શોધખોળ કરો

વધુ એક ભારતીય ક્રિકેટરના જીવન પર બનશે ફિલ્મ, રાજકુમાર હિરાણી લાવી રહ્યા છે બાયોપિક

22 વર્ષની ઉંમરમાં ભારતીય ક્રિકેટ ટીમ માટે ડેબ્યૂ કરનારા લાલા અમરનાથે પોતાના પહેલા મેચમાં જ ઈતિહાસ રચી દીધો હતો.

મુંબઈઃ રાજકુમાર હિરાણી સર્વશ્રેષ્ઠ ફિલ્મ નિર્માતાઓમાંથી એક છે. હવે અહેવાલ છે કે, રાજકુમારને હાલમાં જ એક પછી એક બે ક્રિકેટ સંબંધિત ફિલ્મો માટે સંપર્ક કરવામાં આવ્યો છે. રાજકુમાર હિરાનીની આગામી ફિલ્મ વિશે અનેક પ્રકારની અટકળો લગાવવામાં આવી રહી છે. સૂત્રના અનુસાર રાજ કુમાર હીરાણીની આગામી ફિલ્મ ક્રિકેટ પર આધારિત હશે. આ ઉપરાંત તે અભિજિત જોશી દ્વારાની એક વેબ સીરીજ પર પણ કામ કરવાનું વિચારી રહ્યો છે. રાજ કુમાર હિરાણી ભારતીય ક્રિકેટર લાલા અમરનાથના જીવનપર ફિલ્મ બનાવવા માંગે છે. જે એક બાયોપિક હશે. આ ફિલ્મમાં તે ‘સંજુના રાઇટર અભિજાત જોશી સાથે કામ કરવાનો છે. લાલા અમરનાથ ૧૯૫૨માં પાકિસ્તાન વિરુદ્ધની પ્રથમ ટેસ્ટ મેચમાં કેપ્ટન હતા. 22 વર્ષની ઉંમરમાં ભારતીય ક્રિકેટ ટીમ માટે ડેબ્યૂ કરનારા લાલા અમરનાથે પોતાના પહેલા મેચમાં જ ઈતિહાસ રચી દીધો હતો. ઈંગ્લેન્ડ વિરૂદ્ધ 17 ડિસેમ્બર 1933માં રમાયેલા મેચ દરમ્યાન અમરનાથ ભારત વતી ટેસ્ટ ક્રિકેટમાં સેન્ચુરી ફટકારનારા પહેલા ક્રિકેટર હતા. આ મુકાબલામાં તેમણે 118 રન ફટકાર્યા હતા. એ સમયે આ મેચ મુંબઈના તત્કાલિન જીમખાના ગ્રાઊન્ડમાં રમાયો હતો. વધુ એક ભારતીય ક્રિકેટરના જીવન પર બનશે ફિલ્મ, રાજકુમાર હિરાણી લાવી રહ્યા છે બાયોપિક લાલા અમરનાથે પોતાના કરિયરમાં 24 ટેસ્ટ મેચ રમ્યા હતા. જેમાં 878 રન બનાવ્યા હતા. ટેસ્ટ ક્રિકેટમાં તેમની બેટીંગ સિવાય તેમની શાનદાર બોલિંગ માટે પણ તેમને યાદ કરવામાં આવે છે. એ ભારતના પહેલા બોલર હતા જેમણે ડોન બ્રેડમેનને હિટ વિકેટ કર્યા હતા. 1947માં અમરનાથના બ્રિસબેન ટેસ્ટ દરમ્યાન બ્રેડમેન હિટ વિકેટ થયા હતા. ટેસ્ટ ક્રિકેટમાં લાલા અમરનાથે કુલ 45 વિકેટ લીધી હતી. આ સાથે જ તેમણે 186 ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ભારત માટે 41.37ની એવરેજથી 10,426 રન બનાવ્યા હતા. ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ભલે લાલા અમરનાથ પાસે માત્ર એક સેન્ચુરી હોય પણ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેમણે 31 સેન્ચુરી અને 39 હાફ સેન્ચુરી ફટકારી હતી. આ સાથે જ તેમણે 463 વિકેટ પણ લીધી હતી. લાલા અમરનાથ બાદ તેમના બંન્ને દિકરા મોહિન્દર અમરનાથ અને સુરિન્દર અમરનાથે પણ ક્રિકેટના ઈતિહાસમાં પોતાનું નામ જોડ્યું. એ લાલા અમરનાથ જ હતા જેની કપ્તાની હેઠળ ભારતે પાકિસ્તાન સામે પ્રથમ ટેસ્ટમાં ઓફિશ્યલી જીત હાંસિલ કરી હતી. આ મેચ 1952-53માં રમાઈ હતી.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ

વિડિઓઝ

Devayat Khavad News : લોકસાહિત્યકાર દેવાયત ખવડે કયા કેસમાં કર્યું સમાધાન?
Hun To Bolish : હું તો બોલીશ : ગૌહત્યારાઓનો સામાજિક બહિષ્કાર
Hun To Bolish : હું તો બોલીશ : જે મા-બાપને ભૂલશે,એને સમાજ ભૂલશે
Hun To Bolish : હું તો બોલીશ : ડોક્ટર્સ કેમ નથી લખતા સસ્તી દવા?
Morbi Police : મોરબીમાં ઉછીના આપેલા રૂપિયા પરત ન મળતા યુવકનો આપઘાત, ભાજપ નેતા સહિત 3 સામે ફરિયાદ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
30 ડિસેમ્બરે ચોટીલાના ચામુંડા મંદિરમાં યાત્રાળુઓ માટે આ સમય દરમિયાન No એન્ટ્રી, જાણો ડિટેલ
30 ડિસેમ્બરે ચોટીલાના ચામુંડા મંદિરમાં યાત્રાળુઓ માટે આ સમય દરમિયાન No એન્ટ્રી, જાણો ડિટેલ
Embed widget