શોધખોળ કરો

‘હવે ધોનીનો ટીમની બહાર જવાનો સમય આવી ગયો’: MS ધોનીના સંન્યાસને લઈને સામે આવી મોટી વાતો, જાણો વિગત

જાણીતા અંગ્રેજી અખબારે બીસીસીઆઈ સાથે જોડાયેલા સૂત્રના હવાલાથી જણાવ્યું હતું કે, સમગ્ર વર્લ્ડ કપમાં ધોનીની ધીમી બેટિંગને જોતાં મુખ્ય સિલેક્ટર એમ.એસ.કે.પ્રસાદ ટૂંક સમયમાં તેની સાથે વાત કરશે.

નવી દિલ્હી: ન્યૂઝીલેન્ડ સામે ઈંગ્લેન્ડની ટીમે વિજય મેળવીને વર્લ્ડ કપ મેળવ્યો હતો. ત્યારે છેલ્લા કેટલાય દિવસોથી મહેન્દ્રસિંહ ધોનીના સંન્યાસને લઈને અટકળો ચાલી રહી છે. પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની ભલે હાલ સંન્યાસને લઈને કંઈ વિચારતો ન હોય પરંતુ એ વાતના પૂરા સંકેત મળવાના શરૂ થઈ ગયા છે કે, હવે ધોનીની કારકિર્દી લગભગ ખતમ થઈ ચૂકી છે. ‘હવે ધોનીનો ટીમની બહાર જવાનો સમય આવી ગયો’: MS ધોનીના સંન્યાસને લઈને સામે આવી મોટી વાતો, જાણો વિગત આ વખતના વર્લ્ડ કપમાં મહેન્દ્રસિંહ ધોનીની બેટિંગને લઈ ઘણી ટીકાઓ પણ થઈ હતી. સેમીફાઈનલમાં જે રીતે ધોનીએ ધીમી ઈનિંગ રમી તેનાથી તેની બેટિંગ પર સવાલ ઊઠી રહ્યા છે. ઈંગ્લેન્ડની સાથે રમાયેલી સેમીફાઈનલમાં ધોનીએ 31 બોલમાં 42 રન કર્યાં હતા. ધોનીએ ઈનિંગની શરૂઆત ઘણી ધીમી કરી હતી. તેણે છેલ્લી ઓવરમાં કેટલાંક જોરદાર ફટકાર્યા હતા પરંતુ ત્યાં સુધી ઘણું મોડું થઈ ગયું હતું. ‘હવે ધોનીનો ટીમની બહાર જવાનો સમય આવી ગયો’: MS ધોનીના સંન્યાસને લઈને સામે આવી મોટી વાતો, જાણો વિગત જાણીતા અંગ્રેજી અખબારે બીસીસીઆઈ સાથે જોડાયેલા સૂત્રના હવાલાથી જણાવ્યું હતું કે, સમગ્ર વર્લ્ડ કપમાં ધોનીની ધીમી બેટિંગને જોતાં મુખ્ય સિલેક્ટર એમ.એસ.કે.પ્રસાદ ટૂંક સમયમાં તેની સાથે વાત કરશે. જોકે તેઓએ ઈશારામાં એવો સંકેત આપી દીધો છે કે, હવે ધોનીનો ટીમની બહાર જવાનો સમય આવી ગયો છે. ‘હવે ધોનીનો ટીમની બહાર જવાનો સમય આવી ગયો’: MS ધોનીના સંન્યાસને લઈને સામે આવી મોટી વાતો, જાણો વિગત અખબારને બીસીસીઆઈ સાથે જોડાયેલા સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું છે કે, અમે (બોર્ડ અધિકારી) એ વાતથી હેરાન છીએ કે ધોનીએ હજુ સુધી આવું કેમ કર્યું નથી. ઋષભ પંત જેવા યુવા ખેલાડી તેનું સ્થાન લેવાની રાહ જોઈ રહ્યા છે. ‘હવે ધોનીનો ટીમની બહાર જવાનો સમય આવી ગયો’: MS ધોનીના સંન્યાસને લઈને સામે આવી મોટી વાતો, જાણો વિગત જેમ કે અમે વર્લ્ડ કપમાં જોયું ધોની હવે આક્રમક બેટિંગ કરી શકતો નથી. નંબર-6 કે 7 પર ઉતરવાં છતાં પણ તે સ્કોરબોર્ડને આગળ વધારવામાં સતત સંઘર્ષ કરી રહ્યો છે. જે ટીમ માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. ‘હવે ધોનીનો ટીમની બહાર જવાનો સમય આવી ગયો’: MS ધોનીના સંન્યાસને લઈને સામે આવી મોટી વાતો, જાણો વિગત તેઓએ જણાવ્યું હતું કે, ધોનીની ધીમી બેટિંગને જોતાં વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસે ધોનીને બહાર કરવામાં આવ્યો છે. તેઓએ કહ્યું હતું કે, મને લાગે છે કે 2020ની ટી-20 વર્લ્ડ કપમાં સિલેક્ટર્સ તેને ટીમમાં સામેલ કરશે. એવામાં એ યોગ્ય સમય છે કે, ધોની આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી જાતે સંન્યાસ લઈ લે. ‘હવે ધોનીનો ટીમની બહાર જવાનો સમય આવી ગયો’: MS ધોનીના સંન્યાસને લઈને સામે આવી મોટી વાતો, જાણો વિગત જોકે, આ પહેલા અહેવાલ આવ્યા હતાં કે, ધોની અને સિલેક્ટર્સની વચ્ચે વર્લ્ડ કપ બાદ સંન્યાસને લઈ કોઈ વાત થઈ નથી. તેઓએ કહ્યું હતું કે, અમે તેનું ધ્યાન ભટકાવવા માંગતા નથી. અમે ઈચ્છતા હતા કે ધોની વર્લ્ડ કપ પર પોતાનું ધ્યાન કેન્દ્રીત કરે. ‘હવે ધોનીનો ટીમની બહાર જવાનો સમય આવી ગયો’: MS ધોનીના સંન્યાસને લઈને સામે આવી મોટી વાતો, જાણો વિગત પરંતુ હવે સમય આવી ગયો છે કે, તેને કોઈ નિર્ણય લેવો જોઈએ. તેઓએ કહ્યું હતું કે, ધોનીની પાસે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં હાંસલ કરવા માટે હવે કંઈ બચ્યું નથી. ધોનીને જે કંઈ પણ મેળવવાનું હતું તે મેળવી ચૂક્યો છે તેથી તેણે નવા ખેલાડીઓને તક આપવી જોઈએ.

