શોધખોળ કરો

હાર પર સવાલો પુછાયા તો કેન વિલિયમસને ભારતને ટાંકીને શું કહ્યું કે બધા ચુપ થઇ ગયા, જાણો વિગતે

ઉલ્લેખનીય છે કે, ન્યૂઝીલેન્ડની ટીમ સળંગ ત્રણ આઇસીસી ટૂર્નામેન્ટની ફાઇનલમાં હારનો સામનો કરી ચૂકી છે,

નવી દિલ્હીઃ ગઇકાલે આઇસીસી ટી20 વર્લ્ડકપ 2021ની ફાઇનલ મેચ રમાઇ, મેચમાં ઓસ્ટ્રેલિયન ટીમે શાનદાર પ્રદર્શન કરતાં જીત મેળવી અને પ્રથમવખત ટ્રૉફી પર કબજો જમાવી ચેમ્પિયન બનવામાં સફળ રહી હતી. ઓસ્ટ્રેલિયા સામે 8 વિકેટે હાર થયા બાદ પ્રેસ કૉન્ફરન્સમાં એક ખાસ ઘટના ઘટી, જે લોકોના મનમાં વસી ગઇ. ખરેખરમાં બન્યુ એવુ કે આઇસીસી ઇવેન્ટમાં સળંગ ફાઇનલમાં હાર મળી તેને લઇને કેન વિલિયમસનને પત્રકારોએ ઘેરી લીધો હતો. આ દરમિયન કેન વિલિયમસને હોંશિયારી બતાવીને બધાને ચુપ કરી દીધી હતી. 

ફાઇનલમાં હાર બાદ પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન જ્યારે પત્રકારોએ કેન વિલિયમસનને ઘેરી લીધો, અને પત્રકારો પુછવા લાગ્યા હતા કે એક પછી એક સળંગ ફાઇનલમાં હાર કેમ મળી રહી છે કિવી ટીમને. ફાઇનલમાં હારને રેકોર્ડ પર પુછાયેલા આવા સવાલોથી કેન વિલિયમસન ભડકી જવાના બદલે સરળતાથી જવાબો આપવાનુ શરૂ કર્યુ. કેન વિલિયમસને પત્રકારોને જવાબ આપ્યો કે તમે હાર પર સવાલો કરી રહ્યાં છો પણ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલને કેમ યાદ નથી રાખતા, આ ફાઇનલ મેચમાં અમે જીત્યા હતા, ભારતને હરાવીને અમે ટ્રૉફી પર કબજો જમાવ્યો હતો. કેન વિલિયમસનના આ જવાબથી પત્રકારો ચુપ થઇ ગયા હતા. 

કેન વિલિયમસને કહ્યું - ફાઇનલ મેચમાં તમારી સાથે કંઇપણ થઇ શકે છે, તમે 2019ના વર્લ્ડકપનો ઉલ્લેખ કર્યો, જેના વિશે કદાચ વધારે ચર્ચા કરવામાં આવે છે. જો અમે આ મેચ જીતતા તો સારુ થતુ પરંતુ ઓસ્ટ્રેલિયાએ બહુજ સારી રમત રમી અને તમે તેના સેલિબ્રેશનનો અવાજ અહીં સુધી સાંભળી શકો છો. તેમની ટીમ જબરદસ્ત છે. 

