શોધખોળ કરો
Advertisement
(Source: Dainik Bhaskar)
IND vs SL: જાન્યુઆરીમાં શ્રીલંકા સાથે ત્રણ મેચોની ટી20 સીરિઝ રમશે ટીમ ઈન્ડિયા
બીસીસીઆઈએ જણાવ્યું કે, આઈસીસી દ્વારા ઝિમ્બાવે પર પ્રતિબંધ લગાવ્યા બાદ બીસીસીઆઈએ શ્રીલંકાને ત્રણ ટી20 મેચોની સીરિઝ રમવા માટે આમંત્રણ આપ્યું છે.
નવી દિલ્હી: ભારત આવતા વર્ષે જાન્યુઆરીમાં શ્રીલંકા સાથે ત્રણ ટી20 મેચોની સીરિઝ રમશે. જેની બીસીસીઆઈએ જાહેરાત કરી દીધી છે. આ પહેલા ભારતીય ટીમ આ સમયે ઝિમ્બાવે વિરુદ્ધ સીરીઝ રમાવાની હતી પરંતું આઈસીસીએ ઝિમ્બાવે ક્રિકેટ પર પ્રતિબંધ લગાવી દીધો છે.
બીસીસીઆઈએ જણાવ્યું કે, આઈસીસી દ્વારા ઝિમ્બાવે પર પ્રતિબંધ લગાવ્યા બાદ બીસીસીઆઈએ શ્રીલંકાને ત્રણ ટી20 મેચોની સીરિઝ રમવા માટે આમંત્રણ આપ્યું છે.
શ્રીલંકા ક્રિકેટ ટીમ આવતા વર્ષે 5થી 10 જાન્યુઆરી દરમિયાન ત્રણ ટી-20 રમશે. સીરિઝની પ્રથમ મેચ ગુવાહાટી ખાતે રમાશે. જ્યારે બીજી મેચ 7 જાન્યુઆરીના રોજ ઇન્દોર અને અંતિમ મેચ 10 જાન્યુઆરીના રોજ પૂણે ખાતે રમાશે.JUST IN: Sri Lanka to play three-match T20I series against India in January.
— BCCI (@BCCI) September 25, 2019
More details here - https://t.co/2Dwcyvcrl5 #INDvSL pic.twitter.com/DMs5YL0fDu
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દુનિયા
દેશ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion