બનશે ચાર નવા ફ્લાયઓવર
Rajkot: મુખ્યમંત્રીની રાજકોટને મોટી ભેટ, 185 કરોડના ખર્ચે આ સ્થળે બનશે ચાર નવા ફ્લાયઓવર
આટલી કઠિન છતાં શ્રદ્ધાળુઓ કેમ કરે છે અમરનાથ યાત્રા? જાણો કેવી રીતે પ્રગટ થયા હતા બાબા બર્ફાની
આટલી કઠિન છતાં શ્રદ્ધાળુઓ કેમ કરે છે અમરનાથ યાત્રા? જાણો કેવી રીતે પ્રગટ થયા હતા બાબા બર્ફાની
Subsidy: માછલી ઉત્પાદન પર કેટલી સબસિડી આપે છે કેન્દ્ર સરકાર?
Subsidy: માછલી ઉત્પાદન પર કેટલી સબસિડી આપે છે કેન્દ્ર સરકાર?
Heart Attack: આ એક ટેસ્ટથી ખબર પડી જશે કે તમે હાર્ટના દર્દી છો કે નહી, આજે જ કરાવી લો
Heart Attack: આ એક ટેસ્ટથી ખબર પડી જશે કે તમે હાર્ટના દર્દી છો કે નહી, આજે જ કરાવી લો
Embed widget