ટોપ સ્ટોરી

T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 
T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 
કોણ છે આ સુંદર મહિલા ક્રિકેટર? જેનું અનોખું સેલિબ્રેશન સોશિયલ મીડિયા પર વાયરલ, જુઓ VIDEO
કોણ છે આ સુંદર મહિલા ક્રિકેટર? જેનું અનોખું સેલિબ્રેશન સોશિયલ મીડિયા પર વાયરલ, જુઓ VIDEO
વનડે ઇન્ટરનેશનલમાં ક્યારેય ઝીરો પર આઉટ ન થનારા બેટ્સમેન, એક ભારતીય દિગ્ગજ પણ સામેલ
વનડે ઇન્ટરનેશનલમાં ક્યારેય ઝીરો પર આઉટ ન થનારા બેટ્સમેન, એક ભારતીય દિગ્ગજ પણ સામેલ
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધીને 9 થયો: રાજ્યભરમાં મીથેનોલના સ્ટોક પર દરોડા, મોરબીમાં દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ
ભાવનગર લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધીને 9 થયો: રાજ્યભરમાં મીથેનોલના સ્ટોક પર દરોડા, મોરબીમાં દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
હાર્ટની દવા પણ ડુપ્લિકેટ! ગુજરાતમાં 15થી વધુ ઠેકાણે દરોડા, 24 હજાર સ્ટ્રીપનો જથ્થો શંકાના ઘેરામાં
હાર્ટની દવા પણ ડુપ્લિકેટ! ગુજરાતમાં 15થી વધુ ઠેકાણે દરોડા, 24 હજાર સ્ટ્રીપનો જથ્થો શંકાના ઘેરામાં
Embed widget