શોધખોળ કરો

ઇંગ્લેન્ડ ગયેલા ટીમ ઇન્ડિયાના કેટલા ખેલાડીઓને લાગ્યો કોરોનાનો ચેપ, સામે આવ્યુ મોટુ અપડેટ, જાણો......

એએનઆઇના રિપોર્ટ પ્રમાણે, બન્ને ખેલાડીઓની તબિયત ઠીક છે, જે ખેલાડીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે, તેનો આઇસૉલેશન પીરિયડ પણ પુરો થવાનો છે.

IND Vs ENG: ઇંગ્લેન્ડ પ્રવાસ પર ભારતીય ક્રિકેટ ટીમના સભ્યોને કોરોનાનો ચેપ લાગ્યો હોવાના સમાચાર સામે આવ્યા છે. હવે આને લઇને વધુ માહિતી પણ સામે આવી છે. રિપોર્ટ છે કે ભારતીય ક્રિકેટ ટીમના એક નહીં પરંતુ બે ખેલાડીઓ કોરોના પૉઝિટીવ થયા છે, ન્યૂઝ એજન્સી એએનઆઇએ આ દાવો કર્યો છે. રાહતની વાત છે કે આમાંથી એક ખેલાડીનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે, જ્યારે બીજા ખેલાડીમાં કોઇપણ ગંભીર લક્ષણો નથી દેખાયા. આ ઉપરાંત ટીમ ઇન્ડિયાના બાકી ખેલાડીઓ પુરેપુરા સ્વસ્થ છે. 

એએનઆઇના રિપોર્ટ પ્રમાણે, બન્ને ખેલાડીઓની તબિયત ઠીક છે, જે ખેલાડીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે, તેનો આઇસૉલેશન પીરિયડ પણ પુરો થવાનો છે. આ ખેલાડી 18 જુલાઇએ ડરહમમાં ટીમ કેમ્પને જૉઇન કરશે. વળી બીજા ખેલાડીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. 

ટીમ સાથે જોડાયેલા એક સોર્સે કહ્યું- બન્ને ખેલાડીઓને કોરોનાના એકદમ મામૂલી લક્ષણો હતો. ગળમાં દુઃખાવો, કૉલ્ડની ફરિયાદ સામે આવી હતી. કોરોના ટેસ્ટ કરાવ્યો તો બન્ને ખેલાડીઓનો કૉવિડ રિપોર્ટ પૉઝિટીવ આવ્યો હતો.  

ટીમના બાકી ખેલાડીઓ છે એકદમ ફિટ-
ટીમ સાથે જોડાયેલા એક સુત્રએ એક ખેલાડીનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હોવાની જાણકારી આપી છે. સુત્રએ કહ્યું- ચિંતાની કોઇ વાત નથી, એક ખેલાડીનો રિપોર્ટ નેગેટિવ આવી ચૂક્યો છે. રવિવારે આ ખેલાડીનુ આઇસૉલેશન પુરુ થઇ જશે. બીજા ખેલાડીમાં પણ કોરોનાના કોઇ લક્ષણો હવે નથી. અમને આશા છે કે તે ખેલાડી પણ જલ્દી ટીમ સાથે જોડાઇ જશે.  

એએનઆઇના રિપોર્ટમાં બતાવવામાં આવ્યુ કે ટીમ ઇન્ડિયાના બાકી બધા ખેલાડીઓ બિલકુલ ઠીક છે. 18 જુલાઇએ ડરહમ કેમ્પમાં પહોંચ્યા બાદ આ તમામ ખેલાડીઓનો કોરોના ટેસ્ટ કરવામાં આવશે. 20 જુલાઇથી 22 જુલાઇની વચ્ચે ટીમ ઇન્ડિયા અને કાઉન્ટી પ્લેઇંગ 11ની વચ્ચે પ્રેક્ટિસ મેચ રમાવવાની છે. 

ઉલ્લેખનીય છે કે આ પહેલા ઇંગ્લેન્ડની ટીમ પણ કોરોનાની ઝપેટમાં આવી ચૂકી છે. પાકિસ્તાન સામેની વનડે સીરીઝના ઠીક પહેલા ઇંગ્લન્ડના ચાર ખેલાડીઓ કોરોના પૉઝિટીવ નીકળ્યા હતા. જોકે, ઇંગ્લેન્ડે પાકિસ્તાન સીરીઝ માટે નવી ટીમને મેદાનમાં ઉતારી દીધી હતી. 

ટોપ સ્ટોરી

T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 
T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 
કોણ છે આ સુંદર મહિલા ક્રિકેટર? જેનું અનોખું સેલિબ્રેશન સોશિયલ મીડિયા પર વાયરલ, જુઓ VIDEO
કોણ છે આ સુંદર મહિલા ક્રિકેટર? જેનું અનોખું સેલિબ્રેશન સોશિયલ મીડિયા પર વાયરલ, જુઓ VIDEO
વનડે ઇન્ટરનેશનલમાં ક્યારેય ઝીરો પર આઉટ ન થનારા બેટ્સમેન, એક ભારતીય દિગ્ગજ પણ સામેલ
વનડે ઇન્ટરનેશનલમાં ક્યારેય ઝીરો પર આઉટ ન થનારા બેટ્સમેન, એક ભારતીય દિગ્ગજ પણ સામેલ
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
ભાવનગર લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધીને 9 થયો: રાજ્યભરમાં મીથેનોલના સ્ટોક પર દરોડા, મોરબીમાં દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ
ભાવનગર લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધીને 9 થયો: રાજ્યભરમાં મીથેનોલના સ્ટોક પર દરોડા, મોરબીમાં દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ
Embed widget