શોધખોળ કરો

2011 WC ફાઈનલમાં યુવરાજ કરતાં વહેલા બેટિંગમાં કેમ ઉતર્યો’તો ધોની, સહેવાગે કર્યો ખુલાસો

1/5
 આ ઘટનાને યાદ કરતાં સહેવાગે કહ્યું કે સચિનના કહેવા પર જ કોહલી આઉટ થવા પર ધોની મેદાન પર ગયો અને ટુર્નામેન્ટના હીરો યુવરાજસિંહને નીચેના ક્રમે બેટિંગ કરવા ઉતાર્યો હતો. બાદમાં જે બન્યું તે દુનિયા સામે છે.
આ ઘટનાને યાદ કરતાં સહેવાગે કહ્યું કે સચિનના કહેવા પર જ કોહલી આઉટ થવા પર ધોની મેદાન પર ગયો અને ટુર્નામેન્ટના હીરો યુવરાજસિંહને નીચેના ક્રમે બેટિંગ કરવા ઉતાર્યો હતો. બાદમાં જે બન્યું તે દુનિયા સામે છે.
2/5
સહેવાગે જણાવ્યું હતું કે હું અને સચિન એક રૂમમાં બેઠા હતા તે દરમિયાન ધોની અંદર આવ્યો હતો. આ સમયે મેદાન પર કોહલી અને ગંભીરની જોડી બેટિંગ કરતી હતી. બાદમાં સચિને ધોનીને કહ્યું કે જો ડાબોડી બેટ્સમેન આઉટ થાય તો ડાબોડી અને જમણેરી બેટ્સમેન આઉટ થાય તો જમણેરી બેટ઼સમેન મેદાનમાં ઉતરશે.
સહેવાગે જણાવ્યું હતું કે હું અને સચિન એક રૂમમાં બેઠા હતા તે દરમિયાન ધોની અંદર આવ્યો હતો. આ સમયે મેદાન પર કોહલી અને ગંભીરની જોડી બેટિંગ કરતી હતી. બાદમાં સચિને ધોનીને કહ્યું કે જો ડાબોડી બેટ્સમેન આઉટ થાય તો ડાબોડી અને જમણેરી બેટ્સમેન આઉટ થાય તો જમણેરી બેટ઼સમેન મેદાનમાં ઉતરશે.
3/5
 જોકે હવે વર્લ્ડકપના સાત વર્ષ બાદ વિરેન્દ્ર સહેવાગે ખુલાસો કર્યો હતો કે કેમ ધોની યુવરાજસિંહ કરતા વહેલા બેટિંગમાં આવ્યો હતો અને ધોનીને ઉપર મોકલવાનો નિર્ણય કોણે લીધો હતો. સહેવાગે કહ્યું હતું કે, પોતે બેટિંગમાં જશે તે નિર્ણય ધોની કે ગેરી કર્સ્ટનનો નહોતો પરંતુ સચિન તેડુંલકરનો હતો.
જોકે હવે વર્લ્ડકપના સાત વર્ષ બાદ વિરેન્દ્ર સહેવાગે ખુલાસો કર્યો હતો કે કેમ ધોની યુવરાજસિંહ કરતા વહેલા બેટિંગમાં આવ્યો હતો અને ધોનીને ઉપર મોકલવાનો નિર્ણય કોણે લીધો હતો. સહેવાગે કહ્યું હતું કે, પોતે બેટિંગમાં જશે તે નિર્ણય ધોની કે ગેરી કર્સ્ટનનો નહોતો પરંતુ સચિન તેડુંલકરનો હતો.
4/5
 2011ની વર્લ્ડકપની ફાઇનલમાં શાનદાર ફોર્મમાં રહેલા યુવરાજસિંહના બદલે પોતે બેટિંગમાં ઉપર આવવાને લઇને કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની પર અનેક સવાલો ઉઠ્યા હતા. જોકે, ધોનીએ મેચ વિનિંગ ઇનિંગ રમતા ભારતને વર્લ્ડકપ અપાવ્યો હતો.
2011ની વર્લ્ડકપની ફાઇનલમાં શાનદાર ફોર્મમાં રહેલા યુવરાજસિંહના બદલે પોતે બેટિંગમાં ઉપર આવવાને લઇને કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની પર અનેક સવાલો ઉઠ્યા હતા. જોકે, ધોનીએ મેચ વિનિંગ ઇનિંગ રમતા ભારતને વર્લ્ડકપ અપાવ્યો હતો.
