શોધખોળ કરો
ભારતના ઓપનરોના ફ્લોપ શૉ પછી પૃથ્વી શો બીજી ટેસ્ટમાં રમશે કે નહીં? કોચ શાસ્ત્રીએ આપ્યો શું જવાબ?
1/6

આ અંગે કૉચ રવિ શાસ્ત્રીએ કહ્યું કે, પૃથ્વી શૉ ત્રીજી ટેસ્ટ મેચ સુધીમાં ટીમમાં પરત ફરી શકે છે, પૃથ્વી શૉ બૉક્સિંગ ડે મેચ રમશે.
2/6

પહેલી ટેસ્ટના પહેલા દિવસે ઓપનરો ખરાબ રીતે આઉટ થયા હતા, લોકેશ રાહુલ 2 રન (8) હેઝલવુડની બૉલિંગમાં ફિન્ચના હાથે ઝીલાઇ ગયો હતો, જ્યારે બીજા ઓપનર તરીકે આવેલા મુરલી વિજયે પણ નિરાશ કર્યા હતા, તેને પણ સ્ટાર્કે પેનના હાથમાં 11 રને (22) ઝીલાવી દીધો હતો.
Published at : 06 Dec 2018 10:28 AM (IST)
View More





















