શોધખોળ કરો

સુરેશ રૈનાએ ઘૂંટણ સર્જરી બાદ આપ્યું મોટું નિવેદન, કહી આ વાત, જાણો વિગતે

ડાબોડી બેટ્સેમેને સોશિયલ મીડિયા પર ભાવુક પોસ્ટ કરીને લખ્યું, ઈમાનદારીથી કહું તો બીજી વખત ઘૂંટણનું ઓપરેશન કરાવવાનો ફેંસલો મુશ્કેલ હતો. મને ખબર હતી કે આમ થવાથી થોડા મહિના હું ક્રિકેટથી દૂર થઈ જઈશ અને થોડા સપ્તાહ પહેલા હું આ માટે તૈયાર નહોતો.

એમસ્ટરડમઃ ભારતીય ક્રિકેટ ટીમમાંથી બહાર ચાલી રહેલા મિડલ ઓર્ડર બેટ્સમેન સુરેશ રૈનાએ તાજેતરમાં જ ઘૂંટણમાં બીજીવાર ઓપરેશન કરાવ્યું છે. જેને લઈ તેણે કહ્યું, ઘૂંટણનું ઓપરેશન કરાવવાનો ફેંસલો મુશ્કેલ હતો. મને કબર હતી કે આમ થવાથી થોડા મહિના સુદી હું ક્રિકેટથી દૂર થઈ જઈશ.
View this post on Instagram
 

👌👍

A post shared by Suresh Raina (@sureshraina3) on

ડાબોડી બેટ્સેમેને સોશિયલ મીડિયા પર ભાવુક પોસ્ટ કરીને લખ્યું, ઈમાનદારીથી કહું તો બીજી વખત ઘૂંટણનું ઓપરેશન કરાવવાનો ફેંસલો મુશ્કેલ હતો. મને ખબર હતી કે આમ થવાથી થોડા મહિના હું ક્રિકેટથી દૂર થઈ જઈશ અને થોડા સપ્તાહ પહેલા હું આ માટે તૈયાર નહોતો. મને આશા છે કે હું જલદી મારા પગ પર ઉબો થઈ જઈશ, મેદાન પર ઉતરીશ અને મારું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરીશ.
સુરેશ રૈનાએ ઘૂંટણ સર્જરી બાદ આપ્યું મોટું નિવેદન, કહી આ વાત, જાણો વિગતે રૈનાએ એમ પણ લખ્યું કે, મને આ સમસ્યા ઘણા સમય પહેલા શરૂ થઈ હતી. 2007માં મેં પ્રથમ વખત ઘૂંટણની સર્જરી કરાવી હતી અને બાદમાં હું મેદાન પર ઉતર્યો અને મારું સો ટકા યોગદાન આપ્યું હતું. આ માટે મારા ડોક્ટરો અને ટ્રેનરોનો આભાર. સુરેશ રૈનાએ ઘૂંટણ સર્જરી બાદ આપ્યું મોટું નિવેદન, કહી આ વાત, જાણો વિગતે ભારત તરફથી 18 ટેસ્ટ, 226 વન ડે અને 78 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમનારો રૈના 2018માં ઈંગ્લેન્ડ સામે અંતિમ વખત વન ડેમાં રમ્યો હતો.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

