શોધખોળ કરો
ત્રીજી વનડેમાં પણ વરસાદની શક્યતા, ઓવરોમાં થઈ શકે છે ઘટાડો
1/3

હવામાન વિભાગના ભોપાલ કેન્દ્રના અધિકારી ઈન્દ્રીજત શર્માએ જણાવ્યું કે, આગામી 48 કલાકમાં હવામાન સુધારો આવશે, મેચ ડે નાઈટ હોવાના કારણે સાંજે હવામાન ખુલ્લો રહે તેવી સંભવના છે. જો કે એક બે વાર વરસાદ વિધ્ન પાડી શકે છે. પરંતુ લાંબા સમય સુધી નહી પડે. ઓવરોમાં ઘટાડો થઈ શકે છે પરંતુ મેચ રમાય તેવી પૂરી શક્યતા છે.
2/3

હવામાન વિભાગના ભોપાલ કેન્દ્રના અધિકારી ઈન્દ્રીજત શર્માએ જણાવ્યું કે, આગામી 48 કલાકમાં હવામાન સુધારો આવશે, મેચ ડે નાઈટ હોવાના કારણે સાંજે હવામાન ખુલ્લો રહે તેવી સંભવના છે. જો કે એક બે વાર વરસાદ વિધ્ન પાડી શકે છે. પરંતુ લાંબા સમય સુધી નહી પડે. ઓવરોમાં ઘટાડો થઈ શકે છે પરંતુ મેચ રમાય તેવી પૂરી શક્યતા છે.
Published at : 23 Sep 2017 11:27 AM (IST)
View More























