શોધખોળ કરો

ભારતના ઓપનરોના ફ્લોપ શૉ પછી પૃથ્વી શો બીજી ટેસ્ટમાં રમશે કે નહીં? કોચ શાસ્ત્રીએ આપ્યો શું જવાબ?

1/6
આ અંગે કૉચ રવિ શાસ્ત્રીએ કહ્યું કે, પૃથ્વી શૉ ત્રીજી ટેસ્ટ મેચ સુધીમાં ટીમમાં પરત ફરી શકે છે, પૃથ્વી શૉ બૉક્સિંગ ડે મેચ રમશે.
આ અંગે કૉચ રવિ શાસ્ત્રીએ કહ્યું કે, પૃથ્વી શૉ ત્રીજી ટેસ્ટ મેચ સુધીમાં ટીમમાં પરત ફરી શકે છે, પૃથ્વી શૉ બૉક્સિંગ ડે મેચ રમશે.
2/6
પહેલી ટેસ્ટના પહેલા દિવસે ઓપનરો ખરાબ રીતે આઉટ થયા હતા, લોકેશ રાહુલ 2 રન (8) હેઝલવુડની બૉલિંગમાં ફિન્ચના હાથે ઝીલાઇ ગયો હતો, જ્યારે બીજા ઓપનર તરીકે આવેલા મુરલી વિજયે પણ નિરાશ કર્યા હતા, તેને પણ સ્ટાર્કે પેનના હાથમાં 11 રને (22) ઝીલાવી દીધો હતો.
પહેલી ટેસ્ટના પહેલા દિવસે ઓપનરો ખરાબ રીતે આઉટ થયા હતા, લોકેશ રાહુલ 2 રન (8) હેઝલવુડની બૉલિંગમાં ફિન્ચના હાથે ઝીલાઇ ગયો હતો, જ્યારે બીજા ઓપનર તરીકે આવેલા મુરલી વિજયે પણ નિરાશ કર્યા હતા, તેને પણ સ્ટાર્કે પેનના હાથમાં 11 રને (22) ઝીલાવી દીધો હતો.
3/6
ઉલ્લેખનીય છે કે, ઓસ્ટ્રેલિયા ઇલેવન સામે રમતી વખતે પૃથ્વી શૉ બાઉન્ડ્રી પર એક કેચ પકડવા જતાં ઇજાગ્રસ્ત થયો હતો.
ઉલ્લેખનીય છે કે, ઓસ્ટ્રેલિયા ઇલેવન સામે રમતી વખતે પૃથ્વી શૉ બાઉન્ડ્રી પર એક કેચ પકડવા જતાં ઇજાગ્રસ્ત થયો હતો.
4/6
5/6
ઓપનરના ધબડકાની સાથે ટીમ ઇન્ડિયા ખરાબ રીતે એકપછી એક વિકેટ ગુમાવતી હતી. આ બધાની વચ્ચે ક્રિકેટ ફેન્સમાં ચર્ચા ચાલી રહી છે કે ઓપનરોના ખરાબ ફોર્મ અને શૉને રોકવા યુવા ઓપનર પૃથ્વી શૉ ક્યારે ટીમ ઇન્ડિયા સાથે જોડાશે.
ઓપનરના ધબડકાની સાથે ટીમ ઇન્ડિયા ખરાબ રીતે એકપછી એક વિકેટ ગુમાવતી હતી. આ બધાની વચ્ચે ક્રિકેટ ફેન્સમાં ચર્ચા ચાલી રહી છે કે ઓપનરોના ખરાબ ફોર્મ અને શૉને રોકવા યુવા ઓપનર પૃથ્વી શૉ ક્યારે ટીમ ઇન્ડિયા સાથે જોડાશે.
6/6
નવી દિલ્હીઃ આજથી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ એડિલેડ ખાતે રમાઇ રહી છે, ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી, શરૂઆતમાં જ ટીમ ઇન્ડિયાએ ધબડકો કરતાં 100 રનની અંદરજ અડધી ટીમ પેવેલિયન ભેગી થઇ ગઇ હતી.
નવી દિલ્હીઃ આજથી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ એડિલેડ ખાતે રમાઇ રહી છે, ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી, શરૂઆતમાં જ ટીમ ઇન્ડિયાએ ધબડકો કરતાં 100 રનની અંદરજ અડધી ટીમ પેવેલિયન ભેગી થઇ ગઇ હતી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે
ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે
અજમેર દરગાહના સરવર ચિશ્તીનું મોટું નિવેદન, 'અસદુદ્દીન ઓવૈસીને મુસ્લિમો પોતાના...'
અજમેર દરગાહના સરવર ચિશ્તીનું મોટું નિવેદન, 'અસદુદ્દીન ઓવૈસીને મુસ્લિમો પોતાના...'
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ambalal Patel | Navratri 2024 | વરસાદ નવરાત્રિ બગાડશે કે નહીં? | અંબાલાલ પટેલની મોટી આગાહીAhmedabad Crime | અમદાવાદમાં ગુંડા બેફામ, તલવાર સાથે મચાવ્યો આતંક, પોલીસે શું કરી કાર્યવાહી?Vadodara Flood | વડોદરામાં પૂરનું સંકટ, વિશ્વામિત્રીની જળસપાટીમાં વધારો, ઘર-દુકાનોમાં ઘૂસ્યા પાણીShetrunji Dam | ભાવનગરનો શેત્રુંજી ડેમ થયો ઓવરફ્લો, ડેમમાંથી પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારો એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે
ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે
અજમેર દરગાહના સરવર ચિશ્તીનું મોટું નિવેદન, 'અસદુદ્દીન ઓવૈસીને મુસ્લિમો પોતાના...'
અજમેર દરગાહના સરવર ચિશ્તીનું મોટું નિવેદન, 'અસદુદ્દીન ઓવૈસીને મુસ્લિમો પોતાના...'
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
ચિરાગ પાસવાન એનડીએને મોટો ઝટકો આપવાની તૈયારીમાં! નિવેદન આપીને મોટા સંકેત આપ્યા
ચિરાગ પાસવાન એનડીએને મોટો ઝટકો આપવાની તૈયારીમાં! નિવેદન આપીને મોટા સંકેત આપ્યા
આ ગુજરાતી કંપની 24000થી વધુ લોકોને નોકરી આપશે, 8000 કરોડ રૂપિયાનું કરશે રોકાણ
આ ગુજરાતી કંપની 24000થી વધુ લોકોને નોકરી આપશે, 8000 કરોડ રૂપિયાનું કરશે રોકાણ
પિતા અને ભાઈ બન્યા હેવાન, 8 મહિના સુધી સગીરા પર આચર્યું દુષ્કર્મ, પીડિતાની વ્યથા સાંભળી પોલીસ રહી ગઈ સ્તબ્ધ
પિતા અને ભાઈ બન્યા હેવાન, 8 મહિના સુધી સગીરા પર આચર્યું દુષ્કર્મ, પીડિતાની વ્યથા સાંભળી પોલીસ રહી ગઈ સ્તબ્ધ
લાખો મોબાઈલ યુઝર્સની ચિંતા વધી, 1 ઓક્ટોબરથી ઓનલાઈન પેમેન્ટ કરવામાં મુશ્કેલી આવશે?
લાખો મોબાઈલ યુઝર્સની ચિંતા વધી, 1 ઓક્ટોબરથી ઓનલાઈન પેમેન્ટ કરવામાં મુશ્કેલી આવશે?
Embed widget