શોધખોળ કરો

આ ગુજરાતી સાથે મળીને કપિલ દેવ નક્કી કરશે ટીમ ઈન્ડિયાના કોચ, જાણો વિગત

મંગળવારે સીઓએએ આ અંગે કપિલ દેવ, ગાયકવાડ અને રંગાસ્વામીને સૂચના આપી છે. ત્યારબાદ ત્રણેય આ નિર્ણય પર સહમત પણ થયા છે. આ પહેલા સચિન તેંડુલકરર, સૌરવ ગાંગુલી અને વીવીએસ લક્ષ્મણની ક્રિકેટ સલાહકાર સમિતિએ રવિ શાસ્ત્રીને ટીમ ઇન્ડિયાના કોચ તરીકે પસંદગી કરવામાં આવી હતી.

નવી દિલ્હીઃ વર્લ્ડ કપ 2019ના સેમિફાઇનલમાં ટીમ ઇન્ડિયાની વિદાય બાદથી બીસીસીઆઇમાં મોટા ફેરફાર શરૂ થઇ ગયા છે. ક્રિકેટ કમિટી ઓફ એડમિનિસ્ટ્રેશન ટૂંક સમયમાં એક નવા ક્રિકેટ સલાહકાર સમિતિની રચના કરી શકે છે. જે ટીમ ઇન્ડિયાના નવા કોચ પર નિર્ણય લેશે. દેશને 1983માં પ્રથમ વર્લ્ડ કપ જીતાડનારા કેપ્ટન કપિલ દેવની આગેવાનીમાં આ સમિતિમાં અંશુમન ગાયકવાડ અને શાંતા રંગાસ્વામી પણ સામેલ થશે. મંગળવારે સીઓએએ આ અંગે કપિલ દેવ, ગાયકવાડ અને રંગાસ્વામીને સૂચના આપી છે. ત્યારબાદ ત્રણેય આ નિર્ણય પર સહમત પણ થયા છે. આ પહેલા સચિન તેંડુલકરર, સૌરવ ગાંગુલી અને વીવીએસ લક્ષ્મણની ક્રિકેટ સલાહકાર સમિતિએ રવિ શાસ્ત્રીને ટીમ ઇન્ડિયાના કોચ તરીકે પસંદગી કરવામાં આવી હતી. પૂર્વ મહિલા ક્રિકેટર શાંતા રંગાસ્વામી ભારત માટે 16 ટેસ્ટ રમી ચૂકી છે. તો પૂર્વ ક્રિકટર અંશુમન ગાયકવાડ બે વખત ટીમ ઇન્ડિયાના કોચ રહી ચૂક્યા છે. બીસીસીઆઇના જનરલ મેનેજર, ક્રિકેટ ઓપરેશન્સ સબા કરીમે કપિલ, ગાયકવાડ અને રંગાસ્વામી સાથે કોચિંગ સ્ટાફ માટે ક્રિકેટ સલાહકાર સમિતિમાં સામેલ થવાનો આગ્રહ કર્યો હતો. જેને બાદમાં બધાએ સ્વીકાર કર્યો. બીસીસીઆઇના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે એક વખત જ્યારે 30 જુલાઇ સુધી કોચિંગ સ્ટાફ માટે અરજી આવી જશે ત્યારબાદ ક્રિકેટ સલાહકાર સમિતિને આ અંગે સૂચિત કરવામાં આવશે. જો કે બીસીસીઆઇના નવા બંધારણ પ્રમાણે ક્રિકેટ સલાહકાર સમિતિ અથવા સુપ્રીમ કોર્ટ દ્વારા રચવામાં આવેલા સીઓએ માત્ર મુખ્ય કોચની પસંદગી કરી શકે છે. આ સિવાય બાકી સપોર્ટ સ્ટાફને બીસીસીઆઇના સીઇઓ રાહુલ જોહરી ચૂંટશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs ENG: ભારત-ઇંગ્લેન્ડ ત્રીજી T20I ના સમયમાં ફેરફાર, જાણો હવે કેટલા વાગ્યે શરૂ થશે મેચ
IND vs ENG: ભારત-ઇંગ્લેન્ડ ત્રીજી T20I ના સમયમાં ફેરફાર, જાણો હવે કેટલા વાગ્યે શરૂ થશે મેચ
‘મેચ ત્યાં જ પૂરી થઈ ગઈ હતી...’ આકાશ ચોપરાએ જણાવ્યો ભારતની હારનો અસલી ટર્નિંગ પોઇન્ટ
‘મેચ ત્યાં જ પૂરી થઈ ગઈ હતી...’ આકાશ ચોપરાએ જણાવ્યો ભારતની હારનો અસલી ટર્નિંગ પોઇન્ટ
માર્ચમાં સગાઈ, જુલાઈમાં બધું ખતમ! પૃથ્વી શોએ મંગેતર આકૃતિ અગ્રવાલને આપ્યો દગો? ઈન્સ્ટા સ્ટોરીથી મચી બબાલ
માર્ચમાં સગાઈ, જુલાઈમાં બધું ખતમ! પૃથ્વી શોએ મંગેતર આકૃતિ અગ્રવાલને આપ્યો દગો? ઈન્સ્ટા સ્ટોરીથી મચી બબાલ
Shreyas Iyer Statement: શ્રેયસ અય્યરના નામે નોંધાયો શરમજનક રેકોર્ડ, જાણો કેપ્ટને કોના પર ફોડ્યું હારનું ઠીકરું
Shreyas Iyer Statement: શ્રેયસ અય્યરના નામે નોંધાયો શરમજનક રેકોર્ડ, જાણો કેપ્ટને કોના પર ફોડ્યું હારનું ઠીકરું

