શોધખોળ કરો
વિજય હજારે ટ્રોફીઃ પંજાબની જીતમાં ચમક્યો વર્લ્ડ કપ વિજેતા ટીમનો આ ખેલાડી, જાણો વિગત
1/3

જેના જવાબમાં રેલવેની ટીમ 44.3 ઓવરમાં 210 રન જ બનાવી શકી. ખરાબ પ્રકાશન કારણે મેચ રોકવામાં આવી ત્યારે સ્કોર મુજબ પંજાબ રેલવેથી 58 રન આગળ હતું અને તેને વિજેતા જાહેર કરવામાં આવ્યું હતું.
2/3

યુવરાજે તેની 121 બોલની ઈનિંગમાં 6 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા હતા. યુવરાજ આઉટ થયા બાદ ગુરકીરત સિંહ માન (101) સદી પૂરી કરી અને ટીમનો સ્કોર 284 રન સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
Published at : 02 Oct 2018 09:37 PM (IST)
View More
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
દેશ
બિઝનેસ
બિઝનેસ





















