શોધખોળ કરો

ગેલના મતે વિરાટ, રોહિત કે ધવન નહીં પણ આ ભારતીય ખેલાડી છે વિશ્વનો શ્રેષ્ઠ ઓપનિંગ બેટ્સમેન, જાણો વિગત

ક્રિસ ગેલના મતે હાલમાં ક્રિકેટમાં સૌથી શાનદાર ઑપનર કે.એલ. રાહુલ છે. રસપ્રદ બાબત એ છે કે, ઓપનર તરીકે અત્યારે ભારતની પહેલી પસંદ રાહુલ નથી.

મુંબઈઃ ભારતીય ક્રિકેટમાં અત્યારે રોહિત શર્મા અને શિખર ધવનની એપનિંગ જોડી શ્રેષ્ઠ મનાય છે. વિરાટ કોહલી પણ આઈપીએલમાં ઓપનિંગ કરે છે પણ વિશ્વ ક્રિકેટના સૌથી વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલના મતે ભારતનો શ્રેષ્ઠ ઓપનર રોહિત શર્મા, શિખર ધવન કે વિરાટ કોહલી નથી. ગેલના મતે વિરાટ, રોહિત કે ધવન નહીં પણ આ ભારતીય ખેલાડી છે વિશ્વનો શ્રેષ્ઠ ઓપનિંગ બેટ્સમેન, જાણો વિગત ક્રિસ ગેલના મતે હાલમાં ક્રિકેટમાં સૌથી શાનદાર ઑપનર કે.એલ. રાહુલ છે. રસપ્રદ બાબત એ છે કે, ઓપનર તરીકે અત્યારે ભારતની પહેલી પસંદ રાહુલ નથી. તેને વિશ્વ કપમાં ત્રીજા ઑપનર તરીકે પસંદ કરવામાં આવ્યો છે. ‘યૂનિવર્સ બૉસ’નાં નામે જાણીતો ક્રિસ ગેલ અને રાહુલ સાથે કિંગ્સ ઇલેવન પંજાબ માટે ઑપનિંગ કરે છે. ગેલના મતે વિરાટ, રોહિત કે ધવન નહીં પણ આ ભારતીય ખેલાડી છે વિશ્વનો શ્રેષ્ઠ ઓપનિંગ બેટ્સમેન, જાણો વિગત ગેલે રાહુલ વિશે કહ્યું કે, અત્યાર સુધી બેટિંગ કરી, તેમાં રાહુલ ઓપનર સર્વશ્રેષ્ઠ છે. આઈપીએલની અંતિમ મેચમાં 71 રનની ઇનિંગ રમીને રાહુલે ચેન્નઈ સામે ટીમને જીત અપાવી પછી ગેલે રાહુલને કહ્યું કે, મેં અત્યાર સુધી જેટલા ઑપનરો સાથે બેટિંગ કરી તેમાં તુ સર્વશ્રેષ્ઠ છે. વિકેટ પર આપણી વચ્ચે તાલમેલ સારો છે. રાહુલે જવાબમાં કહ્યું કે, ગેલે મને રૉયલ ચેલેન્જર્સ બેંગલોરમાં હું રમતો ત્યારથી જોયો છે. એ વખતે હું 21 વર્ષનો હતો. હું એક ઑપનર તરીકે તેમની પાસેથી ઘણું શીખ્યો છું. રાહુલે આ સીઝનમાં 593 રન બનાવ્યા છે અને પોતાની ટીમ માટે સૌથી વધારે રન બનાવનાર ખેલાડી છે. ગેલે પંજાબ માટે 13 મેચમાં 490 રન બનાવ્યા છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે

વિડિઓઝ

Alpesh Thakor : ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોરનું સંબોધન
Thakor Samaj Maha Sammelan: ગેનીબેને ઠાકોર સમાજનું નવું 'બંધારણ' જાહેર કર્યું
Ration Card News: રેશન કાર્ડધારકોને બાયોમેટ્રિકની ઝંઝટથી મુક્તિ
US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
Embed widget