શોધખોળ કરો

સાનિયા મિર્ઝાએ કેવી રીતે 4 મહિનામાં ઘટાડ્યું 26 કિલો વજન ? જણાવ્યું આ સીક્રેટ

મિર્ઝાએ કહ્યું, તમારી અંદર એક જીવ પાંગરી રહ્યો છે તે વાત લોકોને સમજમાં નથી આવતી. લોકો બસ તમને જોઈ મેદસ્વીપણાની કમેન્ટ કરે છે. પ્રેગનેંસી દરમિયાન એક સ્ત્રીના શરીરમાં ઘણા બદલાવ આવે છે તે વાત સમજવાની જરૂર છે.

નવી દિલ્હીઃ ભારતની નંબર-1 ટેનિસ પ્લેયર સાનિયા મિર્ઝા શનિવારે એક ખાનગી કાર્યક્રમમાં હાજર રહી હતી. જ્યાં તેણે પ્રેગનેંસી, સ્પોર્ટ્સ, કરિયર અને ટ્રોલિંગ અંગે વાત કરી હતી. સાનિયાએ કહ્યું, પ્રેગનેંસીના સમયે લોકો તેના વધી ગયેલા વજનના કારણે ટ્રોલ કરતા હતા.
મિર્ઝાએ કહ્યું, તમારી અંદર એક જીવ પાંગરી રહ્યો છે તે વાત લોકોને સમજમાં નથી આવતી. લોકો બસ તમને જોઈ મેદસ્વીપણાની કમેન્ટ કરે છે. પ્રેગનેંસી દરમિયાન એક સ્ત્રીના શરીરમાં ઘણા બદલાવ આવે છે તે વાત સમજવાની જરૂર છે. તેણે આગળ જણાવ્યું કે, મેં મારી જિંદગી ફીટ રહીને પસાર કરી છે. પુત્ર ઇઝહાનના જન્મના ત્રણ અઠવાડિયા બાદ જ મેં એક્સરસાઇઝ શરૂ કરી દીધી હતી. મેં માત્ર 4 મહિનામાં જ 26 કિલો વજન ઘટાડ્યું હતું.
View this post on Instagram
 

It’s been a while 💕💪🏽 #slowlybutsurely #mummahustles @akashpillai4u

A post shared by Sania Mirza (@mirzasaniar) on

સાનિયાએ પ્રેગનેંસીની સાથે વૈવાહિક જીવન અંગે પણ વાત કરી હતી. તેણે કહ્યું, લગ્ન બાદ પણ હું કુકિંગ શીખી નથી. જેનું કારણ મને કુકિંગ પસંદ નથી. મને ખાવાનો શોખ છે તેથી હું સમજી વિચારીને જ કૂક રાખું છું. આ ઉપરાતં હું પરિવારજનોના ભોજનનું પણ ધ્યાન રાખું છું. (તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ)
View this post on Instagram
 

