શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
મુંબઈ ઈન્ડિયન્સ સામે હાર બાદ વિરાટ કોહલીએ કેમ ઉઠાવ્યો પશ્ન? કારણ જાણીને તમે પણ ચોંકી જશો
![મુંબઈ ઈન્ડિયન્સ સામે હાર બાદ વિરાટ કોહલીએ કેમ ઉઠાવ્યો પશ્ન? કારણ જાણીને તમે પણ ચોંકી જશો IPL 2019: Virat Kohli fumes after umpire fails to see no-ball મુંબઈ ઈન્ડિયન્સ સામે હાર બાદ વિરાટ કોહલીએ કેમ ઉઠાવ્યો પશ્ન? કારણ જાણીને તમે પણ ચોંકી જશો](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/03/29115624/Kohli.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હી: મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે ગુરૂવારના રોજ રમત દરમિયાન આઈપીએલ મેચના અંતિમ બોલ પર વિવાદ ઉભો થયો હતો. મુંબઈના 187 રનનો પીછો કરવા ઉતરેલી કોહલીની ટીમ બેંગલોરની જીત માટે છેલ્લાં બોલ પર 7 રનની જરૂર હતી.
પરંતુ આ બોલ નો બોલ હોવા છતાં પણ બોલ ગણાવ્યો અને બેંગલોરની ટીમ 6 રનથી હારી ગઈ હતી. અંતિમ ઓવરમાં મુંબઈનો ઝડપી બોલર લસિથ મલિંગા બોલિંગ એન્ડ પર હતી અને તેની સામે હતો બેંગલોરનો શિવમ દુબે. મલિંગાએ દુબેની તરફ બોલ ફેંક્યો અને આ દરમિયાન તેનો પગ ક્રિઝની બહાર હતો પરંતુ એમ્પાયરની નજર તેના પર પડી નહીં અને મેચ બેંગલોરના હાથમાંથી સરકી ગઈ.
જોકે એમ્પાયરના આ નિર્ણય પર કોહલીએ પ્રશ્ન ઉઠાવ્યો અને કહ્યું હતું કે, અમે આઈપીએલ લેવલ પર ક્રિકેટ રમી રહ્યા છીએ, કોઈ ક્લબ ક્રિકેટ નથી. છેલ્લાં બોલ પર જે થયું તે ખોટું હતું. એમ્પાયર્સે પોતાની આંખો ખોલીને રાખવી જોઈએ. જો આ માર્જિનની જ રમત હોય તો મને નથી ખબર કે આવું કેમ થઈ રહ્યું છે. એમ્પાયરે તેના પર ધ્યાન આપવું જોઇએ.
![મુંબઈ ઈન્ડિયન્સ સામે હાર બાદ વિરાટ કોહલીએ કેમ ઉઠાવ્યો પશ્ન? કારણ જાણીને તમે પણ ચોંકી જશો](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/03/29115519/Kohli1-580x395.jpg)
![મુંબઈ ઈન્ડિયન્સ સામે હાર બાદ વિરાટ કોહલીએ કેમ ઉઠાવ્યો પશ્ન? કારણ જાણીને તમે પણ ચોંકી જશો](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/03/29115531/Kohli2-580x395.jpg)
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
શિક્ષણ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)