5/5
નવી દિલ્હીઃ વીરેન્દ્ર સેહવાગ ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકરને મોટેભાગે ગોડજી કહે છે. આ વખતે સેહવાગે માસ્ટર બ્લાસ્ટરને રામ ગણાવ્યા છે, જ્યારે ખુદને ગદાધારી હનુમાન કહ્યા છે. તેણે સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરી છે, જેમાં તે અને સચિન એક સાથે જોવા મળી રહ્યા છે. વિક્રમ સાઠેના ચર્ચિત શો What The Duckમાં પહોંચેલા વિરેન્દ્ર સહેવાગ અને સચિન તેડુંલકરે વર્લ્ડકપની ફાઇનલને લઇને અનેક ખુલાસાઓ કર્યા હતા.
નવી દિલ્હીઃ વીરેન્દ્ર સેહવાગ ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકરને મોટેભાગે ગોડજી કહે છે. આ વખતે સેહવાગે માસ્ટર બ્લાસ્ટરને રામ ગણાવ્યા છે, જ્યારે ખુદને ગદાધારી હનુમાન કહ્યા છે. તેણે સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરી છે, જેમાં તે અને સચિન એક સાથે જોવા મળી રહ્યા છે. વિક્રમ સાઠેના ચર્ચિત શો What The Duckમાં પહોંચેલા વિરેન્દ્ર સહેવાગ અને સચિન તેડુંલકરે વર્લ્ડકપની ફાઇનલને લઇને અનેક ખુલાસાઓ કર્યા હતા.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, સાંજે મુંબઇમાં વિજય સરઘસ
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, સાંજે મુંબઇમાં વિજય સરઘસ
Gujarat Rain Forecast:  ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ
Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ
Anant-Radhika Wedding: અનંત અંબાણી- રાધિકા મર્ચન્ટના ગ્રાન્ડ વેડિંગમાં પરફોર્મ કરશે આ ઇન્ટરનેશનલ સ્ટાર્સ
Anant-Radhika Wedding: અનંત અંબાણી- રાધિકા મર્ચન્ટના ગ્રાન્ડ વેડિંગમાં પરફોર્મ કરશે આ ઇન્ટરનેશનલ સ્ટાર્સ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Today Rain Update | રાજ્યમાં આગામી 24 કલાક પડશે ગાજવીજ સાથે ભારે વરસાદBanaskantha | ખેતરમાં પાળ તૂટી જતા ખેડૂતો જાતે ચાલુ વરસાદે આડા પડી ગયા અને બનાવ્યો પાળોMehsana Rain| કડીમાં ખાબક્યો બે કલાકમાં સવા બે ઈંચ વરસાદ, જુઓ વીડિયોમાંPorbandar| બે વર્ષ પહેલા બનાવાયેલી સરોવરની પાળ તૂટતા થયા આવા હાલ, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, સાંજે મુંબઇમાં વિજય સરઘસ
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, સાંજે મુંબઇમાં વિજય સરઘસ
Gujarat Rain Forecast:  ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ
Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ
Anant-Radhika Wedding: અનંત અંબાણી- રાધિકા મર્ચન્ટના ગ્રાન્ડ વેડિંગમાં પરફોર્મ કરશે આ ઇન્ટરનેશનલ સ્ટાર્સ
Anant-Radhika Wedding: અનંત અંબાણી- રાધિકા મર્ચન્ટના ગ્રાન્ડ વેડિંગમાં પરફોર્મ કરશે આ ઇન્ટરનેશનલ સ્ટાર્સ
Ahmedabad: અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદ
Ahmedabad: અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદ
ક્યાંક પુર તો ક્યાંક કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદ પડશેઃ અંબાલાલ પટેલની આગાહી
ક્યાંક પુર તો ક્યાંક કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદ પડશેઃ અંબાલાલ પટેલની આગાહી
ખાલી પેટ લીંબુના પાણી સાથે ચિયા સીડ્સ મિક્સ કરીને પીઓ, અઠવાડિયામાં શરીરમાં દેખાવા લાગશે ફેરફાર
ખાલી પેટ લીંબુના પાણી સાથે ચિયા સીડ્સ મિક્સ કરીને પીઓ, અઠવાડિયામાં શરીરમાં દેખાવા લાગશે ફેરફાર
24,700 શિક્ષકોની ભરતીમાં TET 1 અને TET 2 ઉમેદવારો માટે મહત્વપૂર્ણ નિર્ણય, પ્રમાણપત્ર માન્યતા અંગે આ છે નિયમ?
24,700 શિક્ષકોની ભરતીમાં TET 1 અને TET 2 ઉમેદવારો માટે મહત્વપૂર્ણ નિર્ણય, પ્રમાણપત્ર માન્યતા અંગે આ છે નિયમ?
Embed widget