શોધખોળ કરો

ભારતમાં કોરોનાથી ડરી સાઉથ આફ્રિકાની ટીમ, લીધો આ મોટો ફેંસલો

ભારતમાં વધી રહેલા કોરોના કેસના કારણે સાઉથ આફ્રિકાના કોચ માર્ક બાઉચરે કહ્યું, તેમની ટીમ સ્વાસ્થ્ય સંબંધી પ્રોટોકોલનું પાલન કરશે. જયાં સુધી હાથ મિલાવવાનો સવાલ છે તો મને લાગે છે કે ખેલાડીઓને તેનાથી બચાવવા જે જરૂર હશે તે કરીશું.

નવી દિલ્હીઃ ભારતમાં કોરાનોના દર્દીની સંખ્યા 42 પર પહોંચી ગઈ છે. આ દરમિયાન સાઉથ આફ્રિકાની ટીમ 12 માર્ચથી શરૂ થઇ રહેલી ત્રણ મેચની વન-ડે સીરિઝ રમવા માટે ભારત પહોંચી ગઇ છે. 16 સભ્યોની આફ્રિકન ટીમ સોમવારે રાત્રે ધર્મશાળા પહોંચી જશે, જ્યારે ટીમ ઇન્ડિયા મંગળવારે ધર્મશાળા પહોંચશે. ભારત પહોંચતા જ સાઉથ આફ્રિકાના કોચે ટીમના ખેલાડીઓ માટે એક આદેશ જાહેર કર્યો છે. ભારતમાં વધી રહેલા કોરોના કેસના કારણે સાઉથ આફ્રિકાના કોચ માર્ક બાઉચરે કહ્યું, તેમની ટીમ સ્વાસ્થ્ય સંબંધી પ્રોટોકોલનું પાલન કરશે. જયાં સુધી હાથ મિલાવવાનો સવાલ છે તો મને લાગે છે કે ખેલાડીઓને તેનાથી બચાવવા જે જરૂર હશે તે કરીશું. તેણે એમ પણ કહ્યું, અમારી સાથે સુરક્ષા અધિકારી છે અને જો સ્વાસ્થ્ય સંબંધિત કોઈ ચિંતાની વાત હશે તો તેઓ અમને જાણ કરશે. જે સૂચનો મળશે તેનું પાલન કરવામાં આવશે જો તેમને લાગશે કે હાથ મિલાવવા ખતરનાક છે તો અમે તેનાથી બચીશું. વિપક્ષી ટીમ સાથે હાથ મિલાવવાનો સવાલ છે તો કોરોના વાયરસથી પેદા થયેલી ચિંતાને ધ્યાનમાં રાખી ખેલાડીઓને તેનાથી બચાવવાના પ્રયાસ કરીશું. બાઉચરે સ્પષ્ટતા કરી કે, તેમના ખેલાડીઓનો હાથ ન મિલાવવાનો ફેંસલો કોઈપણ રીતે વિપક્ષી ટીમના અપમાન સાથે ન જોડવામાં આવે. આ માત્ર સ્વાસ્થ્ય સાથે સંકળાયેલો છે. થોડા દિવસો પહેલા ઈંગ્લેન્ડે પણ તેના ખેલાડીઓને હરિફ ટીમ સાથે હાથ ન મિલાવવા કહ્યું હતું. જ્યોતિરાદિત્ય સિંધિંયા BJPમાંથી રાજ્યસભાના સાંસદ બનશે ? જાણો વિગત પરિમલ નથવાણી આંધ્ર પ્રદેશમાંથી રાજ્યસભા ઉમેદવાર બનશે, જાણો વિગત શેરબજારમાં માતમ, રિલાયન્સના શેરમાં બોલ્યો  મોટો કડાકો, ગુમાવ્યો નંબર 1નો તાજ
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
રાજકોટના આ ગામમાં એક સાથે 30 ગાયોના મોત થતા હાહાકાર, અધિકારીઓ થયા દોડતા
રાજકોટના આ ગામમાં એક સાથે 30 ગાયોના મોત થતા હાહાકાર, અધિકારીઓ થયા દોડતા

વિડિઓઝ

Silver Price All Time High : ચાંદીનો ભાવ પહોંચ્યો ઓલટાઈમ હાઈ, કેટલો થયો ભાવ?
Harsh Sanghavi : નાયબ મુખ્યમંત્રી સંઘવીએ નામ લીધા વગર મેવાણી પર શું કર્યા પ્રહાર?
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ બુટલેગર
Hun To Bolish : હું તો બોલીશના અહેવાલની અસર, રાજકોટમાં મળી આવ્યા 'ગોગો' પેપર
Hun To Bolish : હું તો બોલીશ : ગંજેડીનો 'ગોગો' બંધ કરો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
રાજકોટના આ ગામમાં એક સાથે 30 ગાયોના મોત થતા હાહાકાર, અધિકારીઓ થયા દોડતા
રાજકોટના આ ગામમાં એક સાથે 30 ગાયોના મોત થતા હાહાકાર, અધિકારીઓ થયા દોડતા
ફિલિપાઇન્સની રાજધાનીમાં ભીષણ આગ, 500થી વધુ મકાન બળીને ખાક, પરિવાર થયા બેઘર
ફિલિપાઇન્સની રાજધાનીમાં ભીષણ આગ, 500થી વધુ મકાન બળીને ખાક, પરિવાર થયા બેઘર
OLA, Bajaj, અને Ather ની બાદશાહત ખતમ! ઇલેક્ટ્રિક સ્કૂટર વેંચાણમાં આ કંપની બની નંબર વન
OLA, Bajaj, અને Ather ની બાદશાહત ખતમ! ઇલેક્ટ્રિક સ્કૂટર વેંચાણમાં આ કંપની બની નંબર વન
Match Fixing:મેચ ફિક્સિંગના ગુનામાં શું થઇ શકે છે સજા? ભારતીય દંડ સંહિતાની કઈ કલમો થાય છે લાગૂ?
Match Fixing:મેચ ફિક્સિંગના ગુનામાં શું થઇ શકે છે સજા? ભારતીય દંડ સંહિતાની કઈ કલમો થાય છે લાગૂ?
પાકિસ્તાનનો ચોંકાવનારો નિર્ણય, 1947 પછી પહેલીવાર બાળકોને શીખવવામાં આવશે સંસ્કૃત, શાળાઓમાં મળશે ગીતા જ્ઞાન
પાકિસ્તાનનો ચોંકાવનારો નિર્ણય, 1947 પછી પહેલીવાર બાળકોને શીખવવામાં આવશે સંસ્કૃત, શાળાઓમાં મળશે ગીતા જ્ઞાન
Embed widget