શોધખોળ કરો

‘હવે ધોનીનો ટીમની બહાર જવાનો સમય આવી ગયો’: MS ધોનીના સંન્યાસને લઈને સામે આવી મોટી વાતો, જાણો વિગત

જાણીતા અંગ્રેજી અખબારે બીસીસીઆઈ સાથે જોડાયેલા સૂત્રના હવાલાથી જણાવ્યું હતું કે, સમગ્ર વર્લ્ડ કપમાં ધોનીની ધીમી બેટિંગને જોતાં મુખ્ય સિલેક્ટર એમ.એસ.કે.પ્રસાદ ટૂંક સમયમાં તેની સાથે વાત કરશે.

નવી દિલ્હી: ન્યૂઝીલેન્ડ સામે ઈંગ્લેન્ડની ટીમે વિજય મેળવીને વર્લ્ડ કપ મેળવ્યો હતો. ત્યારે છેલ્લા કેટલાય દિવસોથી મહેન્દ્રસિંહ ધોનીના સંન્યાસને લઈને અટકળો ચાલી રહી છે. પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની ભલે હાલ સંન્યાસને લઈને કંઈ વિચારતો ન હોય પરંતુ એ વાતના પૂરા સંકેત મળવાના શરૂ થઈ ગયા છે કે, હવે ધોનીની કારકિર્દી લગભગ ખતમ થઈ ચૂકી છે. ‘હવે ધોનીનો ટીમની બહાર જવાનો સમય આવી ગયો’: MS ધોનીના સંન્યાસને લઈને સામે આવી મોટી વાતો, જાણો વિગત આ વખતના વર્લ્ડ કપમાં મહેન્દ્રસિંહ ધોનીની બેટિંગને લઈ ઘણી ટીકાઓ પણ થઈ હતી. સેમીફાઈનલમાં જે રીતે ધોનીએ ધીમી ઈનિંગ રમી તેનાથી તેની બેટિંગ પર સવાલ ઊઠી રહ્યા છે. ઈંગ્લેન્ડની સાથે રમાયેલી સેમીફાઈનલમાં ધોનીએ 31 બોલમાં 42 રન કર્યાં હતા. ધોનીએ ઈનિંગની શરૂઆત ઘણી ધીમી કરી હતી. તેણે છેલ્લી ઓવરમાં કેટલાંક જોરદાર ફટકાર્યા હતા પરંતુ ત્યાં સુધી ઘણું મોડું થઈ ગયું હતું. ‘હવે ધોનીનો ટીમની બહાર જવાનો સમય આવી ગયો’: MS ધોનીના સંન્યાસને લઈને સામે આવી મોટી વાતો, જાણો વિગત જાણીતા અંગ્રેજી અખબારે બીસીસીઆઈ સાથે જોડાયેલા સૂત્રના હવાલાથી જણાવ્યું હતું કે, સમગ્ર વર્લ્ડ કપમાં ધોનીની ધીમી બેટિંગને જોતાં મુખ્ય સિલેક્ટર એમ.એસ.કે.પ્રસાદ ટૂંક સમયમાં તેની સાથે વાત કરશે. જોકે તેઓએ ઈશારામાં એવો સંકેત આપી દીધો છે કે, હવે ધોનીનો ટીમની બહાર જવાનો સમય આવી ગયો છે. ‘હવે ધોનીનો ટીમની બહાર જવાનો સમય આવી ગયો’: MS ધોનીના સંન્યાસને લઈને સામે આવી મોટી વાતો, જાણો વિગત અખબારને બીસીસીઆઈ સાથે જોડાયેલા સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું છે કે, અમે (બોર્ડ અધિકારી) એ વાતથી હેરાન છીએ કે ધોનીએ હજુ સુધી આવું કેમ કર્યું નથી. ઋષભ પંત જેવા યુવા ખેલાડી તેનું સ્થાન લેવાની રાહ જોઈ રહ્યા છે. ‘હવે ધોનીનો ટીમની બહાર જવાનો સમય આવી ગયો’: MS ધોનીના સંન્યાસને લઈને સામે આવી મોટી વાતો, જાણો વિગત જેમ કે અમે વર્લ્ડ કપમાં જોયું ધોની હવે આક્રમક બેટિંગ કરી શકતો નથી. નંબર-6 કે 7 પર ઉતરવાં છતાં પણ તે સ્કોરબોર્ડને આગળ વધારવામાં સતત સંઘર્ષ કરી