MI ની વધુ એક શરમજનક હાર, પ્લેઓફની રેસમાંથી લગભગ બહાર! ચેપોકમાં CSK એ 8 વિકેટથી ધૂળ ચટાડી
MI ની વધુ એક શરમજનક હાર, પ્લેઓફની રેસમાંથી લગભગ બહાર! ચેપોકમાં CSK એ 8 વિકેટથી ધૂળ ચટાડી
શું શુભમન ગિલ બન્યો નવો T20 કેપ્ટન અને સૂર્યાની થઈ છુટ્ટી? જાણો સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ દાવાનું અસલી સત્ય
શું શુભમન ગિલ બન્યો નવો T20 કેપ્ટન અને સૂર્યાની થઈ છુટ્ટી? જાણો સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ દાવાનું અસલી સત્ય
IPL 2027 માં આ 3 મોટી ટીમોના બદલાશે કેપ્ટન? સતત ખરાબ પ્રદર્શનથી મેનેજમેન્ટ ટેન્શનમાં!
IPL 2027 માં આ 3 મોટી ટીમોના બદલાશે કેપ્ટન? સતત ખરાબ પ્રદર્શનથી મેનેજમેન્ટ ટેન્શનમાં!
પગાર 15 કરોડથી વધુ, પરંતુ પ્રદર્શન 'ઝીરો'.... IPL 2026 માં ફ્લોપ રહ્યા આ 5 સ્ટાર્સ; જાણીલો નામ
પગાર 15 કરોડથી વધુ, પરંતુ પ્રદર્શન 'ઝીરો'.... IPL 2026 માં ફ્લોપ રહ્યા આ 5 સ્ટાર્સ; જાણીલો નામ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાટીલ મંત્ર 'હું નહીં,આપણે'
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસમાં 'રેસના ઘોડા' કોણ?,'બલિના બકરા' કોણ?
Hun To Bolish: હું તો બોલીશ : હેલ્મેટનો સગવડિયો નિયમ !
Morbi Politics: મોરબી જિલ્લા પંચાયતમાં ભાજપની જીત છતાં મોટો ઝટકો
Ambalal Patel Prediction: રાજ્યમાં ફરી કમોસમી વરસાદની અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટના આજીડેમમાં મોટી દુર્ઘટના: એક જ પરિવારના 4 લોકો ડૂબ્યા, પિતા-પુત્રો અને ભાણેજનો ભોગ લેવાયો
રાજકોટના આજીડેમમાં મોટી દુર્ઘટના: એક જ પરિવારના 4 લોકો ડૂબ્યા, પિતા-પુત્રો અને ભાણેજનો ભોગ લેવાયો
આગામી 48 કલાક સાચવજો! દેશમાં વાવાઝોડા, કરા અને વરસાદની આગાહી; જાણો ક્યાં-ક્યાં ખાબકશે મેઘરાજા
આગામી 48 કલાક સાચવજો! દેશમાં વાવાઝોડા, કરા અને વરસાદની આગાહી; જાણો ક્યાં-ક્યાં ખાબકશે મેઘરાજા
MI ની વધુ એક શરમજનક હાર, પ્લેઓફની રેસમાંથી લગભગ બહાર! ચેપોકમાં CSK એ 8 વિકેટથી ધૂળ ચટાડી
MI ની વધુ એક શરમજનક હાર, પ્લેઓફની રેસમાંથી લગભગ બહાર! ચેપોકમાં CSK એ 8 વિકેટથી ધૂળ ચટાડી
બંગાળ ચૂંટણી 2026: 4 મેના રોજ માત્ર 293 બેઠકોના જ પરિણામ આવશે, જાણો ફાલ્ટા બેઠક પર કેમ ફરીથી યોજાશે મતદાન?
બંગાળ ચૂંટણી 2026: 4 મેના રોજ માત્ર 293 બેઠકોના જ પરિણામ આવશે, જાણો ફાલ્ટા બેઠક પર કેમ ફરીથી યોજાશે મતદાન?
દક્ષિણ ગુજરાતમાં રોકાણનો વરસાદ! સુરત સમિટમાં ₹3,53,306 કરોડના MoU, 2.82 લાખ યુવાનો માટે ખુલશે નોકરીના દ્વાર
દક્ષિણ ગુજરાતમાં રોકાણનો વરસાદ! સુરત સમિટમાં ₹3,53,306 કરોડના MoU, 2.82 લાખ યુવાનો માટે ખુલશે નોકરીના દ્વાર
ગુજરાત બોર્ડનું 2026-27 નું નવું કેલેન્ડર જાહેર! ધોરણ 10-12 ની બોર્ડની પરીક્ષાઓ વહેલી લેવાશે, જાણો રજાઓની વિગત
ગુજરાત બોર્ડનું 2026-27 નું નવું કેલેન્ડર જાહેર! ધોરણ 10-12 ની બોર્ડની પરીક્ષાઓ વહેલી લેવાશે, જાણો રજાઓની વિગત
બંગાળમાં મમતાનો મોટો ધડાકો: ‘અમે 200 થી વધુ બેઠકો જીતીશું’, એક્ઝિટ પોલ તો માત્ર...
બંગાળમાં મમતાનો મોટો ધડાકો: ‘અમે 200 થી વધુ બેઠકો જીતીશું’, એક્ઝિટ પોલ તો માત્ર...
શું શુભમન ગિલ બન્યો નવો T20 કેપ્ટન અને સૂર્યાની થઈ છુટ્ટી? જાણો સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ દાવાનું અસલી સત્ય
શું શુભમન ગિલ બન્યો નવો T20 કેપ્ટન અને સૂર્યાની થઈ છુટ્ટી? જાણો સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ દાવાનું અસલી સત્ય
Embed widget