શોધખોળ કરો

ટીમ ઇન્ડિયામાં હાર્દિક અને રાહુલના સ્થાને આ યુવા ક્રિકેટરોને અપાઇ તક, જાણો વિગત

1/3
નવી દિલ્હીઃ ટીવી શોમાં કથિત વિવાદીત ટિપ્પણીઓ બાદ ક્રિકેટર હાર્દિક પંડ્યા અને લોકેશ રાહુલને ટીમ ઇન્ડિયામાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. તેમના સ્થાને વિજય શંકર અને શુભમાન ગીલને સામેલ કરવામાં આવ્યા છે. ભારતીય ક્રિકેટ કંન્ટ્રોલ બોર્ડે આ જાણકારી આપી હતી.
નવી દિલ્હીઃ ટીવી શોમાં કથિત વિવાદીત ટિપ્પણીઓ બાદ ક્રિકેટર હાર્દિક પંડ્યા અને લોકેશ રાહુલને ટીમ ઇન્ડિયામાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. તેમના સ્થાને વિજય શંકર અને શુભમાન ગીલને સામેલ કરવામાં આવ્યા છે. ભારતીય ક્રિકેટ કંન્ટ્રોલ બોર્ડે આ જાણકારી આપી હતી.
2/3
27 વર્ષના વિજય શંકર તમિલનાડુનો મિડલ ઓર્ડર બેટ્સમેન છે. તે સિવાય તે મીડિયમ પેસ બોલિંગ પણ કરી શકે છે. શંકર પાંચ ટી-20 ઇન્ટરનેશનલ મેચ રમી ચૂક્યો છે જ્યારે ગિલે તાજેતરમાં જ થયેલા અંડર-19 વર્લ્ડકપમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. અંડર-19 વર્લ્ડકપની પાકિસ્તાન સામેની સેમિફાઇનલમાં શુભમાન ગિલે 102 રનની શાનદાર ઇનિંગ રમી હતી. જોકે, શુભમાન ગિલે આઇપીએલમાં કોલકત્તા નાઇટ રાઇડર્સ તરફથી શાનદાર પ્રદર્શન કર્યું છે.
27 વર્ષના વિજય શંકર તમિલનાડુનો મિડલ ઓર્ડર બેટ્સમેન છે. તે સિવાય તે મીડિયમ પેસ બોલિંગ પણ કરી શકે છે. શંકર પાંચ ટી-20 ઇન્ટરનેશનલ મેચ રમી ચૂક્યો છે જ્યારે ગિલે તાજેતરમાં જ થયેલા અંડર-19 વર્લ્ડકપમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. અંડર-19 વર્લ્ડકપની પાકિસ્તાન સામેની સેમિફાઇનલમાં શુભમાન ગિલે 102 રનની શાનદાર ઇનિંગ રમી હતી. જોકે, શુભમાન ગિલે આઇપીએલમાં કોલકત્તા નાઇટ રાઇડર્સ તરફથી શાનદાર પ્રદર્શન કર્યું છે.
3/3
બીસીસીઆઇના મતે ઓસ્ટ્રેલિયાન સાથે સાથે ન્યૂઝિલેન્ડ પ્રવાસને ધ્યાનમાં રાખતા બંન્ને ખેલાડીઓને ટીમમાં સ્થાન આપવામાં આવશે. વિજય શંકર ઓસ્ટ્રેલિયા વન-ડે સીરિઝની સાથે સાથે ન્યૂઝિલેન્ડ પ્રવાસ પર ટીમમાં હશે જ્યારે શુભમાન ગીલને ફક્ત ન્યૂઝિલેન્ડ પ્રવાસ પર રમાનારી વન-ડે અને ટી-20 સીરિઝમાં તક આપવામાં આવી શકે છે.
બીસીસીઆઇના મતે ઓસ્ટ્રેલિયાન સાથે સાથે ન્યૂઝિલેન્ડ પ્રવાસને ધ્યાનમાં રાખતા બંન્ને ખેલાડીઓને ટીમમાં સ્થાન આપવામાં આવશે. વિજય શંકર ઓસ્ટ્રેલિયા વન-ડે સીરિઝની સાથે સાથે ન્યૂઝિલેન્ડ પ્રવાસ પર ટીમમાં હશે જ્યારે શુભમાન ગીલને ફક્ત ન્યૂઝિલેન્ડ પ્રવાસ પર રમાનારી વન-ડે અને ટી-20 સીરિઝમાં તક આપવામાં આવી શકે છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
Embed widget