શોધખોળ કરો

ટીમ ઇન્ડિયામાં હાર્દિક અને રાહુલના સ્થાને આ યુવા ક્રિકેટરોને અપાઇ તક, જાણો વિગત

1/3
નવી દિલ્હીઃ ટીવી શોમાં કથિત વિવાદીત ટિપ્પણીઓ બાદ ક્રિકેટર હાર્દિક પંડ્યા અને લોકેશ રાહુલને ટીમ ઇન્ડિયામાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. તેમના સ્થાને વિજય શંકર અને શુભમાન ગીલને સામેલ કરવામાં આવ્યા છે. ભારતીય ક્રિકેટ કંન્ટ્રોલ બોર્ડે આ જાણકારી આપી હતી.
નવી દિલ્હીઃ ટીવી શોમાં કથિત વિવાદીત ટિપ્પણીઓ બાદ ક્રિકેટર હાર્દિક પંડ્યા અને લોકેશ રાહુલને ટીમ ઇન્ડિયામાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. તેમના સ્થાને વિજય શંકર અને શુભમાન ગીલને સામેલ કરવામાં આવ્યા છે. ભારતીય ક્રિકેટ કંન્ટ્રોલ બોર્ડે આ જાણકારી આપી હતી.
2/3
27 વર્ષના વિજય શંકર તમિલનાડુનો મિડલ ઓર્ડર બેટ્સમેન છે. તે સિવાય તે મીડિયમ પેસ બોલિંગ પણ કરી શકે છે. શંકર પાંચ ટી-20 ઇન્ટરનેશનલ મેચ રમી ચૂક્યો છે જ્યારે ગિલે તાજેતરમાં જ થયેલા અંડર-19 વર્લ્ડકપમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. અંડર-19 વર્લ્ડકપની પાકિસ્તાન સામેની સેમિફાઇનલમાં શુભમાન ગિલે 102 રનની શાનદાર ઇનિંગ રમી હતી. જોકે, શુભમાન ગિલે આઇપીએલમાં કોલકત્તા નાઇટ રાઇડર્સ તરફથી શાનદાર પ્રદર્શન કર્યું છે.
27 વર્ષના વિજય શંકર તમિલનાડુનો મિડલ ઓર્ડર બેટ્સમેન છે. તે સિવાય તે મીડિયમ પેસ બોલિંગ પણ કરી શકે છે. શંકર પાંચ ટી-20 ઇન્ટરનેશનલ મેચ રમી ચૂક્યો છે જ્યારે ગિલે તાજેતરમાં જ થયેલા અંડર-19 વર્લ્ડકપમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. અંડર-19 વર્લ્ડકપની પાકિસ્તાન સામેની સેમિફાઇનલમાં શુભમાન ગિલે 102 રનની શાનદાર ઇનિંગ રમી હતી. જોકે, શુભમાન ગિલે આઇપીએલમાં કોલકત્તા નાઇટ રાઇડર્સ તરફથી શાનદાર પ્રદર્શન કર્યું છે.
3/3
બીસીસીઆઇના મતે ઓસ્ટ્રેલિયાન સાથે સાથે ન્યૂઝિલેન્ડ પ્રવાસને ધ્યાનમાં રાખતા બંન્ને ખેલાડીઓને ટીમમાં સ્થાન આપવામાં આવશે. વિજય શંકર ઓસ્ટ્રેલિયા વન-ડે સીરિઝની સાથે સાથે ન્યૂઝિલેન્ડ પ્રવાસ પર ટીમમાં હશે જ્યારે શુભમાન ગીલને ફક્ત ન્યૂઝિલેન્ડ પ્રવાસ પર રમાનારી વન-ડે અને ટી-20 સીરિઝમાં તક આપવામાં આવી શકે છે.
બીસીસીઆઇના મતે ઓસ્ટ્રેલિયાન સાથે સાથે ન્યૂઝિલેન્ડ પ્રવાસને ધ્યાનમાં રાખતા બંન્ને ખેલાડીઓને ટીમમાં સ્થાન આપવામાં આવશે. વિજય શંકર ઓસ્ટ્રેલિયા વન-ડે સીરિઝની સાથે સાથે ન્યૂઝિલેન્ડ પ્રવાસ પર ટીમમાં હશે જ્યારે શુભમાન ગીલને ફક્ત ન્યૂઝિલેન્ડ પ્રવાસ પર રમાનારી વન-ડે અને ટી-20 સીરિઝમાં તક આપવામાં આવી શકે છે.
View More
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Putin India Visit: ભરોસો ભારત-રશિયા સંબંધોની સૌથી મોટી તાકાત, ઈન્ડો-રશિયા બિઝનેસ ફોરમમાં બોલ્યા PM મોદી
Putin India Visit: ભરોસો ભારત-રશિયા સંબંધોની સૌથી મોટી તાકાત, ઈન્ડો-રશિયા બિઝનેસ ફોરમમાં બોલ્યા PM મોદી
ઈન્ડિગોએ ટેન્શન વધાર્યું તો મુસાફરોનો સહારો બની ભારતીય રેલવે, કરી દિધી મોટી જાહેરાત 
ઈન્ડિગોએ ટેન્શન વધાર્યું તો મુસાફરોનો સહારો બની ભારતીય રેલવે, કરી દિધી મોટી જાહેરાત 
રાજકુમાર જાટ કેસમાં ગણેશ ગોંડલ અને ટ્રાવેલ્સ ચાલકનો થશે નાર્કો ટેસ્ટ, કોર્ટે આપી મંજૂરી
રાજકુમાર જાટ કેસમાં ગણેશ ગોંડલ અને ટ્રાવેલ્સ ચાલકનો થશે નાર્કો ટેસ્ટ, કોર્ટે આપી મંજૂરી
RBI એ Car Loan પર આપી મોટી રાહત, હવે 15 લાખની કાર પર ઓછો થશે EMI 
RBI એ Car Loan પર આપી મોટી રાહત, હવે 15 લાખની કાર પર ઓછો થશે EMI 

