શોધખોળ કરો

ઈંગ્લેન્ડે બીજી વનડેમાં ભારતને 86 રને હરાવ્યું, જો રૂટના 113 રન

1/4
 ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા આવેલી ઈંગ્લેન્ડની ટીમે શાનદાર શરૂઆત કરી હતી અને 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 322 રન બનાવ્યા હતા. જો રૂટે શાનદાર સદી ફટકારતા 113 રન બનાવ્યા હતા.જ્યારે ડેવિડ વિલી અને મોર્ગને અડધી સદી નોંધાવી હતી. ભારત તરફથી કુલદિપ યાદવે સર્વાધિક 3 વિકેટ ઝડપી હતી.
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા આવેલી ઈંગ્લેન્ડની ટીમે શાનદાર શરૂઆત કરી હતી અને 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 322 રન બનાવ્યા હતા. જો રૂટે શાનદાર સદી ફટકારતા 113 રન બનાવ્યા હતા.જ્યારે ડેવિડ વિલી અને મોર્ગને અડધી સદી નોંધાવી હતી. ભારત તરફથી કુલદિપ યાદવે સર્વાધિક 3 વિકેટ ઝડપી હતી.
2/4
 નવી દિલ્હી: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચોની વનડે સીરીઝનો બીજી વનડેમાં ઈંગ્લેન્ડે ભારતને 86 રનથી હરાવી સીરીઝ 1-1થી બરાબરી કરી લીધી છે. ઈંગ્લેન્ડે પ્રથમ બેટિંગ કરતા 323 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. તેની સામે ટીમ ઈન્ડિયા 236 રન પર ઓલ આઉટ થઈ ગઈ હતી.
નવી દિલ્હી: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચોની વનડે સીરીઝનો બીજી વનડેમાં ઈંગ્લેન્ડે ભારતને 86 રનથી હરાવી સીરીઝ 1-1થી બરાબરી કરી લીધી છે. ઈંગ્લેન્ડે પ્રથમ બેટિંગ કરતા 323 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. તેની સામે ટીમ ઈન્ડિયા 236 રન પર ઓલ આઉટ થઈ ગઈ હતી.
3/4
 ભારતે હાલમાં ઈંગ્લેન્ડને ત્રણ ટી-20 મેચની સીરીઝમાં 2-1થી હરાવ્યું હતું. આગામી વર્લ્ડ કપ પણ ઈંગ્લેન્ડમાં થશે. એવામાં ભારત પાસે આ સીરીઝમાં જીત મેળવવાની ખાસ તક છે.
ભારતે હાલમાં ઈંગ્લેન્ડને ત્રણ ટી-20 મેચની સીરીઝમાં 2-1થી હરાવ્યું હતું. આગામી વર્લ્ડ કપ પણ ઈંગ્લેન્ડમાં થશે. એવામાં ભારત પાસે આ સીરીઝમાં જીત મેળવવાની ખાસ તક છે.
4/4
 323 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયા 50 ઓવરમાં 236 રન પર ઓલ આઉટ થઈ ગઈ હતી. ભારતે 32 ઓવરમાં 157 રન પર 5 વિકેટ ગુમાવી દીધી હતી. વિરાટ કોહલી 45 અને રૈનાએ સર્વાધિક 46 રન બનાવ્યા હતા. રોહિત શર્મા 15 રને આઉટ થયો હતો. જ્યારે શિખર ધવન 36 અને કેએલ રાહુલ ખાતુ ખોલાવ્યા વગર પેવેલિયન પરત ફર્યો હતો. ઈંગ્લેન્ડ તરફથી લિયામ પ્લંકેટે સૌથી વધુ ચાર વિકેટ ઝડપી હતી.
323 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયા 50 ઓવરમાં 236 રન પર ઓલ આઉટ થઈ ગઈ હતી. ભારતે 32 ઓવરમાં 157 રન પર 5 વિકેટ ગુમાવી દીધી હતી. વિરાટ કોહલી 45 અને રૈનાએ સર્વાધિક 46 રન બનાવ્યા હતા. રોહિત શર્મા 15 રને આઉટ થયો હતો. જ્યારે શિખર ધવન 36 અને કેએલ રાહુલ ખાતુ ખોલાવ્યા વગર પેવેલિયન પરત ફર્યો હતો. ઈંગ્લેન્ડ તરફથી લિયામ પ્લંકેટે સૌથી વધુ ચાર વિકેટ ઝડપી હતી.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

