શોધખોળ કરો

IPL Playoff Scenario: પંજાબ સામે હાર બાદ પણ પ્લે ઓફમાં પહોંચી શકે છે લખનઉ , જાણો સમીકરણ

IPL Playoff Scenario:  ઋષભ પંતની ટીમ જેણે પહેલા 6 માંથી 4 મેચ જીતી હતી તે પછીની 5 માંથી 4 મેચ હારી ગઈ છે

IPL Playoff Scenario: ઈન્ડિયન પ્રિમિયર લીગ 2025માં લખનઉ સુપર જાયન્ટ્સની ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ છે. ઋષભ પંતની ટીમ જેણે પહેલા 6 માંથી 4 મેચ જીતી હતી તે પછીની 5 માંથી 4 મેચ હારી ગઈ છે. લખનઉના 11 મેચમાં 5 જીત સાથે માત્ર 10 પોઈન્ટ છે. ટીમ ટેબલમાં સાતમા સ્થાને આવી ગઈ છે. આ સાથે તેનો નેટ રન રેટ પણ ટોચની 7 ટીમોમાં સૌથી ખરાબ છે. બીજી તરફ, પંજાબ કિંગ્સ 11 મેચમાં 15 પોઈન્ટ સાથે ટેબલમાં બીજા સ્થાને છે.

5 ટીમો 18 સુધી પહોંચી શકે છે

જોકે IPLમાં 16 પોઈન્ટ પછી પ્લેઓફમાં સ્થાન નિશ્ચિત માનવામાં આવે છે પરંતુ આ વખતે એવું નથી. હાલમાં 5 ટીમો - રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ,  પંજાબ કિંગ્સ, મુંબઈ ઇન્ડિયન્સ, ગુજરાત ટાઇટન્સ અને દિલ્હી કેપિટલ્સ પાસે 18 પોઈન્ટ સુધી પહોંચવાની તક છે. આ જ કારણ છે કે પ્લેઓફની રેસ ખૂબ જ રસપ્રદ બની ગઈ છે. આ જ કારણ છે કે નેટ રન રેટની ભૂમિકામાં પણ નોંધપાત્ર વધારો થયો છે. હાલમાં મુંબઈ ઈન્ડિયન્સ નેટ રન રેટ મામલે નંબર વન પર છે.

લખનઉ ફક્ત 16 પોઈન્ટ સુધી પહોંચી શકશે

ભલે 5 ટીમો 18 પોઈન્ટ સુધી પહોંચી જશે, લખનઉ સુપર જાયન્ટ્સની સફર હજુ પૂરી થઈ નથી. ટીમ તેની છેલ્લી ત્રણ મેચ જીતીને 16 પોઈન્ટ સુધી પહોંચી શકે છે. પોતાનો નેટ રન રેટ સુધારવા માટે તેમણે પોતાની મેચ મોટા માર્જિનથી જીતવી પડશે. આ સાથે આપણે આશા રાખવી પડશે કે તેમની ઉપરની ટીમો આગામી મેચોમાં હારે. લખનઉનો મુકાબલો આરસીબી અને ગુજરાત ટાઇટન્સ ઉપરાંત સનરાઇઝર્સ હૈદરાબાદ સામે થશે.

કોલકત્તા પણ રેસમાં યથાવત

રવિવારે પહેલી મેચ કોલકત્તા અને રાજસ્થાન વચ્ચે રમાઈ હતી. કોલકત્તાના 11 મેચમાં 11 પોઈન્ટ છે. ટીમ આગામી ત્રણ મેચ જીતીને 17 પોઈન્ટ સુધી પહોંચી શકે છે. કોલકત્તાએ ચેન્નઈ અને હૈદરાબાદ સામે રમવાનું છે જેઓ ફોર્મમાં સંઘર્ષ કરી રહ્યા છે. પરંતુ તેની છેલ્લી મેચ આરસીબી સામે છે. 17 પોઈન્ટ મેળવીને અજિંક્ય રહાણેની ટીમ પાસે આગામી રાઉન્ડમાં પહોંચવાની સારી તક રહેશે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે

વિડિઓઝ

Devayat Khavad News : લોકસાહિત્યકાર દેવાયત ખવડે કયા કેસમાં કર્યું સમાધાન?
Hun To Bolish : હું તો બોલીશ : ગૌહત્યારાઓનો સામાજિક બહિષ્કાર
Hun To Bolish : હું તો બોલીશ : જે મા-બાપને ભૂલશે,એને સમાજ ભૂલશે
Hun To Bolish : હું તો બોલીશ : ડોક્ટર્સ કેમ નથી લખતા સસ્તી દવા?
Morbi Police : મોરબીમાં ઉછીના આપેલા રૂપિયા પરત ન મળતા યુવકનો આપઘાત, ભાજપ નેતા સહિત 3 સામે ફરિયાદ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
Embed widget