વિડિઓઝ

Rajkot News: રાજકોટમાં બકલાવા ચોકલેટમાં ઈયળ, FSIના નિયમોનો ભંગ કરી ચોકલેટનું વેચાણ
IndiGo Flight Cancelled: દિલ્લી એરપોર્ટથી ઈન્ડિગોની તમામ ફ્લાઈટ રદ
Ambalal Patel Prediction: અંબાલાલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી!
Indigo Flights Cancellation: ઈન્ડિગોની ફ્લાઈટ રદ થતા  અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી
Kutch Earthquake: કચ્છમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, ભૂકંપનું કેંદ્રબિંદુ રાપરથી 19 કિમી દૂર નોંધાયું

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Putin India Visit: ભરોસો ભારત-રશિયા સંબંધોની સૌથી મોટી તાકાત, ઈન્ડો-રશિયા બિઝનેસ ફોરમમાં બોલ્યા PM મોદી
Putin India Visit: ભરોસો ભારત-રશિયા સંબંધોની સૌથી મોટી તાકાત, ઈન્ડો-રશિયા બિઝનેસ ફોરમમાં બોલ્યા PM મોદી
ઈન્ડિગોએ ટેન્શન વધાર્યું તો મુસાફરોનો સહારો બની ભારતીય રેલવે, કરી દિધી મોટી જાહેરાત 
ઈન્ડિગોએ ટેન્શન વધાર્યું તો મુસાફરોનો સહારો બની ભારતીય રેલવે, કરી દિધી મોટી જાહેરાત 
રાજકુમાર જાટ કેસમાં ગણેશ ગોંડલ અને ટ્રાવેલ્સ ચાલકનો થશે નાર્કો ટેસ્ટ, કોર્ટે આપી મંજૂરી
રાજકુમાર જાટ કેસમાં ગણેશ ગોંડલ અને ટ્રાવેલ્સ ચાલકનો થશે નાર્કો ટેસ્ટ, કોર્ટે આપી મંજૂરી
RBI એ Car Loan પર આપી મોટી રાહત, હવે 15 લાખની કાર પર ઓછો થશે EMI 
RBI એ Car Loan પર આપી મોટી રાહત, હવે 15 લાખની કાર પર ઓછો થશે EMI 
પાકિસ્તાની ખેલાડી સામે ICC એ કરી મોટી કાર્યવાહી, અમ્પાયર સાથે ખરાબ વર્તનને લઈ ફટકાર્યો મોટો દંડ  
પાકિસ્તાની ખેલાડી સામે ICC એ કરી મોટી કાર્યવાહી, અમ્પાયર સાથે ખરાબ વર્તનને લઈ ફટકાર્યો મોટો દંડ  
IndiGo Flights Cancellation: ઈન્ડિગો સંકટને લઈ એક્શનમાં સરકાર, હેલ્પલાઈન નંબર કર્યા જાહેર 
IndiGo Flights Cancellation: ઈન્ડિગો સંકટને લઈ એક્શનમાં સરકાર, હેલ્પલાઈન નંબર કર્યા જાહેર 
IndiGo Flights Cancellation: 'આજે રાતથી નોર્મલ થઈ જશે ઈન્ડિગોની ફ્લાઈટ' એવિએશન મિનિસ્ટ્રીએ આપ્યું મોટું અપડેટ 
IndiGo Flights Cancellation: 'આજે રાતથી નોર્મલ થઈ જશે ઈન્ડિગોની ફ્લાઈટ' એવિએશન મિનિસ્ટ્રીએ આપ્યું મોટું અપડેટ 
શું ખતમ થશે IndiGo નું સંકટ? જાણો DGCA એ શું કરી મોટી જાહેરાત
શું ખતમ થશે IndiGo નું સંકટ? જાણો DGCA એ શું કરી મોટી જાહેરાત
Embed widget