રહ્યો છે. જે ટીમ માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. ‘હવે ધોનીનો ટીમની બહાર જવાનો સમય આવી ગયો’: MS ધોનીના સંન્યાસને લઈને સામે આવી મોટી વાતો, જાણો વિગત તેઓએ જણાવ્યું હતું કે, ધોનીની ધીમી બેટિંગને જોતાં વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસે ધોનીને બહાર કરવામાં આવ્યો છે. તેઓએ કહ્યું હતું કે, મને લાગે છે કે 2020ની ટી-20 વર્લ્ડ કપમાં સિલેક્ટર્સ તેને ટીમમાં સામેલ કરશે. એવામાં એ યોગ્ય સમય છે કે, ધોની આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી જાતે સંન્યાસ લઈ લે. ‘હવે ધોનીનો ટીમની બહાર જવાનો સમય આવી ગયો’: MS ધોનીના સંન્યાસને લઈને સામે આવી મોટી વાતો, જાણો વિગત જોકે, આ પહેલા અહેવાલ આવ્યા હતાં કે, ધોની અને સિલેક્ટર્સની વચ્ચે વર્લ્ડ કપ બાદ સંન્યાસને લઈ કોઈ વાત થઈ નથી. તેઓએ કહ્યું હતું કે, અમે તેનું ધ્યાન ભટકાવવા માંગતા નથી. અમે ઈચ્છતા હતા કે ધોની વર્લ્ડ કપ પર પોતાનું ધ્યાન કેન્દ્રીત કરે. ‘હવે ધોનીનો ટીમની બહાર જવાનો સમય આવી ગયો’: MS ધોનીના સંન્યાસને લઈને સામે આવી મોટી વાતો, જાણો વિગત પરંતુ હવે સમય આવી ગયો છે કે, તેને કોઈ નિર્ણય લેવો જોઈએ. તેઓએ કહ્યું હતું કે, ધોનીની પાસે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં હાંસલ કરવા માટે હવે કંઈ બચ્યું નથી. ધોનીને જે કંઈ પણ મેળવવાનું હતું તે મેળવી ચૂક્યો છે તેથી તેણે નવા ખેલાડીઓને તક આપવી જોઈએ.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

INDW vs BANW: ભારતે બાંગ્લાદેશને 5 વિકેટથી હરાવ્યું, T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની સેમિફાઈનલની આશા જીવંત 
INDW vs BANW: ભારતે બાંગ્લાદેશને 5 વિકેટથી હરાવ્યું, T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની સેમિફાઈનલની આશા જીવંત 
IND vs IRE: ભારત-આયર્લેન્ડ T20 સિરીઝના સમયમાં થયો ફેરફાર, જાણો હવે કેટલા વાગ્યે શરૂ થશે મેચ
IND vs IRE: ભારત-આયર્લેન્ડ T20 સિરીઝના સમયમાં થયો ફેરફાર, જાણો હવે કેટલા વાગ્યે શરૂ થશે મેચ
IND Vs IRE 2026: તો શું વૈભવ સૂર્યવંશી પોતાની ડેબ્યૂ મેચ નહીં રમી શકે? આવી હશે ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ 11
IND Vs IRE 2026: તો શું વૈભવ સૂર્યવંશી પોતાની ડેબ્યૂ મેચ નહીં રમી શકે? આવી હશે ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ 11
15 વર્ષના વૈભવ સૂર્યવંશી માટે અલગ હશે ડ્રેસિંગ રૂમ, ઈગ્લેન્ડ પ્રવાસ પર ICCનો ખાસ નિયમ
