શોધખોળ કરો

ન્યૂઝીલેન્ડ સામે ભારતીય ટીમમાં થઇ શકે છે મોટા ફેરફાર, આ બે ખેલાડીઓનુ કપાશે પત્તુ, જાણો વિગતે

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની લીગ મેચ વરસાદના કારણે ધોવાઇ ગઇ હતી, જોકે પ્રેક્ટિસ મેચમાં કિવી ટીમે ટીમ ઇન્ડિયાને કારમી હાર આપી હતી

નવી દિલ્હીઃ આજે માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ મેદાનમાં ટીમ ઇન્ડિયા સેમિ ફાઇનલ મુકબલમાં કિવી ટીમ સામે ટકરાશે. બન્ને ટીમોનો સફર શરૂઆતમાં સારો રહ્યો જોકે બાદમાં કિવી ટીમ લથડી અને ટીમ ઇન્ડિયાએ રિધમ જાળવી રાખી હતી. પૉઇન્ટ ટેબલમાં ટીમ ઇન્ડિયા એક નંબર અને કિવી ટીમ ચાર નંબર પર છે. રિપોર્ટ છે કે ટીમ ઇન્ડિયામાં ફેરફાર થઇ શકે છે. ન્યૂઝીલેન્ડ સામે ભારતીય ટીમમાં થઇ શકે છે મોટા ફેરફાર, આ બે ખેલાડીઓનુ કપાશે પત્તુ, જાણો વિગતે ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં ભારતીયી ટીમમાં બે મોટા ફેરફારો થઇ શકે છે. રિપોર્ટ અનુસાર, કુલદીપ યાદવ અને ભુવનેશ્વર કુમારને બહાર રાખવામાં આવી શકે છે, તેમની જગ્યાએ યુજવેન્દ્ર ચહલ અને મોહમ્મદ શમીને ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે. જોકે, જાડેજાને પણ સ્થાન આપવામાં આવે તેવી સંભાવનાઓ છે. ન્યૂઝીલેન્ડ સામે ભારતીય ટીમમાં થઇ શકે છે મોટા ફેરફાર, આ બે ખેલાડીઓનુ કપાશે પત્તુ, જાણો વિગતે ઉલ્લેખનીય છે કે, ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની લીગ મેચ વરસાદના કારણે ધોવાઇ ગઇ હતી, જોકે પ્રેક્ટિસ મેચમાં કિવી ટીમે ટીમ ઇન્ડિયાને કારમી હાર આપી હતી. હવે બન્ને ટીમ ફરી એકવખત સેમિ ફાઇનલમાં આમને સામને થઇ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
લોર્ડ્સમાં ભારતની હારના 2 મોટા કારણો, ગંભીરના એક નિર્ણયે જીતેલી મેચ છીનવી લીધી
લોર્ડ્સમાં ભારતની હારના 2 મોટા કારણો, ગંભીરના એક નિર્ણયે જીતેલી મેચ છીનવી લીધી
નિવૃત્તિના અહેવાલો અંગે રોહિત શર્માની પહેલી પ્રતિક્રિયા, લોર્ડ્સ મેચ બાદ કહ્યું- 'હું નિરાશ છું...'
નિવૃત્તિના અહેવાલો અંગે રોહિત શર્માની પહેલી પ્રતિક્રિયા, લોર્ડ્સ મેચ બાદ કહ્યું- 'હું નિરાશ છું...'

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનને હાઈકોર્ટની ફટકાર
Hun To Bolish : હું તો બોલીશ : નર્કમાં પહોંચ્યો નરાધમ
Hun To Bolish : હું તો બોલીશ : અમદાવાદમાં ક્યાં છુપાયો દીપડો ?
Mansukh Vasava Statement: સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર
Leopard In Ahmedabad: ઘૂમામાં દીપડા મુદ્દે અત્યારના મોટા સમાચાર, DCF મિનલ જાનીનો સૌથી મોટો દાવો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
Embed widget