શોધખોળ કરો

ચૂંટણી 2024 એક્ઝિટ પોલ

(Source:  Dainik Bhaskar)

પુલવામા હુમલોઃ........ તો વર્લ્ડકપમાં પાકિસ્તાન સામેની મેચનો બહિષ્કાર કરી શકે છે ભારત, જાણો વિગત

નવી દિલ્હીઃ પુલવામામાં આતંકી હુમલાને લઈ દેશભરમાં રોષ છે. ભારતે પાકિસ્તાનને આપેલો મોસ્ટ ફેવર્ડ નેશન (MFN)નો દરજ્જો પણ પરત લઈ લીધો છે અને પાકિસ્તાનથી આયાત થતી તમામ વસ્તુઓ પર કસ્ટમ ડ્યૂટીમાં 200 ટકા વધારો કરી દીધો છે. બોલીવુડમાં પાકિસ્તાની કલાકારોના કામ કરવા પર મનાઇ ફરમાવી દેવામાં આવી છે અને હવે આ વાત ક્રિકેટ સુધી પહોંચી ગઈ છે. શું કહ્યું રાજીવ શુક્લાએ ? સીમા પર તણાવના કારણે ભારતે વર્ષોથી પાકિસ્તાન સાથે દ્વીપક્ષીય ક્રિકેટ રમવાનું બંધ કરી દીધું છે. આઈપીએલ ચેરમેન રાજીવ શુક્લાએ કહ્યું કે, આગળ પણ ભારત ક્રિકેટના મેદાન પર પોતાનો વિરોધ વ્યક્ત કરશે. બીસીસીઆઈની પોલિસી એકદમ સ્પષ્ટ છે. જ્યા સુધી સરકાર લીલી ઝંડી નથી આપતી ત્યાં સુધી પાકિસ્તાન સાથે ક્રિકેટ રમવા પર કોઈ ફેંસલો નહીં લેવામાં આવે. તેમની સાથે વિશ્વકપમાં રમીશું કે નહીં તેની સ્થિતિ પણ હજુ સ્પષ્ટ થઈ નથી. વાંચોઃ પુલવામા હુમલોઃ ટીમ ઈન્ડિયાના ક્યા ખેલાડીએ શહીદોના પરિવારને કરી મદદ ?  જાણો વિગત આતંકવાદની અસર રમત પર પડે છે શુક્લાએ એમ પણ કહ્યું કે, જો કોઈ એક દેશ આતંકવાદને પ્રોત્સાહન આપે છે તો તેની અસર રમત પર પણ પડે છે. વિશ્વકપમાં ભારત-પાકિસ્તાનના મુકાબલો અંગે શું કહેવું છે? આ પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે, આ અંગે અમે કંઈ ન કહી શકીએ. વિશ્વકપ હજુ દુર છે. શું થાય તે જોઈએ છીએ. વાંચોઃ ક્રિસ ગેલે કરી વન ડેમાંથી નિવૃત્તિની જાહેરાત, જાણો ક્યાં રમશે છેલ્લી મેચ વર્લ્ડકપમાં ક્યારે છે ભારત-પાકિસ્તાનની ટક્કર 30 મેથી શરૂ થતાં વિશ્વકપમાં 16 જીને ઇંગ્લેન્ડના માન્ચેસ્ટરમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો રમાશે. બંને દેશો વચ્ચે દ્વીપક્ષીય શ્રેણી રમાયાના આશરે 6 વર્ષ વીતી ગયા છે. બંને દેશો વચ્ચે 2012-13માં વન ડે અને ટી20 શ્રેણી રમાઇ હતી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Shardiya Navratri 2024 Day 4: આજે શારદીય નવરાત્રીનો ચોથો દિવસ, જાણો માતા કુષ્માંડાની પૂજાનું મહત્વ અને મંત્ર
Shardiya Navratri 2024 Day 4: આજે શારદીય નવરાત્રીનો ચોથો દિવસ, જાણો માતા કુષ્માંડાની પૂજાનું મહત્વ અને મંત્ર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Jain Muni Viral Video Controversy | જૈન મુનીનો બફાટ, સંતોમાં ભારે આક્રોશ | Abp AsmitaJain Muni VIDEO VIRAL | નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છે: જૈન મુનિનો વાણીવિલાસHu to Bolish | હું તો બોલીશ | કેનેડાનું ભૂત સવાર કેમ?Hu to Bolish | હું તો બોલીશ | નવરાત્રિમાં કોણ ચૂક્યું મર્યાદા?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Shardiya Navratri 2024 Day 4: આજે શારદીય નવરાત્રીનો ચોથો દિવસ, જાણો માતા કુષ્માંડાની પૂજાનું મહત્વ અને મંત્ર
Shardiya Navratri 2024 Day 4: આજે શારદીય નવરાત્રીનો ચોથો દિવસ, જાણો માતા કુષ્માંડાની પૂજાનું મહત્વ અને મંત્ર
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
Embed widget