શોધખોળ કરો

IND vs ENG 3rd ODI: આજની મેચમાંથી કેપ્ટન કોહલી આ બે ખેલાડીઓને ટીમમાંથી કરી દેશે બહાર, જાણો વિગતે

ઉલ્લેખનીય છે કે, બીજી વન ડેમાં પ્રવાસી ટીમે(England Tour of India 2021) ભારતીય ટીમને 6 વિકેટથી હાર આપી હતી. ભારતે મેચ (Team India) જીતવા આપેલા 337 રનના ટાર્ગેટને ઈંગ્લેન્ડે 43.3 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને હાંસલ કર્યો હતો. ઈંગ્લેન્ડના ઓપનરોએ પ્રથમ વિકેટ માટે 110 રનની પાર્ટનરશિપ કરી જીતનો પાયો નાંખ્યો હતો. 

India vs England 3rd ODI: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે ત્રીજી અને અંતિમે વનડે મેચ (ODI) રમાશે. ત્રણ મેચોની વનડે સીરીઝમાં બન્ને ટીમો હાલ 1-1ની બરાબરી પર છે. ભારતીય ટીમે પ્રથમ મેચ જીતી હતી અને બીજી વનડેમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ત્રણ મેચોની વનડે સીરીઝ મહારાષ્ટ્ર ક્રિકેટ એસોશિએશન સ્ટેડિયમ પુણેમાં રમાઇ રહી છે. બીજી વનડેમાં હાર બાદ આજની ફાઇનલ (Final ODI) વનડે જીતવા માટે કેપ્ટન કોહલી (Team india) ટીમ ઇન્ડિયામાં બે મોટા ફેરફાર કરી શકે છે. જાણો કોનુ કોનુ કપાઇ શકે છે પત્તુ.....

બે મોટા ફેરફાર થઇ શકે છે ટીમ ઇન્ડિયામાં....
બીજી વનડેમાં મળેલી કારમી હાર બાદ કેપ્ટન કોહલી (Virat Kohli) બૉલિંગ લાઇન અપને મજબૂત કરવા પર ભાર મુકી શકે છે. રિપોર્ટ છે કે સ્પીનર કુલદીપ યાદવ અને ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યાને ટીમમાંથી બહાર કરી દેવામાં આવી શકે છે. સ્પિનર કુલદીપ (kuldeep yadav) યાદવ અને કૃણાલ પંડ્યા(krunal pandya)ને ખૂબ ધુલાઈ થઈ હતી. બંનેએ બીજી મેચમાં કુલ 16 ઓવર ફેંકી હતી, જેમાં તેણે 156 રન આપ્યા હતા. આવી સ્થિતિમાં કેપ્ટન વિરાટ કોહલી( Virat kohli) આ બંનેની જગ્યાએ યુઝવેન્દ્ર ચહલ અને વોશિંગ્ટન સુંદરને તક આપી શકે છે.

36 વર્ષની બાદશાહત કાયમ રાખવા માંગશે ટીમ ઈન્ડિયા 
વનડે ક્રિકેટમાં ઈંગ્લેન્ડ (England) વિરુદ્ધ ઘરમાં ટીમ ઈન્ડિયા (Team India)નું પલડુ ભારે રહ્યું છે. ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ વિરુદ્ધ ઘરઆંગણે છેલ્લા 36 વર્ષમાં એક પણ દ્વિપક્ષીય વનડે સીરિઝમાં હાર્યું નથી. એવામાં ભારતીય ટીમ (Team India) 36 વર્ષની પોતાની બાદશાહત કાયમ રાખવા માંગશે. 

ઉલ્લેખનીય છે કે, બીજી વન ડેમાં પ્રવાસી ટીમે(England Tour of India 2021) ભારતીય ટીમને 6 વિકેટથી હાર આપી હતી. ભારતે મેચ (Team India) જીતવા આપેલા 337 રનના ટાર્ગેટને ઈંગ્લેન્ડે 43.3 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને હાંસલ કર્યો હતો. ઈંગ્લેન્ડના ઓપનરોએ પ્રથમ વિકેટ માટે 110 રનની પાર્ટનરશિપ કરી જીતનો પાયો નાંખ્યો હતો. 

