શોધખોળ કરો

Ram Mandir: સચિનથી લઈ સાયના નેહવાલ સુધી, પ્રાણ પ્રતિષ્ઠામાં પહોંચ્યા ખેલ જગતના દિગ્ગજો  

આ ઐતિહાસિક ક્ષણનો ભાગ બનવા માટે રમત જગતના ઘણા દિગ્ગજ ખેલાડીઓ પણ અયોધ્યા પહોંચ્યા હતા. આ ભવ્ય સમારોહમાં સચિન તેંડુલકર, સાઇના નેહવાલ, વેંકટેશ પ્રસાદ, મિતાલી રાજ સહિત ઘણા ખેલાડીઓએ ભાગ લીધો હતો. 

અયોધ્યા નગરીમાં ભગવાન શ્રી રામ  મંદિરમાં બિરાજમાન થયા છે. ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઐતિહાસિક ક્ષણનો ભાગ બનવા માટે રમત જગતના ઘણા દિગ્ગજ ખેલાડીઓ પણ અયોધ્યા પહોંચ્યા હતા. આ ભવ્ય સમારોહમાં સચિન તેંડુલકર, સાઇના નેહવાલ, વેંકટેશ પ્રસાદ, મિતાલી રાજ સહિત ઘણા ખેલાડીઓએ ભાગ લીધો હતો. 

સચિન તેંડુલકરે રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ભાગ લીધો હતો. સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયોમાં સચિન કુર્તા-પાયજામામાં જોવા મળી રહ્યો છે. માસ્ટર બ્લાસ્ટરે પણ ગળામાં રામનામી પહેરી હતી.વેંકટેશ પ્રસાદે પોતાના એક્સ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે પરિવાર સાથે જય શ્રી રામના નારા લગાવતા જોવા મળે છે. 

કંગના રનૌતે બતાવી રામ મંદિરની ઝલક 

કંગના રનૌતે ઈન્સ્ટાગ્રામ પર પોતાની કેટલીક તસવીરો શેર કરી છે. લેટેસ્ટ તસવીરોમાં અભિનેત્રી રામ મંદિરની સામે પૉઝ આપતી જોવા મળે છે. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની સુરક્ષા વ્યવસ્થા પણ કંગનાની પોસ્ટમાં દેખાઈ રહી છે. રામ મંદિરની ઝલકની સાથે અભિનેત્રીએ તેના લુકના ક્લોઝ ફોટો પણ શેર કર્યા છે. અભિનેત્રી ક્રીમ -ગૉલ્ડન રંગની સાડી પહેરેલી જોવા મળે છે, જેના પર 'રામ' લખેલું છે. ઉપરાંત, અભિનેત્રીએ લીલા રંગના પથ્થરોનો નેકલેસ પહેર્યો છે અને સ્ટાઇલ સાથે તેના પરંપરાગત દેખાવને પૂર્ણ કર્યો છે. નેટીઝન્સ કંગના રનૌતની લેટેસ્ટ તસવીરો પર જય શ્રી રામનું નામ લેતા જોવા મળે છે.

અયોધ્યામાં આજે એક ભવ્ય કાર્યક્રમમાં રામ લલાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી.   બોલિવૂડના તમામ સેલેબ્સ પણ આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી  બન્યા હતા. આ ખાસ કાર્યક્રમ માટે કંગના રનૌત પણ અયોધ્યા પહોંચી હતી. રામલલાના અભિષેક પછી જ્યારે આકાશમાંથી ફૂલોની વર્ષા થઈ રહી હતી, ત્યારે કંગના પણ ખૂબ જ ખૂશ જોવા મળી હતી.  જય શ્રી રામના નારા લગાવતી જોવા મળી હતી. એક્ટ્રેસનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.      

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રોહિત ફરી નિષ્ફળ, હાર્દિક પણ ફ્લોપ, ગુજરાતના પેસ એટેકે મુંબઈને કચડ્યું; સતત બીજી હાર
રોહિત ફરી નિષ્ફળ, હાર્દિક પણ ફ્લોપ, ગુજરાતના પેસ એટેકે મુંબઈને કચડ્યું; સતત બીજી હાર
યુપીમાં ધાર્મિક સ્થળોની આસપાસ માંસ વેચાણ અને કતલખાના પર પ્રતિબંધ, યોગી સરકારનો મોટો નિર્ણય
યુપીમાં ધાર્મિક સ્થળોની આસપાસ માંસ વેચાણ અને કતલખાના પર પ્રતિબંધ, યોગી સરકારનો મોટો નિર્ણય
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ગુનેગાર વિરુદ્ધ કાર્યવાહીમાં પોલીસ કેટલી ગંભીર?Hun To Bolish : હું તો બોલીશ : વાણી અને વ્યવહારમાં કેટલો સાધુવાદ?Bhavnagar Police: ભાવનગરમાં ગુંડાતત્વો બન્યા બેફામ , તલવાર, છરા સાથે બે વાહનોમાં કરી તોડફોડKutch News: કચ્છમાં પુત્રીને ભગાડી જનાર યુવકના પિતા પર ત્રણ મહિલાઓએ કર્યો ધોકાથી હુમલો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રોહિત ફરી નિષ્ફળ, હાર્દિક પણ ફ્લોપ, ગુજરાતના પેસ એટેકે મુંબઈને કચડ્યું; સતત બીજી હાર
રોહિત ફરી નિષ્ફળ, હાર્દિક પણ ફ્લોપ, ગુજરાતના પેસ એટેકે મુંબઈને કચડ્યું; સતત બીજી હાર
યુપીમાં ધાર્મિક સ્થળોની આસપાસ માંસ વેચાણ અને કતલખાના પર પ્રતિબંધ, યોગી સરકારનો મોટો નિર્ણય
યુપીમાં ધાર્મિક સ્થળોની આસપાસ માંસ વેચાણ અને કતલખાના પર પ્રતિબંધ, યોગી સરકારનો મોટો નિર્ણય
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 
Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake: મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી,અત્યાર સુધીમાં 694 લોકોના મોત, આંકડો વધવાનો અંદાજ; સેનાએ દુનિયા પાસે માંગી મદદ
Earthquake: મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી,અત્યાર સુધીમાં 694 લોકોના મોત, આંકડો વધવાનો અંદાજ; સેનાએ દુનિયા પાસે માંગી મદદ
શું MS ધોનીના કારણે હાર્યું CSK? ચેન્નાઈના પૂર્વ ખેલાડીનો ફૂટ્યો ગુસ્સો; પોતાના નિવેદનથી ચોંકાવ્યા
શું MS ધોનીના કારણે હાર્યું CSK? ચેન્નાઈના પૂર્વ ખેલાડીનો ફૂટ્યો ગુસ્સો; પોતાના નિવેદનથી ચોંકાવ્યા
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.