શોધખોળ કરો

સુરતઃ 10 દિવસ બાદ બારડોલીના નીવનો મૃતદેહ દરિયા નજીકથી મળ્યો

1/4
પોલીસને આ કેસમાં મહત્વની કડીઓ મળે તેવી શક્યતા છે. કોર્ટની મંજૂરી મળતાં જ નિશિતનો ગાંધીનગરમાં ખાતે નાર્કો ટેસ્ટ કરાવાશે. નિશિત વારંવાર નિવેદનો બદલી પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો છે તેથી સત્ય બહાર લાવવા નાર્કો ટેસ્ટ જરૂરી હોવાનું પોલીસ માને છે.
પોલીસને આ કેસમાં મહત્વની કડીઓ મળે તેવી શક્યતા છે. કોર્ટની મંજૂરી મળતાં જ નિશિતનો ગાંધીનગરમાં ખાતે નાર્કો ટેસ્ટ કરાવાશે. નિશિત વારંવાર નિવેદનો બદલી પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો છે તેથી સત્ય બહાર લાવવા નાર્કો ટેસ્ટ જરૂરી હોવાનું પોલીસ માને છે.
2/4
સુરતઃ બારડોલીના વણેસાના નીવનો મૃતદેહ મીંઢોળા નદીમાંથી મળી આવ્યો હતો. છેલ્લા દસ દિવસથી પોલીસ ફાયર બ્રિગેડની ટીમ અને સ્થાનિક તરવૈયાઓ સાથે મીંઢોળા નદીમાં નીવનો મૃતદેહ શોધી રહ્યા હતા અને દસમાં દિવસે કનસાડથી આગળ દરિયા નજીકથી નીવનો મૃતદેહ મળી આવ્યો હતો. નોંધનીય છે કે ગત 16મી જુલાઈના રોજ નીવ તેનું બાળક ન હોવાની શંકાને આધારે તેના પિતા નિશિતે નાંદીડા ગામે મીંઢોળા નદીના પુલ પરથી નદીમાં ફેંકી દીધો હતો. નિશિતે કબૂલાત કરી હતી કે તેણે પોતાના અઢી વર્ષના માસૂમ પુત્ર નીવનું અપહરણનું તરકટ રચ્યા બાદ આખરે તેણે નીવ તેનું બાળક ન હોવાની શંકાને આધારે નદીમાં ફેંકી દીધો હતો.
સુરતઃ બારડોલીના વણેસાના નીવનો મૃતદેહ મીંઢોળા નદીમાંથી મળી આવ્યો હતો. છેલ્લા દસ દિવસથી પોલીસ ફાયર બ્રિગેડની ટીમ અને સ્થાનિક તરવૈયાઓ સાથે મીંઢોળા નદીમાં નીવનો મૃતદેહ શોધી રહ્યા હતા અને દસમાં દિવસે કનસાડથી આગળ દરિયા નજીકથી નીવનો મૃતદેહ મળી આવ્યો હતો. નોંધનીય છે કે ગત 16મી જુલાઈના રોજ નીવ તેનું બાળક ન હોવાની શંકાને આધારે તેના પિતા નિશિતે નાંદીડા ગામે મીંઢોળા નદીના પુલ પરથી નદીમાં ફેંકી દીધો હતો. નિશિતે કબૂલાત કરી હતી કે તેણે પોતાના અઢી વર્ષના માસૂમ પુત્ર નીવનું અપહરણનું તરકટ રચ્યા બાદ આખરે તેણે નીવ તેનું બાળક ન હોવાની શંકાને આધારે નદીમાં ફેંકી દીધો હતો.
3/4
આ હત્યા કેસમાં પલસાણા કોર્ટે આરોપી નિશિતનો નાર્કો ટેસ્ટ કરવા મંજૂરી આપી છે. નિશિત પોતાનો નાર્કો ટેસ્ટ કરવા માટે સંમત થતાં પલસાણા કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જેને પલસાણા કોર્ટે મંજૂરીની મહોર મારી દીધી છે.
આ હત્યા કેસમાં પલસાણા કોર્ટે આરોપી નિશિતનો નાર્કો ટેસ્ટ કરવા મંજૂરી આપી છે. નિશિત પોતાનો નાર્કો ટેસ્ટ કરવા માટે સંમત થતાં પલસાણા કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જેને પલસાણા કોર્ટે મંજૂરીની મહોર મારી દીધી છે.
