શોધખોળ કરો

શમીની ધારદાર બોલિંગ અને આ વાનગી વચ્ચે છે ખાસ કનેક્શન, રોહિત શર્માએ કર્યો મોટો ખુલાસો

રોહિતે કહ્યું કે, અમે ઇચ્છતા હતાં કે શમી અને ઇશાંત ફ્રેશ રહે, જેથી સ્પિનર્સ પર વધુ દબાણ ન આવે.

નવી દિલ્હીઃ એક ટેસ્ટ મેચની બન્ને ઇનિંગમાં સેન્ચુરી ફટકારીને આફ્રિકા વિરૂદ્ધ પ્રથમ ટેસ્ટમાં મેન ઓફ ધ મેચ બનેલ રોહિત શર્મએ ટીમને જીત અપાવવામાં મહત્ત્વનો ફાળો આપ્યો. પરંતુ રોહિત ઉપરાંત મોહમ્મદ શમીએ પણ પાંચ વિકેટ ઝડપીને ટીમની જીતમાં પોતાનું યોગદાન આપ્યું. રોહિતે મેચ બાદ પ્રેસ કોન્ફરન્સમાં શમીના વખાણ કરતાં તેના બિરયાની પ્રેમ વિશે પણ જણાવ્યું. રોહિતે કહ્યું કે, અમે ઇચ્છતા હતાં કે શમી અને ઇશાંત ફ્રેશ રહે, જેથી સ્પિનર્સ પર વધુ દબાણ ન આવે. અમે નિર્ણય લીધો હતો કે અમે ફાસ્ટ બોલરો પાસે બે કે ત્રણ ઓવરોનો સ્પેલ કરાવીશું. આપણે સૌકોઇ જાણીએ છીએ કે જ્યારે શમી ફ્રેશ હોય છે તે તે શું કરી શકે છે, સાથે જ થોડી બિરિયાની મળે ત્યારે પણ. શમીની ધારદાર બોલિંગ અને આ વાનગી વચ્ચે છે ખાસ કનેક્શન, રોહિત શર્માએ કર્યો મોટો ખુલાસો શમીએ કારકિર્દીમાં ચોથી વખત ઈનિંગમાં પાંચ કે વધુ વિકેટ ઝડપવાની સિદ્ધિ હાંસલ કરી હતી. જોકે તેનો મહત્વનો રેકોર્ડ એ છે કે, તેણે કારકિર્દીમાં ત્રીજી વખત ટેસ્ટની બીજી ઈનિંગમાં પાંચ કે વધુ વિકેટ ઝડપી હતી. તેણે કારકિર્દીની ૧૫ બીજી ઈનિંગમાં ૪૦ વિકેટ ઝડપી છે. છેલ્લા બે વર્ષમાં તે આવી સિદ્ધિ મેળવનારો વિશ્વનો એકમાત્ર બોલર છે. સાઉથ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટમાં કારકિર્દીની ૨૮મી ટેસ્ટમેચમાં પહેલી વખત ઓપનર તરીકે ઉતરેલા રોહિત શર્માએ પ્રથમ ઈનિંગમાં ૧૭૬ રન ફટકાર્યા હતા. તેણે બીજી ઈનિંગમાં ૧૨૭ રન ફટકારતાં નવો કીર્તિમાન સ્થાપિત કર્યો હતો. આ જ ટેસ્ટમાં ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ બીજી ઈનિંગમાં પાંચ વિકેટ ઝડપતાં ભારતન ૨૦૩ રનથી જીત અપાવી હતી. યોગાનુંયોગ એ છે કે, વર્ષ ૨૦૧૩માં વિન્ડિઝ સામે રોહિત શર્મા કારકિર્દીની સૌપ્રથમ ટેસ્ટ મેચ રમા ઉતર્યો ત્યારે તેણે પ્રથમ ઈનિંગમાં ૧૭૭ રન ફટકાર્યા હતા. તે ટેસ્ટમાં પણ મોહમ્મદ શમીએ બીજી ઈનિંગમાં પાંચ વિકેટ ઝડપી હતી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Mukesh Ambaniની દિવાળી ગિફ્ટ! ફક્ત 13,000 રૂપિયા આપીને ઘરે લઇ જઇ શકો છો iPhone 16, જાણો સ્કીમ
Mukesh Ambaniની દિવાળી ગિફ્ટ! ફક્ત 13,000 રૂપિયા આપીને ઘરે લઇ જઇ શકો છો iPhone 16, જાણો સ્કીમ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Israel Hezbollah War: ઈરાને ઈઝરાયેલ પર કર્યો મોટો હુમલો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયાHun To Bolish | હું તો બોલીશ |  શિક્ષક કે રાક્ષસ?Hun To Bolish | હું તો બોલીશ | ખાડા ગણી લો અને ગરબા રમી લોBanasknatha News | બનાસકાંઠાના ચાર તાલુકા માટે સરકારની મોટી જાહેરાત, 1 હજાર 56 કરોડની પાઈપ લાઈન યોજનાને આપી મંજૂરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Mukesh Ambaniની દિવાળી ગિફ્ટ! ફક્ત 13,000 રૂપિયા આપીને ઘરે લઇ જઇ શકો છો iPhone 16, જાણો સ્કીમ
Mukesh Ambaniની દિવાળી ગિફ્ટ! ફક્ત 13,000 રૂપિયા આપીને ઘરે લઇ જઇ શકો છો iPhone 16, જાણો સ્કીમ
બાબર આઝમે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટનપદેથી આપ્યું રાજીનામું, સોશિયલ મીડિયા પર કરી જાહેરાત
બાબર આઝમે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટનપદેથી આપ્યું રાજીનામું, સોશિયલ મીડિયા પર કરી જાહેરાત
Virat Kohli: વિરાટ કોહલીએ ફરી બતાવી દરિયાદિલી, નિવૃત થઇ રહેલા બાંગ્લાદેશના દિગ્ગજને ગિફ્ટમાં આપ્યું બેટ
Virat Kohli: વિરાટ કોહલીએ ફરી બતાવી દરિયાદિલી, નિવૃત થઇ રહેલા બાંગ્લાદેશના દિગ્ગજને ગિફ્ટમાં આપ્યું બેટ
Tim Southee: ભારત આવતા અગાઉ ન્યૂઝીલેન્ડે બદલ્યો કેપ્ટન, શ્રીલંકા સામે હાર બાદ સાઉથીએ આપ્યું રાજીનામું
Tim Southee: ભારત આવતા અગાઉ ન્યૂઝીલેન્ડે બદલ્યો કેપ્ટન, શ્રીલંકા સામે હાર બાદ સાઉથીએ આપ્યું રાજીનામું
Mahatma Gandhi: ગાંધીને દુનિયા માને છે મહાત્મા, પણ આંબેડકરના શું હતા વિચારો?
Mahatma Gandhi: ગાંધીને દુનિયા માને છે મહાત્મા, પણ આંબેડકરના શું હતા વિચારો?
Embed widget