શોધખોળ કરો

29 ઓક્ટોબર ટીમ ઇન્ડિયા અને રોહિત માટે છે ખાસ, ભારતે મુંબઈ વન-ડેમાં બનાવ્યા 5 રેકોર્ડ

1/5
રોહિત શર્મા અને અંબાતી રાયડુએ 211 રનની ભાગીદારી કરી હતી. આ ભારતની વિન્ડીઝ સામે બીજી સૌથી મોટી ભાગીદારી છે. પ્રથમ નંબરે વિરાટ અને રોહિત શર્માની જોડી છે. તેમણે ગૌહાટી વન-ડેમાં 246 રન જોડ્યા હતા.
રોહિત શર્મા અને અંબાતી રાયડુએ 211 રનની ભાગીદારી કરી હતી. આ ભારતની વિન્ડીઝ સામે બીજી સૌથી મોટી ભાગીદારી છે. પ્રથમ નંબરે વિરાટ અને રોહિત શર્માની જોડી છે. તેમણે ગૌહાટી વન-ડેમાં 246 રન જોડ્યા હતા.
2/5
રોહિત શર્મા 150થી વધારે રન અને ત્રણ કેચ પકડનાર પ્રથમ ખેલાડી બન્યો છે. રોહિતે સાતમી વખત 150+ નો સ્કોર બનાવ્યો છે. આ સિદ્ધિ મેળવનાર તે દુનિયાનો પ્રથમ ખેલાડી છે.
રોહિત શર્મા 150થી વધારે રન અને ત્રણ કેચ પકડનાર પ્રથમ ખેલાડી બન્યો છે. રોહિતે સાતમી વખત 150+ નો સ્કોર બનાવ્યો છે. આ સિદ્ધિ મેળવનાર તે દુનિયાનો પ્રથમ ખેલાડી છે.
3/5
મુંબઈઃ ભારતે સોમવારે વેસ્ટઇન્ડીઝ વિરૂદ્ધ ચોથા વનડે મેચમાં 225 રનનો વિશાળ જીત મેળવી હતી. ટીમ ઇન્ડિયા 5 મેચની આ વન ડે સીરીઝમાં 2-1થી આગળ છે. મેચ ટીમ ઇન્ડિયાના સ્ટાર બેટ્સમેન રોહિત શર્માએ 162 રન અને અંબાતી રાયડૂએ 100 રનની ઇનિંગ રમી હતી જેના જોરે ભારતે 378 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. જેની સામે વેસ્ટઇન્ડીઝ માત્ર 153 રનમાં સમેટાઈ ગઈ હતી. આ સાથે જ ભારતે વનડે ઈતિહાસની ત્રીજી સૌથી મોટી જીત મેળવી હતી.
મુંબઈઃ ભારતે સોમવારે વેસ્ટઇન્ડીઝ વિરૂદ્ધ ચોથા વનડે મેચમાં 225 રનનો વિશાળ જીત મેળવી હતી. ટીમ ઇન્ડિયા 5 મેચની આ વન ડે સીરીઝમાં 2-1થી આગળ છે. મેચ ટીમ ઇન્ડિયાના સ્ટાર બેટ્સમેન રોહિત શર્માએ 162 રન અને અંબાતી રાયડૂએ 100 રનની ઇનિંગ રમી હતી જેના જોરે ભારતે 378 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. જેની સામે વેસ્ટઇન્ડીઝ માત્ર 153 રનમાં સમેટાઈ ગઈ હતી. આ સાથે જ ભારતે વનડે ઈતિહાસની ત્રીજી સૌથી મોટી જીત મેળવી હતી.
4/5
રનના મામલે ટીમ ઇન્ડિયાનો પોતાના ઘરમાં સૌથી મોટો વિજય છે. ભારતની સૌથી મોટી જીત 2007માં બર્મુડા સામે (257 રને) હતી. જોકે આ મેચ પોર્ટ ઓફ સ્પેનમાં હતી.
રનના મામલે ટીમ ઇન્ડિયાનો પોતાના ઘરમાં સૌથી મોટો વિજય છે. ભારતની સૌથી મોટી જીત 2007માં બર્મુડા સામે (257 રને) હતી. જોકે આ મેચ પોર્ટ ઓફ સ્પેનમાં હતી.
5/5
29 ઓક્ટોબરે ટીમ ઇન્ડિયાનો સતત ત્રીજો વિજય છે. આ પહેલા 29 ઓક્ટોબરે (2016)ન્યૂઝીલેન્ડને ભારતે શ્રેણીની ફાઇનલમાં હરાવ્યું હતું અને આ પહેલા 29 ઓક્ટોબર 2017માં ભારતે ન્યૂઝીલેન્ડને ફાઇનલમાં હરાવ્યું હતું. આમ 29 ઓક્ટોબર ટીમ ઇન્ડિયા માટે લકી છે.
29 ઓક્ટોબરે ટીમ ઇન્ડિયાનો સતત ત્રીજો વિજય છે. આ પહેલા 29 ઓક્ટોબરે (2016)ન્યૂઝીલેન્ડને ભારતે શ્રેણીની ફાઇનલમાં હરાવ્યું હતું અને આ પહેલા 29 ઓક્ટોબર 2017માં ભારતે ન્યૂઝીલેન્ડને ફાઇનલમાં હરાવ્યું હતું. આમ 29 ઓક્ટોબર ટીમ ઇન્ડિયા માટે લકી છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 
T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 
કોણ છે આ સુંદર મહિલા ક્રિકેટર? જેનું અનોખું સેલિબ્રેશન સોશિયલ મીડિયા પર વાયરલ, જુઓ VIDEO
કોણ છે આ સુંદર મહિલા ક્રિકેટર? જેનું અનોખું સેલિબ્રેશન સોશિયલ મીડિયા પર વાયરલ, જુઓ VIDEO
વનડે ઇન્ટરનેશનલમાં ક્યારેય ઝીરો પર આઉટ ન થનારા બેટ્સમેન, એક ભારતીય દિગ્ગજ પણ સામેલ
વનડે ઇન્ટરનેશનલમાં ક્યારેય ઝીરો પર આઉટ ન થનારા બેટ્સમેન, એક ભારતીય દિગ્ગજ પણ સામેલ
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
ભાવનગર લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધીને 9 થયો: રાજ્યભરમાં મીથેનોલના સ્ટોક પર દરોડા, મોરબીમાં દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ
ભાવનગર લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધીને 9 થયો: રાજ્યભરમાં મીથેનોલના સ્ટોક પર દરોડા, મોરબીમાં દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ
Embed widget