4/4
 મળતી વિગતો અનુસાર,  બારડોલી તાલુકાના કંસાડ ગામ પાસે મીંઢોળા નદીમાંથી બાળક નિવનો મૃતદેહ મળી આવ્યો હતો. જો કે હજી સુધી સત્તાવાર રીતે મૃતદેહ નીવનો જ છે કે કેમ તે નક્કી થઈ શક્યું નથી. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ અને પરિવારજનો સ્થળ પર જવા રવાના થયા હોવાનું જાણવા મળે છે. પરિવારજનો ઓળખ કર્યા બાદ જ મૃતદેહ નીવનો જ છે કે કેમ તે નક્કી થશે.
મળતી વિગતો અનુસાર, બારડોલી તાલુકાના કંસાડ ગામ પાસે મીંઢોળા નદીમાંથી બાળક નિવનો મૃતદેહ મળી આવ્યો હતો. જો કે હજી સુધી સત્તાવાર રીતે મૃતદેહ નીવનો જ છે કે કેમ તે નક્કી થઈ શક્યું નથી. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ અને પરિવારજનો સ્થળ પર જવા રવાના થયા હોવાનું જાણવા મળે છે. પરિવારજનો ઓળખ કર્યા બાદ જ મૃતદેહ નીવનો જ છે કે કેમ તે નક્કી થશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
BRICSમાં સામેલ થવાની દોડઃ અનૌપચારિક સંગઠનમાં સામેલ થઈને પોતાની તાકાત વધી રહ્યા છે દેશો
BRICSમાં સામેલ થવાની દોડઃ અનૌપચારિક સંગઠનમાં સામેલ થઈને પોતાની તાકાત વધી રહ્યા છે દેશો
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Update । રાજ્યના 8 જિલ્લામાં પડશે ભારેથી અતિભારે વરસાદKutch Rain: હવામાન વિભાગની આગાહી વચ્ચે કચ્છ જિલ્લામાં વરસાદRajkot। Mansukh Saghathiya । કૌભાંડી મનસુખ સાગઠીયાનો રેલો પહોંચ્યો ગાંધીનગરSurat News । રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયાનું સુરતને લઇ મોટું નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
BRICSમાં સામેલ થવાની દોડઃ અનૌપચારિક સંગઠનમાં સામેલ થઈને પોતાની તાકાત વધી રહ્યા છે દેશો
BRICSમાં સામેલ થવાની દોડઃ અનૌપચારિક સંગઠનમાં સામેલ થઈને પોતાની તાકાત વધી રહ્યા છે દેશો
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
Rahul Gandhi: ‘મણિપુરમાં જે થઈ રહ્યું છે તેવું દેશમાં ક્યાંય નથી જોયું’, હિંસા પ્રભાવિત વિસ્તારોની મુલાકાત બાદ રાહુલ ગાંધીનું નિવેદન
Rahul Gandhi: ‘મણિપુરમાં જે થઈ રહ્યું છે તેવું દેશમાં ક્યાંય નથી જોયું’, હિંસા પ્રભાવિત વિસ્તારોની મુલાકાત બાદ રાહુલ ગાંધીનું નિવેદન
વ્યાજના વિષચક્રમાંથી નાગરિકોને મુક્ત કરવા રાજ્ય સરકારની ખાસ ડ્રાઇવ, ૨૨૬ વ્યાજખોરો સામે ૧૩૪ એફ.આઇ.આર દાખલ
વ્યાજના વિષચક્રમાંથી નાગરિકોને મુક્ત કરવા રાજ્ય સરકારની ખાસ ડ્રાઇવ, ૨૨૬ વ્યાજખોરો સામે ૧૩૪ એફ.આઇ.આર દાખલ
ગુજરાત હાઈકોર્ટે પાક વીમાના વળતર મુદ્દે સરકારનો રિપોર્ટ નકાર્યો, ફરીથી સર્વે કરો અને વળતર…..
ગુજરાત હાઈકોર્ટે પાક વીમાના વળતર મુદ્દે સરકારનો રિપોર્ટ નકાર્યો, ફરીથી સર્વે કરો અને વળતર…..
પેપર લીક પર CJI એ કહ્યું - ગોપનીયતા ભંગ થશે તો ફરીથી પરીક્ષા લેવામાં આવશે, હવે 11 જુલાઈએ થશે સુનાવણી
પેપર લીક પર CJI એ કહ્યું - ગોપનીયતા ભંગ થશે તો ફરીથી પરીક્ષા લેવામાં આવશે, હવે 11 જુલાઈએ થશે સુનાવણી
Embed widget