શોધખોળ કરો
સુરતઃ સાપુતારા જતી ઈનોવાને અકસ્માત થતાં 10 યુવાનોનાં મોત, ટ્રક સાથે કાર ઢસડાતાં 100 મીટરના પટ્ટામાં લોહી-માંસના લોચા જ લોચા
1/6

આ અકસ્માત એટલો ગંભીર હતો કે ટ્રક કારને અંદાજીત સો મીટર જેટલી ધસડી ગઈ હતી. તેના કારણે સો મીટરના પટ્ટામાં યુવાનોનાં લોહી તેમજ માંસના લોચા પડ્યા હતા. આ ઘટના અંગે ઇનચાર્જ ડીએસપી હેતલ પટેલે જણાવ્યું હતું કે કાર વડોદરા પાસિંગની છે જે કડોદરાનો દલાલ વેચવા લાવ્યો હતો.
2/6

સુરતઃ કડોદરાના યુવાનો રક્ષાબંધનના પર્વે ઇનોવા કારમાં સાપુતારા ફરવા જતા હતા ત્યારે માત્ર બલેશ્વર ગામે સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં 10 યુવાનોનાં મોત થયાં હતાં. આ યુવાનો ગાડી ખરીદવા સોદો કરવાના હતાપણ તે પહેલાં ટેસ્ટ કરવા માટે 12 યુવાનો એક જ કારમાં સાપુતારા જવા નીકળ્યા ત્યારે આ અકસ્માત થયો હતો.
Published at : 27 Aug 2018 10:14 AM (IST)
View More





















