શોધખોળ કરો

IND vs SL 3rd ODI : અંતિમ વનડે મુકાબલામાં શ્રીલંકાએ 3 વિકેટથી જીત મેળવી

ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચોની સીરીઝની આજે અંતિમ વનડે મેચ રમાઇ હતી. આ મેચમાં શ્રીલંકાની 3 વિકેટથી જીત થઈ છે.

Key Events
IND vs SL 3rd ODI: Live Score and Updates Sri Lanka won by 3 wickets IND vs SL 3rd ODI : અંતિમ વનડે મુકાબલામાં શ્રીલંકાએ 3 વિકેટથી જીત મેળવી
તસવીર આઈસીસી ટ્વિટર

Background

IND Vs SL: ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચોની સીરીઝની આજે અંતિમ વનડે મેચ પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાઇ રહી છે. ભારતીય ટીમ અગાઉથી જ આ સીરીઝ પર પ્રથમ બે વનડે મેચ જીતીને કબજો જમાવી ચૂકી છે. આજની મેચ જીતીને ભારત સીરીઝમાં શ્રીલંકાને ક્લિન સ્વીપ કરવાની કોશિશ કરશે. આજની મેચમાં ત્રણ ખેલાડીઓને વનડે ડેબ્યૂનો મોકો મળી શકે છે. ખાસ વાત છે કે શ્રીલંકાની આ ટૂરમાં કેપ્ટન તરીકે શિખર ધવન છે, જ્યારે કૉચ તરીકે રાહુલ દ્રવિડને જવાબદારી સોંપવામાં આવી છે. 

 

23:32 PM (IST)  •  23 Jul 2021

ત્રીજી વનડેમાં શ્રીલંકાની 3 વિકેટથી જીત

ત્રીજી વનડે મેચમાં શ્રીલંકાની 3 વિકેટથી જીત થઈ છે. ભારતે આપેલા 227 રનના લક્ષ્યાંકનો પીછો કરતા શ્રીલંકાની ટીમે 39 ઓવરમાં 7 વિકેટ ગુમાવી લક્ષ્યાંક પ્રાપ્ત કર્યો છે.  શ્રીલંકા તરફથી સૌથી વધુ 76 રન અવિષ્કા ફર્નાન્એ બનાવ્યા હતા.

21:47 PM (IST)  •  23 Jul 2021

શ્રીલંકાનો સ્કોર 19.2 ઓવરમાં 119/1

ઈન્ડિયાએ શ્રીલંકાને ત્રીજી વનડે જીતવા માટે 227 રનનો લક્ષ્યાંક આપ્યો છે. ડકવર્થ લુઈસ મેથડથી ઈન્ડિયાના સ્કોરમાં 1 રન એડ કરાયો છે.  શ્રીલંકન ટીમે 1 વિકેટના નુકસાન પર 114 રન બનાવી લીધા છે. શ્રીલંકાની ટીમે આ મેચમાં મજબૂત પકડ બનાવી છે. અવિષ્કા ફર્નાન્એ 54 રન બનાવ્યા છે.  ભાનુકા રાજપક્ષે 41 રને બેટિંગમાં છે.  શ્રીલંકાનો સ્કોર 19.2 ઓવરમાં 119/1

Load More
New Update
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Mumbai Indians: ટ્રેડ અફવાઓ વચ્ચે મુંબઈ ઈન્ડિયન્સની હાર્દિક પંડ્યાને લઈ રહસ્યમય પોસ્ટ
Mumbai Indians: ટ્રેડ અફવાઓ વચ્ચે મુંબઈ ઈન્ડિયન્સની હાર્દિક પંડ્યાને લઈ રહસ્યમય પોસ્ટ
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
SBI માં 444 દિવસની FD માં કેટલું વ્યાજ મળે, વધુમાં વધુ કેટલા રુપિયા જમા કરી શકો, જાણો 
SBI માં 444 દિવસની FD માં કેટલું વ્યાજ મળે, વધુમાં વધુ કેટલા રુપિયા જમા કરી શકો, જાણો 
Tata ની કાર પર શાનદાર ઓફર, Tiago થી Punch સુધી 3.5 લાખ સુધીનો ફાયદા, જાણો  
Tata ની કાર પર શાનદાર ઓફર, Tiago થી Punch સુધી 3.5 લાખ સુધીનો ફાયદા, જાણો  
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
મિથેનોલની મિલાવટથી લઠ્ઠાકાંડ થયાનો ચોંકાવનારો ખુલાસો, નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ‘ડોકટર’ નું કેમ ન થયું પોસ્ટમોર્ટમ?
મિથેનોલની મિલાવટથી લઠ્ઠાકાંડ થયાનો ચોંકાવનારો ખુલાસો, નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ‘ડોકટર’ નું કેમ ન થયું પોસ્ટમોર્ટમ?
Embed widget