15 વર્ષના વૈભવ સૂર્યવંશી માટે અલગ હશે ડ્રેસિંગ રૂમ, ઈગ્લેન્ડ પ્રવાસ પર ICCનો ખાસ નિયમ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેફામ બુલેટ સવાર
Hun To Bolish : હું તો બોલીશ : નવા શાસનમાં બબાલ યથાવત
Hun To Bolish : હું તો બોલીશ : સિંગરનો પ્રેમ, વિવાદનો તાલ
Rajkot News : આલ્ફા નવોદય સૈનિક સ્કૂલની બેદરકારીથી વિદ્યાર્થિનીના મોતનો આરોપ
Gujarat Rain Forecast : ગુજરાતમાં હળવા વરસાદની આગાહી , ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
LPG Supply: સરકારે LPG પુરવઠા પરના તમામ નિયંત્રણો હટાવ્યા, જાણો શું થશે ફાયદો 
LPG Supply: સરકારે LPG પુરવઠા પરના તમામ નિયંત્રણો હટાવ્યા, જાણો શું થશે ફાયદો 
INDW vs BANW: ભારતે બાંગ્લાદેશને 5 વિકેટથી હરાવ્યું, T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની સેમિફાઈનલની આશા જીવંત 
INDW vs BANW: ભારતે બાંગ્લાદેશને 5 વિકેટથી હરાવ્યું, T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની સેમિફાઈનલની આશા જીવંત 
વિદેશ જવું મોંઘુ થશે, સરકારે પાસપોર્ટ ફીમાં કર્યો વધારો, 1 જૂલાઈથી આપવા પડશે આટલા પૈસા  
વિદેશ જવું મોંઘુ થશે, સરકારે પાસપોર્ટ ફીમાં કર્યો વધારો, 1 જૂલાઈથી આપવા પડશે આટલા પૈસા  
Gujarat Rain: કાલે રાજ્યના આ જિલ્લાઓમાં તૂટી પડશે ધોધમાર વરસાદ, હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Gujarat Rain: કાલે રાજ્યના આ જિલ્લાઓમાં તૂટી પડશે ધોધમાર વરસાદ, હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Rain Alert: હવામાન પલટાયું, સાંજ સુધી ગુજરાતના આ વિસ્તારોમાં વાવાઝોડા સાથે વરસાદની ચેતવણી
Rain Alert: હવામાન પલટાયું, સાંજ સુધી ગુજરાતના આ વિસ્તારોમાં વાવાઝોડા સાથે વરસાદની ચેતવણી
PM મોદીને મળ્યા એમેઝોનના CEO એન્ડી જેસી, 2030 સુધી ભારતમાં 48 બિલિયન ડૉલરના રોકાણની કરી જાહેરાત
PM મોદીને મળ્યા એમેઝોનના CEO એન્ડી જેસી, 2030 સુધી ભારતમાં 48 બિલિયન ડૉલરના રોકાણની કરી જાહેરાત
ઓનલાઈન રેલવે ટિકિટ બુક કરતા સમયે ભૂલમાં ખોટી માહિતી આપી દિધી? જાણો કઈ રીતે ભૂલને સુધારશો  
ઓનલાઈન રેલવે ટિકિટ બુક કરતા સમયે ભૂલમાં ખોટી માહિતી આપી દિધી? જાણો કઈ રીતે ભૂલને સુધારશો  
જૂલાઈમાં સૂર્ય-શનિ સહિત 4 ગ્રહ બદલશે ચાલ, જાણો કઈ રાશિઓ માટે શુભ અને કોણે રહેવું પડશે સાવધાન 
જૂલાઈમાં સૂર્ય-શનિ સહિત 4 ગ્રહ બદલશે ચાલ, જાણો કઈ રાશિઓ માટે શુભ અને કોણે રહેવું પડશે સાવધાન 
Embed widget