શોધખોળ કરો

સચિન તેંડુલકરે પત્ની સાથે ગોલ્ડન ટેમ્પલમાં ટેકવ્યું માથુ, ગુરુવાણી સાંભળીને થયો ભાવુક, જુઓ તસવીરો

1/6
અમૃતસરઃ ક્રિકેટના ભગવાન કહેવાતા ભારતના પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરે પત્ની અંજલિ સાથે શુક્રવારે સાંજે ગોલ્ડન ટેમ્પલની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તે ગુરુવાણી સાંભળીને ભાવુક પણ થયો હતો.
અમૃતસરઃ ક્રિકેટના ભગવાન કહેવાતા ભારતના પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરે પત્ની અંજલિ સાથે શુક્રવારે સાંજે ગોલ્ડન ટેમ્પલની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તે ગુરુવાણી સાંભળીને ભાવુક પણ થયો હતો.
2/6
3/6
સચિને પ્રસાદ લીધા બાદ તેનો મહિમા પણ જાણ્યો. જે બાદ તે ખુદ પ્રસાદ લઈને ગુરુઘર ગયો અને પરિવારની સુખ શાંતિની પ્રાર્થના કરી. આ ઉપરાંત તેન મૂળમંત્ર અંગે પણ જણાવવામાં આવ્યું. જેને સાંભળતા તેનો અર્થ જાણવાની ઈચ્છા વ્યક્ત કરી. મૂળમંત્રનો અર્થ જાણ્યા બાદ તે ભાવુક થઈ ગયો અને ગુરુને વંદન કર્યા. ઉપરાંત હર કી પૌડી ઉપર જઈને હસ્ત લિખિત સ્વરૂપના પણ દર્શન કર્યા.
સચિને પ્રસાદ લીધા બાદ તેનો મહિમા પણ જાણ્યો. જે બાદ તે ખુદ પ્રસાદ લઈને ગુરુઘર ગયો અને પરિવારની સુખ શાંતિની પ્રાર્થના કરી. આ ઉપરાંત તેન મૂળમંત્ર અંગે પણ જણાવવામાં આવ્યું. જેને સાંભળતા તેનો અર્થ જાણવાની ઈચ્છા વ્યક્ત કરી. મૂળમંત્રનો અર્થ જાણ્યા બાદ તે ભાવુક થઈ ગયો અને ગુરુને વંદન કર્યા. ઉપરાંત હર કી પૌડી ઉપર જઈને હસ્ત લિખિત સ્વરૂપના પણ દર્શન કર્યા.
4/6
શિરોમણિ ગુરુદ્વારા પ્રબંધક સમિતિના સચિવ દલજીત સિંહ બેદી તથા જસવિંદર સિંહ દીનપુરે સંયુક્ત રીતે તેંડુલકર દંપત્તિ તથા તેમની સાથે આવેલા લોકોને શ્રી દરબાર સાહિબની પ્રતિકૃતિ ભેટ આપીને સન્માનિત કર્યા.
શિરોમણિ ગુરુદ્વારા પ્રબંધક સમિતિના સચિવ દલજીત સિંહ બેદી તથા જસવિંદર સિંહ દીનપુરે સંયુક્ત રીતે તેંડુલકર દંપત્તિ તથા તેમની સાથે આવેલા લોકોને શ્રી દરબાર સાહિબની પ્રતિકૃતિ ભેટ આપીને સન્માનિત કર્યા.
5/6
સૂત્રોના જણાવ્યા મુજબ, સચિન અમૃતસરમાં તેના મિત્રના લગ્નમાં સામેલ થવા આવ્યો છે. અમૃતસર પહોંચ્યા બાદ સચિન-અંજલિ દરબાર સાહિબના દર્શનાર્થે ગયો હતો. જ્યાં તેણે જણાવ્યું કે, બાળપણમાં મા-બાપ સાથે વઆવ્યો હતો પરંતુ તે અંગેની કોઇ યાદગીરી નથી. દરબાર સાહિબ આવવાનો પ્રથમ મોકો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ, સચિન અમૃતસરમાં તેના મિત્રના લગ્નમાં સામેલ થવા આવ્યો છે. અમૃતસર પહોંચ્યા બાદ સચિન-અંજલિ દરબાર સાહિબના દર્શનાર્થે ગયો હતો. જ્યાં તેણે જણાવ્યું કે, બાળપણમાં મા-બાપ સાથે વઆવ્યો હતો પરંતુ તે અંગેની કોઇ યાદગીરી નથી. દરબાર સાહિબ આવવાનો પ્રથમ મોકો છે.
6/6
દરબાર સાહિબથી નીકળીને સચિન અને અંજલિ જલિયાવાલાબાગ પણ ગયા. પરંતુ ગેટ બંધ થઈ ગયો હતો ત્યારે સચિને આગ્રહ કરીને ગેટ ખોલાવ્યો. 20 મિનિટ સુધી તે જલિયાવાલા બાગની અંદર રહ્યો. જ્યાં તેમણે અમર જ્યોતિ અને શહીદી સ્મારકને નમન કરી શ્રદ્ધાસુમન અરપ્ણ કર્યા.
દરબાર સાહિબથી નીકળીને સચિન અને અંજલિ જલિયાવાલાબાગ પણ ગયા. પરંતુ ગેટ બંધ થઈ ગયો હતો ત્યારે સચિને આગ્રહ કરીને ગેટ ખોલાવ્યો. 20 મિનિટ સુધી તે જલિયાવાલા બાગની અંદર રહ્યો. જ્યાં તેમણે અમર જ્યોતિ અને શહીદી સ્મારકને નમન કરી શ્રદ્ધાસુમન અરપ્ણ કર્યા.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Embed widget