ઉલ્લેખનીય છે કે, ન્યૂઝીલેન્ડની ટીમ સળંગ ત્રણ આઇસીસી ટૂર્નામેન્ટની ફાઇનલમાં હારનો સામનો કરી ચૂકી છે, સૌથી પહેલા વનડે વર્લ્ડકપ 2015ની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે, આ પછી 2019ની વનડે વર્લ્ડકપની ફાઇનલમાં ઇંગ્લેન્ડ સામે અને હવે આઇસીસી ટી20 વર્લ્ડકપ 2021ની ફાઇનલમાં ફરી એકવાર ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો છે. જોકે, એકમાત્ર આઇસીસી ટ્રૉફી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ જીતીને કેન વિલિયિમસને ઉઠાવી છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Commonwealth Games 2026: હરજિંદરનું રેકોર્ડબ્રેક પ્રદર્શન, ગુલવીરની ઐતિહાસિક દોડ, ભારતે જીત્યા વધુ બે સિલ્વર મેડલ
Commonwealth Games 2026: હરજિંદરનું રેકોર્ડબ્રેક પ્રદર્શન, ગુલવીરની ઐતિહાસિક દોડ, ભારતે જીત્યા વધુ બે સિલ્વર મેડલ
બુમરાહ-જાડેજા કમબેક માટે તૈયાર: શ્રીલંકા ટેસ્ટ શ્રેણી માટે પસંદગીકારોના 5 મોટા નિર્ણયો
બુમરાહ-જાડેજા કમબેક માટે તૈયાર: શ્રીલંકા ટેસ્ટ શ્રેણી માટે પસંદગીકારોના 5 મોટા નિર્ણયો
IND vs SL: શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટેસ્ટ ટીમની જાહેરાત, આ ગુજરાતી ખેલાડીની વાપસી
IND vs SL: શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટેસ્ટ ટીમની જાહેરાત, આ ગુજરાતી ખેલાડીની વાપસી
Commonwealth Games 2026: શર્મિલા ધનખડે રચ્યો ઈતિહાસ, પૈરા શૉટ પુટમાં જીત્યો ગોલ્ડ
Commonwealth Games 2026: શર્મિલા ધનખડે રચ્યો ઈતિહાસ, પૈરા શૉટ પુટમાં જીત્યો ગોલ્ડ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકર કેટલું સેફ ?
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી મળશે સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : કંગનાની વાતમાં તથ્ય કેટલું ?
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Commonwealth Games 2026: હરજિંદરનું રેકોર્ડબ્રેક પ્રદર્શન, ગુલવીરની ઐતિહાસિક દોડ, ભારતે જીત્યા વધુ બે સિલ્વર મેડલ
Commonwealth Games 2026: હરજિંદરનું રેકોર્ડબ્રેક પ્રદર્શન, ગુલવીરની ઐતિહાસિક દોડ, ભારતે જીત્યા વધુ બે સિલ્વર મેડલ
ગુરુપૂર્ણિમા વિશેષ: ગાયત્રી ઉપાસક પૂજ્ય લાલબાપુને વંદન, ગુરુભક્તોનું આસ્થાનું અનોખું ધામ એટલે ગધેથડ
ગુરુપૂર્ણિમા વિશેષ: ગાયત્રી ઉપાસક પૂજ્ય લાલબાપુને વંદન, ગુરુભક્તોનું આસ્થાનું અનોખું ધામ એટલે ગધેથડ
NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી
NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી
Guru Purnima 2026: ગુરૂપૂર્ણિમાના અવસરે મહાલક્ષ્મીની કૃપા માટે કરો આ સિદ્ધ ઉપાય, ધનના આગમનના ખૂલશે માર્ગ
Guru Purnima 2026: ગુરૂપૂર્ણિમાના અવસરે મહાલક્ષ્મીની કૃપા માટે કરો આ સિદ્ધ ઉપાય, ધનના આગમનના ખૂલશે માર્ગ
Guru Purnima 2026: લોન ઝડપથી ચૂકવવા માટે ગુરુ પૂર્ણિમાના અવસરે કરો આ ઉપાય, કર્જથી મળશે મુક્તિ
Guru Purnima 2026: લોન ઝડપથી ચૂકવવા માટે ગુરુ પૂર્ણિમાના અવસરે કરો આ ઉપાય, કર્જથી મળશે મુક્તિ
પૂર્વ અગ્નિવીરો માટે સારા સમાચાર, SSBમાં મળશે 50 ટકા અનામત, પરીક્ષા વિના સીધી એન્ટ્રી
પૂર્વ અગ્નિવીરો માટે સારા સમાચાર, SSBમાં મળશે 50 ટકા અનામત, પરીક્ષા વિના સીધી એન્ટ્રી
Guru Purnima: ગુરૂ પૂર્ણિમાના અવસરે કરો આ સિદ્ધ ઉપાય, ગુરૂ દોષ દૂર થવાની સાથે વ્યાપાર કરિયરમાં મળશે સફળ
Guru Purnima: ગુરૂ પૂર્ણિમાના અવસરે કરો આ સિદ્ધ ઉપાય, ગુરૂ દોષ દૂર થવાની સાથે વ્યાપાર કરિયરમાં મળશે સફળતા
ગુરુ પૂર્ણિમા 2026: 29 જુલાઈ પછી આ 5 રાશિઓનું ચમકશે ભાગ્ય! નોકરી-ધંધામાં થશે મોટી પ્રગતિ
ગુરુ પૂર્ણિમા 2026: 29 જુલાઈ પછી આ 5 રાશિઓનું ચમકશે ભાગ્ય! નોકરી-ધંધામાં થશે મોટી પ્રગતિ
Embed widget