શોધખોળ કરો
IND vs ENG: ઈંગ્લેન્ડ સામેની આજની ત્રીજી ટેસ્ટ ભારત માટે કરો યા મરો સમાન, જાણો ક્યારે શરૂ થશે?
1/5

બેન સ્ટોક્સે લોર્ડ્સ ટેસ્ટમાં બહાર રહ્યા બાદ ત્રીજી ટેસ્ટ મેચમાં ટીમમાં વાપસી કરી છે. સૈમ કુરનને ઈલેવનમાંથી બહાર કરાયો છે.
2/5

આજની ટેસ્ટ મેચમાં રિષભ પંત દિનેશ કાર્તિકની જગ્યાએ રમાડી શકાય છે. ટીમની પસંદગી માટે કોહલી અને કોચ રવિ શાસ્ત્રીએ મહેનત કરવી પડશે. કેપ્ટનને બાદ કરતા ટીમના અન્ય બેટ્સમેન અત્યાર સુધીમાં ફ્લોપ રહ્યા છે. ખાસ કરીને ટોપ ઓર્ડર મોટી સમસ્યા બની ગઈ છે. ઓપનર્સ શિખર ધવન, મુરલી વિજય અને કેએલ રાહુલ ક્રિજ પર ટકવામાં નિષ્ફળ રહ્યા છે.
Published at : 18 Aug 2018 10:11 AM (IST)
View More




