ભારતીય ટીમ-વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઈસ કેપ્ટન), શિખર ધવન,  રિષપ પંત,  કેએલ રાહુલ (વિકેટકીપર),  સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, યુઝવેન્દ્ર ચહલ, વોશિંગટન સુંદર, ટી નટરાજન, ભુવનેશ્વર કુમાર, સિદ્ધ કૃષ્ણા, શાર્દુલ ઠાકુર અને કુલદીપ યાદવ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વૈભવ સૂર્યવંશીના બેટમાં ખરેખર AI ચિપ છે? વિવાદ પર રાજસ્થાનના ઓપનરે આપ્યો જવાબ
વૈભવ સૂર્યવંશીના બેટમાં ખરેખર AI ચિપ છે? વિવાદ પર રાજસ્થાનના ઓપનરે આપ્યો જવાબ
MI vs SRH: આજે થશે રોહિત શર્માની વાપસી, મુંબઈ-હૈદરાબાદ મેચ પહેલા જાણો લેટેસ્ટ અપડેટ 
MI vs SRH: આજે થશે રોહિત શર્માની વાપસી, મુંબઈ-હૈદરાબાદ મેચ પહેલા જાણો લેટેસ્ટ અપડેટ 
MI vs SRH Pitch Report: મુંબઈ-હૈદરાબાદ વચ્ચે મુકાબલો, જાણો હેડ ટૂ હેડ અને સંભવિત પ્લેઈંગ ઈલેવન 
MI vs SRH Pitch Report: મુંબઈ-હૈદરાબાદ વચ્ચે મુકાબલો, જાણો હેડ ટૂ હેડ અને સંભવિત પ્લેઈંગ ઈલેવન 
કોહલી અને ગેઇલ ઓપનર, MS ધોની કેપ્ટન; આ દિગ્ગજ ખેલાડીએ પસંદ કરી ઓલ-ટાઇમ બેસ્ટ IPL પ્લેઇંગ-11
કોહલી અને ગેઇલ ઓપનર, MS ધોની કેપ્ટન; આ દિગ્ગજ ખેલાડીએ પસંદ કરી ઓલ-ટાઇમ બેસ્ટ IPL પ્લેઇંગ-11

વિડિઓઝ

Ahmedabad | અમદાવાદના હીરાવાડી વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક
Rajkot | રાજકોટમાં સિટી બસે સ્કૂલવાનને મારી ટક્કર, બાળકોને સામાન્ય ઈજા
Mehsana | મહેસાણાના કડીમાં ચાલુ કારમાં લાગી આગ
બાબા વિશ્વનાથના દરબારમાં PM, ગંગા એક્સપ્રેસ વેનું કરશે ઉદ્ધાટન
Local Body Election Result 2026 : 33 જિલ્લા પંચાયતોમાં ભાજપનો ભગવો લહેરાયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પ્રધાનમંત્રી મોદીએ કર્યું ગંગા એક્સપ્રેસવેનું ઉદ્ધાટન, ઈમરજન્સીમાં ઉતરી શકશે સેનાના એરક્રાફ્ટ
પ્રધાનમંત્રી મોદીએ કર્યું ગંગા એક્સપ્રેસવેનું ઉદ્ધાટન, ઈમરજન્સીમાં ઉતરી શકશે સેનાના એરક્રાફ્ટ
GPSSB ભરતી 2026: ક્લાર્ક અને હેલ્થ વર્કરની 2500થી વધુ જગ્યાઓ જાહેર, જાણો અરજીની રીત
GPSSB ભરતી 2026: ક્લાર્ક અને હેલ્થ વર્કરની 2500થી વધુ જગ્યાઓ જાહેર, જાણો અરજીની રીત
RMC Mayor: રાજકોટ મહાનગરપાલિકામાં મેયર પદની રેસમાં આ ચાર કોર્પોરેટરો, જાણો નામ 
RMC Mayor: રાજકોટ મહાનગરપાલિકામાં મેયર પદની રેસમાં આ ચાર કોર્પોરેટરો, જાણો નામ 
વૈભવ સૂર્યવંશીના બેટમાં ખરેખર AI ચિપ છે? વિવાદ પર રાજસ્થાનના ઓપનરે આપ્યો જવાબ
વૈભવ સૂર્યવંશીના બેટમાં ખરેખર AI ચિપ છે? વિવાદ પર રાજસ્થાનના ઓપનરે આપ્યો જવાબ
EPFOની મોટી જાહેરાત: ATMથી ઉપાડી શકાશે PF, પેન્શન 7.5 ગણું વધવાની શક્યતા!
EPFOની મોટી જાહેરાત: ATMથી ઉપાડી શકાશે PF, પેન્શન 7.5 ગણું વધવાની શક્યતા!
બંગાળમાં 1 વાગ્યા સુધીમાં 61% મતદાન,સયાની ઘોષે કેન્દ્ર સરકાર પર કર્યા પ્રહારો
બંગાળમાં 1 વાગ્યા સુધીમાં 61% મતદાન,સયાની ઘોષે કેન્દ્ર સરકાર પર કર્યા પ્રહારો
Gujarat Weather Update: રાજ્યમાં હજુ ગરમી વધશે કે કમોસમી વરસાદની શક્યતા? જાણો વેધર અપડેટ્સ
Gujarat Weather Update: રાજ્યમાં હજુ ગરમી વધશે કે કમોસમી વરસાદની શક્યતા? જાણો વેધર અપડેટ્સ
હવે OTP વગર નહીં મળે LPG સિલિન્ડર! 1 મેથી લાગુ થઈ રહ્યા છે નવા નિયમ, જાણો શું બદલાશે?
હવે OTP વગર નહીં મળે LPG સિલિન્ડર! 1 મેથી લાગુ થઈ રહ્યા છે નવા નિયમ, જાણો શું બદલાશે?
Embed widget