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મપાઈ ગયુ 'પાણી'
Hun To Bolish : હું તો બોલીશ : આગનું રહસ્ય શું ?
Gir Somnath Flood: ગીર સોમનાથ જિલ્લામાં વરસેલા વરસાદથી જનજીવન થયું પ્રભાવિત.
Amreli Rain: MLA હીરા સોલંકી આવ્યા એક્શનમાં , ગોઠણડુબ પાણીમાં ઉતરી અસરગ્રસ્તોની કરી મદદ
Junagadh Rain: ભારે વરસાદને લીધે જૂનાગઢના કેશોદ તાલુકાના ઘેડ પંથકમાં જનજીવન પ્રભાવિત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન: દેશના 15 રાજ્યોમાં આગામી 10 કલાકમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાન: દેશના 15 રાજ્યોમાં આગામી 10 કલાકમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી, IMD નું એલર્ટ
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે: અમદાવાદ સહિત 17 જિલ્લાઓમાં વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે: અમદાવાદ સહિત 17 જિલ્લાઓમાં વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ
રામ મંદિર પ્રસાદ ચોરી કેસમાં મોટો ખુલાસો: આરોપી અવિનાશે ગર્લફ્રેન્ડને લાખો રૂપિયા આપ્યા
રામ મંદિર પ્રસાદ ચોરી કેસમાં મોટો ખુલાસો: આરોપી અવિનાશે ગર્લફ્રેન્ડને લાખો રૂપિયા આપ્યા
Ahmedabad Rain: અમદાવાદમાં રવિવારની સાંજે વીજળીના કડાકા સાથે તૂટી પડ્યો વરસાદ, અનેક વિસ્તારો પાણી-પાણી
Ahmedabad Rain: અમદાવાદમાં રવિવારની સાંજે વીજળીના કડાકા સાથે તૂટી પડ્યો વરસાદ, અનેક વિસ્તારો પાણી-પાણી
IND vs ENG: ભારત-ઇંગ્લેન્ડ ત્રીજી T20I ના સમયમાં ફેરફાર, જાણો હવે કેટલા વાગ્યે શરૂ થશે મેચ
IND vs ENG: ભારત-ઇંગ્લેન્ડ ત્રીજી T20I ના સમયમાં ફેરફાર, જાણો હવે કેટલા વાગ્યે શરૂ થશે મેચ
‘મેચ ત્યાં જ પૂરી થઈ ગઈ હતી...’ આકાશ ચોપરાએ જણાવ્યો ભારતની હારનો અસલી ટર્નિંગ પોઇન્ટ
‘મેચ ત્યાં જ પૂરી થઈ ગઈ હતી...’ આકાશ ચોપરાએ જણાવ્યો ભારતની હારનો અસલી ટર્નિંગ પોઇન્ટ
ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 2457 ગામોમાં વીજળી ડૂલ, 95 રસ્તાઓ બંધ, NDRF તૈનાત
ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 2457 ગામોમાં વીજળી ડૂલ, 95 રસ્તાઓ બંધ, NDRF તૈનાત
રેશનકાર્ડ ધારકો માટે મોટા સમાચાર: જાણો 5 કિલોના નિયમ મુજબ તમને કેટલું મફત રાશન મળશે
રેશનકાર્ડ ધારકો માટે મોટા સમાચાર: જાણો 5 કિલોના નિયમ મુજબ તમને કેટલું મફત રાશન મળશે
Embed widget