શોધખોળ કરો
T20 World Cup 2020: ભારત-પાકિસ્તાનને એક જ ગ્રુપમાં કેમ ન રખાયા, જાણો કારણ

1/3

બંને દેશો વચ્ચે રાજનીતિક ઘમાસાણ હોવાના કારણે બંને વચ્ચે ઘણું ઓછું ક્રિકેટ રમાય છે. આ બંને ટીમો આઈસીસીની ટૂર્નામેન્ટમાં જ ટકરાય છે. બંને ટીમો છેલ્લે યૂએઈમાં એશિયા કપ દરમિયાન ટકરાઈ હતી. બંને મેચમાં ભારતે વિજય મેળવ્યો હતો.
2/3

પાકિસ્તાન હાલમાં ટી-20 ક્રિકેટની શાનદાર ટીમ છે અને આઈસીસી ટી-20 રેન્કિંગમાં નંબર 1 ટીમ છે. બીજી તરફ ભારતીય ટીમ બીજા નંબરે છે. બંને ટીમ રેન્કિંગમાં પ્રથમ અને બીજા નંબરે હોવાથી બંનેને એક જ ગ્રૂપમાં રાખવામાં આવ્યા નથી. આ કારણે બંને દેશોના ક્રિકેટપ્રેમીઓ નિરાશ થયા છે.
3/3

નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયામાં આગામી વર્ષે રમાનાર ટી20 વર્લ્ડ કપનો કાર્યક્રમ જાહેર થઈ ગયો છે. આઈસીસીએ મંગળવારે મહિલા અને પુરુષ ટી20 વર્લ્ડ કપનો સંપૂર્ણ કાર્યક્રમ જાહેર કર્યો હતો. આ બન્ને વર્લ્ડકપ ઓસ્ટ્રેલિયામાં રમાશે. આ વખતે ભારત અને પાકિસ્તાનને એક જ ગ્રુપમાં રાખવામાં આવ્યા નથી, 2011 પછી પ્રથમ વખત આઈસીસી ટૂર્નામેન્ટમાં આમ બન્યું છે.
Published at : 30 Jan 2019 07:59 AM (IST)
View More
Advertisement


470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
બિઝનેસ
ભાવનગર
Advertisement