શોધખોળ કરો
ટીમ ઇન્ડિયાના બે ખેલાડીઓનો બળવો, સિલેક્ટર્સ પર ઉઠાવ્યા સવાલ, જાણો વિગતે
1/5

આ કારણોથી બીસીસીઆઇ અને સેલેક્શન કમિટી બન્ને ખેલાડીઓથી નારાજ છે. બીસીસીઆઇના એક વરિષ્ઠ અધિકારીએ નામ ના લેવાની શરતે જણાવ્યું કે કરુણ અને વિજયે સિલેક્શન નીતિ સામે બોલીને સારુ નથી કર્યું.
2/5

વળી, કરુણ નાયરે ખુલાસો કર્યો હતો કે તેને સતત છ મેચોમાંથી બહાર રાખવા છતાં કોઇ ટીમ મેનેજમેન્ટ કે ના કોઇ સિલેક્ટર્સે તેની સાથે વાત કરી.
Published at : 07 Oct 2018 02:37 PM (IST)
View More





















