શોધખોળ કરો

IPL 2022: KKRની જીતની શ્રેયસ અય્યરે આ ખેલાડીને આપી ક્રેડિટ, બતાવ્યુ ધોનીના કારણે કેમ વધી જાય છે આટલુ ટેન્શન

મેચ જીત્યા બાદ કેપ્ટન શ્રેયસે ધોનીનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, જ્યારે મહેન્દ્ર સિંહ ધોની બેટિંગ કરી રહ્યો હોય છે તો હંમેશા ટેન્શન વધી જાય છે.

IPL 2022: કોલકત્તા નાઇટ રાઇડર્સે આઇપીએલ 2022માં જીત સાથે શરૂઆત કરી. ટીમે ચેન્નાઇ સુપર કિંગ્સને 6 વિકેટથી હરાવ્યુ, મેચ બાદ કેકેઆરના નવા કેપ્ટન શ્રેયસ અય્યરે ઉમેશ યાદવની ખુબ પ્રસંશા કરી, ઉમેશને 'મેન ઓફ ધ મેચ' પસંદ કરવામાં આવ્યો. આની સાથે તેને કહ્યું કે, મહેન્દ્ર સિંહ ધોની બેટિંગ કરી રહ્યો હોય છે, તો હંમેશા ટેન્શન રહે છે. આ મેચમાં ધોનીએ અણનમ ફિફ્ટી ફટકારી. 

મેચ જીત્યા બાદ કેપ્ટન શ્રેયસે ધોનીનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, જ્યારે મહેન્દ્ર સિંહ ધોની બેટિંગ કરી રહ્યો હોય છે તો હંમેશા ટેન્શન વધી જાય છે. હું જાણતો હતો કે છેલ્લે મૂમેન્ટમ તેમની બાજુએ જઇ રહ્યું હતુ, બૉલ પર બૉલરની પકડ ન હતી બની રહી. ટીમ મેનેજમેન્ટ, ફ્રેન્ચાઇઝી તમામ ઉત્સાહમાં છે અને અમે આ રીતે આગળ રમવા માંગીએ છીએ. 

શ્રેયસે પીચ અને ઉમેશ યાદવનો ઉલ્લેખ કરતાં કહ્યું કે - આ પીચ આશાથી વધુ સ્પંઝી હતી, મને લાગતુ હતુ કે પીચ ફ્લેટ હશે, કેમ કે બાળપણમાં હું અહીં રમ્યો છું. ઉમેશ યાદવે પ્રેક્ટિસ મેચોમા બહુજ સારુ પ્રદર્શન કર્યુ હતુ. તે હંમેશા મહેનત કરે છે અને આજે તેને સારુ પ્રદર્શન કરતા જોઇને સારુ લાગ્યુ. 

આઇપીએલની 15મી સિઝનની પ્રથમ મેચમાં જબરદસ્ત રીતે મુકાબલો જોવા મળ્યો. એકબાજુ રવિન્દ્ર જાડેજાની ચેન્નાઇ સુપર કિંગ્સ હતી, તો બીજીબાજુ શ્રેયસ અય્યરની કોલકત્તા નાઇટ રાઇડર્સની ટીમ હતી, બન્ને ટીમો નવો કેપ્ટનો સાથે મેદાનમાં ઉતરી હતી. ટૉસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી સીએસકેએ 20 ઓવરોમાં 5 વિકેટ ગુમાવીને 131 રન બનાવ્યા, આના જવાબમાં કેકેઆરે 18.3 ઓવરોમાં જ મેચ જીતી લીધી. ટીમ માટે અજિંક્યે રહાણેએ 44 રનોની મહત્વની ઇનિંગ રમી. વળી સેમ બિલિંગ્સે પણ 
25 રનોનુ મહત્વનુ યોગદાન આપ્યુ. બૉલિંગમાં ઉમેશ યાદવે કમાલ કર્યો, તેને 4 ઓવરોમાં 20 રન આપીને બે વિકેટો ઝડપી.

આ પણ વાંચો....... 

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજનાને વધુ 6 મહિના લંબાવાઈ

Fact Check: મોદી સરકારની આ યોજનામાં મહિલાઓને આપવામાં આવે છે 2 લાખની સહાય, જાણો શું છે વાયરલ મેસેજની હકીકત

આ ભાજપ નેતાએ મદ્રેસાઓ પર પ્રતિબંધ લગાવવાની કરી દીધી વાત

Electric Car: આ વિન્ટેજ લુક વાળી ઈલેક્ટ્રિક કાર છે સસ્તી, અલ્ટો અને બુલેટના સ્પેર પાર્ટ્સમાંથી બની છે

Benefits of Bracelet Wearing: ખૂબ ચમત્કારી છે આ ધાતુનું કડું પહેરવું, પહેરતાં જ માતા લક્ષ્મી બનાવી દે છે કરોડપતિ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે

વિડિઓઝ

Alpesh Thakor : ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોરનું સંબોધન
Thakor Samaj Maha Sammelan: ગેનીબેને ઠાકોર સમાજનું નવું 'બંધારણ' જાહેર કર્યું
Ration Card News: રેશન કાર્ડધારકોને બાયોમેટ્રિકની ઝંઝટથી મુક્તિ
US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
Embed widget