W,W,W,W,W,W... પાંચ વર્ષ બાદ ભારતીય સ્પિનરની મેદાન પર તબાહી! 6 વિકેટ ઝડપી તરખાટ મચાવ્યો
W,W,W,W,W,W... પાંચ વર્ષ બાદ ભારતીય સ્પિનરની મેદાન પર તબાહી! 6 વિકેટ ઝડપી તરખાટ મચાવ્યો
Neeraj Chopra: નીરજ ચોપડા 2026 એશિયન ગેમ્સમાંથી બહાર,ઈન્જરીએ આપ્યો મોટો ઝટકો
Neeraj Chopra: નીરજ ચોપડા 2026 એશિયન ગેમ્સમાંથી બહાર,ઈન્જરીએ આપ્યો મોટો ઝટકો
કેપ્ટનશીપ ગુમાવ્યા બાદ સૂર્યકુમાર યાદવનું છલકાયું દર્દ, પહેલીવાર ખોલ્યું રહસ્ય, કહ્યું- '3 દિવસ પહેલાં...'
કેપ્ટનશીપ ગુમાવ્યા બાદ સૂર્યકુમાર યાદવનું છલકાયું દર્દ, પહેલીવાર ખોલ્યું રહસ્ય, કહ્યું- '3 દિવસ પહેલાં...'
આર પ્રજ્ઞાનાનંદે રચ્યો ઈતિહાસ, ગ્રાન્ડ શતરંજ ટૂર જીતનાર પહેલો ભારતીય બન્યો
આર પ્રજ્ઞાનાનંદે રચ્યો ઈતિહાસ, ગ્રાન્ડ શતરંજ ટૂર જીતનાર પહેલો ભારતીય બન્યો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દાદા દાદીઓને ડરાવતા દાનવો
Hun To Bolish : હું તો બોલીશ : મુન્નાભાઈ MBBS
Hun To Bolish : હું તો બોલીશ : પડીકા પર ચેતવણી
Gujarat University Controversy : નિરજા ગુપ્તા વિવાદ બાદ ગુજરાત યુનિવર્સિટીમાં મોટો નિર્ણય, ઈન્ચાર્જ કુલપતિની મોટી જાહેરાત
Aravalli Crime: સરકારી નોકરીની લાલચ આપી 88 લાખ પડાવ્યા! અરવલ્લીમાં છેતરપિંડીનો ચોંકાવનારો કિસ્સો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નેપાળના વિનાશક પૂરમાં 669 લોકોના મોત, 287 ભારતીયો હજુ ગુમ: ભારતીય વિદેશ મંત્રાલયે આપ્યું નવું અપડેટ
નેપાળના વિનાશક પૂરમાં 669 લોકોના મોત, 287 ભારતીયો હજુ ગુમ: ભારતીય વિદેશ મંત્રાલયે આપ્યું નવું અપડેટ
જો કોઈ હિન્દુ એવું વિચારે કે ભારતમાં મુસ્લિમ ન હોવા જોઈએ તો તે હિન્દુ નથી: મોહન ભાગવત
જો કોઈ હિન્દુ એવું વિચારે કે ભારતમાં મુસ્લિમ ન હોવા જોઈએ તો તે હિન્દુ નથી: મોહન ભાગવત
દુષ્કાળની ભીતિ સામે રાજ્ય સરકારની મોટી રાહત! 2 જિલ્લાને સૌની યોજનાથી અપાશે 600 ક્યુસેક પાણી
દુષ્કાળની ભીતિ સામે રાજ્ય સરકારની મોટી રાહત! 2 જિલ્લાને સૌની યોજનાથી અપાશે 600 ક્યુસેક પાણી
ભારતનો સૌથી મોટો IPO લાવશે Jio! ₹37,700 કરોડના ઇશ્યૂને SEBI ની મંજૂરી
ભારતનો સૌથી મોટો IPO લાવશે Jio! ₹37,700 કરોડના ઇશ્યૂને SEBI ની મંજૂરી
ગુજરાતમાં વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી: 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો વિગત
ગુજરાતમાં વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી: 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો વિગત
આવતીકાલે 26 રાજ્યોમાં મેઘતાંડવની આગાહી: 90 km/h ની ઝડપે પવન સાથે ભારે વરસાદનું રેડ એલર્ટ
આવતીકાલે 26 રાજ્યોમાં મેઘતાંડવની આગાહી: 90 km/h ની ઝડપે પવન સાથે ભારે વરસાદનું રેડ એલર્ટ
જામનગરના જાણીતા બિલ્ડર મેરામણ પરમાર આત્મહત્યા કેસમાં થયો મોટો ઘટસ્ફોટ, જાણો વિગત
જામનગરના જાણીતા બિલ્ડર મેરામણ પરમાર આત્મહત્યા કેસમાં થયો મોટો ઘટસ્ફોટ, જાણો વિગત
ગુજરાતમાં લોકરક્ષકની 3000 જગ્યાઓ પર થશે ભરતી, ધોરણ 12 પાસ કરી શકશે અરજી, ક્યારે યોજાશે પરીક્ષા?
ગુજરાતમાં લોકરક્ષકની 3000 જગ્યાઓ પર થશે ભરતી, ધોરણ 12 પાસ કરી શકશે અરજી, ક્યારે યોજાશે પરીક્ષા?
Embed widget