Inspired by Super (WO)Man 😏 Ps- that hurt too 🙄 #thatburnthough #mummahustles

A post shared by Sania Mirza (@mirzasaniar) on

અમરેલીઃ માનવભક્ષી દીપડાનો આતંક યથાવત, બગસરાના લુંઘીયા ગામે મોડી રાત્રે દીપડાના બે હુમલા મ્યૂઝિક છોડીને ખેતીવાડી કરી રહ્યો છે આ સિંગર, પિતા હતા બોલીવુડના જાણીતા કોમેડિયન અજીત પવાર સાથે કેમ લીધા હતા સીએમ પદના શપથ ? દેવેન્દ્ર ફડણવીસે હવે કર્યો આ દાવો
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
IPL 2026 માંથી બહાર થશે મુસ્તાફિઝુર રહેમાન ? બાંગ્લાદેશ બબાલને લઈ BCCI નો મોટો નિર્ણય, જાણો KKR ને શું કહ્યું
IPL 2026 માંથી બહાર થશે મુસ્તાફિઝુર રહેમાન ? બાંગ્લાદેશ બબાલને લઈ BCCI નો મોટો નિર્ણય, જાણો KKR ને શું કહ્યું
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, 14 નક્સલીઓને કર્યા ઠાર
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, 14 નક્સલીઓને કર્યા ઠાર
Saudi-UAE Tension: સાઉદી અરબ અને યુએઇ વચ્ચે ભયાનક યુદ્ધ, 20 લોકોના મોત, યમનની ધરતી પર કેમ વહી રહ્યું છે લોહી ?
Saudi-UAE Tension: સાઉદી અરબ અને યુએઇ વચ્ચે ભયાનક યુદ્ધ, 20 લોકોના મોત, યમનની ધરતી પર કેમ વહી રહ્યું છે લોહી ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ | ભ્રષ્ટાચારના અડ્ડા ?
Hun To Bolish : હું તો બોલીશ | નશાની ખેતી ?
Hun To Bolish : હું તો બોલીશ | STમાં નવી નિમણૂક
Shah Rukh Khan-Bangladeshi Player IPL Row: બાંગ્લાદેશી ખેલાડીને લઈને સાધુ સંતોના નિશાને શાહરૂખ ખાન
Surendranagar Land Scam: સુરેન્દ્રનગર જમીનના NA કૌભાંડમાં પૂર્વ કલેકટરની ધરપકડ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
IPL 2026 માંથી બહાર થશે મુસ્તાફિઝુર રહેમાન ? બાંગ્લાદેશ બબાલને લઈ BCCI નો મોટો નિર્ણય, જાણો KKR ને શું કહ્યું
IPL 2026 માંથી બહાર થશે મુસ્તાફિઝુર રહેમાન ? બાંગ્લાદેશ બબાલને લઈ BCCI નો મોટો નિર્ણય, જાણો KKR ને શું કહ્યું
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, 14 નક્સલીઓને કર્યા ઠાર
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, 14 નક્સલીઓને કર્યા ઠાર
Saudi-UAE Tension: સાઉદી અરબ અને યુએઇ વચ્ચે ભયાનક યુદ્ધ, 20 લોકોના મોત, યમનની ધરતી પર કેમ વહી રહ્યું છે લોહી ?
Saudi-UAE Tension: સાઉદી અરબ અને યુએઇ વચ્ચે ભયાનક યુદ્ધ, 20 લોકોના મોત, યમનની ધરતી પર કેમ વહી રહ્યું છે લોહી ?
Ola-Uber ને ટક્કર આપવા આવી ગઈ Bharat Taxi! જાણો કેટલું સસ્તું હશે ભાડું
Ola-Uber ને ટક્કર આપવા આવી ગઈ Bharat Taxi! જાણો કેટલું સસ્તું હશે ભાડું
Biryani History: બિરયાનીનો અર્થ શું થાય? કેટલો જૂનો છે ભારતીયોની આ ફેવરીટ ડીશનો ઈતિહાસ
Biryani History: બિરયાનીનો અર્થ શું થાય? કેટલો જૂનો છે ભારતીયોની આ ફેવરીટ ડીશનો ઈતિહાસ
પ્રિયંકા ગાંધીના પુત્રએ કરી સગાઈ, 3 વર્ષની ઉંમરથી એકબીજાને ઓળખે છે રિહાન અને અવિવા
પ્રિયંકા ગાંધીના પુત્રએ કરી સગાઈ, 3 વર્ષની ઉંમરથી એકબીજાને ઓળખે છે રિહાન અને અવિવા
Aaj Nu Rashifal: શનિવાર 3 જાન્યુઆરી 2026 ના રોજ કોને થશે ધનલાભ અને કોને રાખવી પડશે સાવધાની? જાણો આજનું રાશિફળ
Aaj Nu Rashifal: શનિવાર 3 જાન્યુઆરી 2026 ના રોજ કોને થશે ધનલાભ અને કોને રાખવી પડશે સાવધાની? જાણો આજનું રાશિફળ
Embed widget