શોધખોળ કરો
સુરેશ રૈનાએ કહ્યું- વર્લ્ડ કપમાં આ ક્રમ પર બેટિંગ કરી શકે છે મહેન્દ્ર સિંહ ધોની
1/4

નવી દિલ્હીઃ ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ઓસ્ટ્રેલિયામાં શાનાદર પ્રદર્શન કરતાં ત્રણ વનડેમાં ત્રણ હાફ સેન્ચુરી ફટકારી હતી. આ માટે તેને મેન ઓફ ધ સીરીઝ પણ જાહેર કરવામાં આવ્યા હતા. એવામાં હવે 2019 વર્લ્ડ કપમાં તેના બેટિંગ ક્રમને લઈને ચર્ચાઓ ચાલી રહી છે.
2/4

રૈનાએ કહ્યું કે, ધોની હાલમાં સકારાત્મક માનસિકતા સાથે રમે છે. વિરાટ કોહલી પણ તેને સમર્થન આપી રહ્યા છે. જો તમારી પાસે કેપ્ટનનો પૂરો સાથ હોય તો તમે મેદાન પર જઈને ખુદને સાબિત કરો. એવામાં નંબર 4 પર બેટિંગ કરવું તેના માટે યોગ્ય રહે છે. જો તે નંબર 4 પર બેટિંગ કરવા ઉતરે તો તે નંબર 5, 6 અને 7ના બેટ્સમેન સાથે ભાગીદારી પણ કરી શકે છે.
Published at : 24 Jan 2019 01:52 PM (IST)
View More





















