શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
મુંબઈથી અમદાવાદ આવતી આ ટ્રેનો આજે મોડી પડશે, જાણો શું છે કારણ
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/10/03082214/train.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/3
![સુરતઃ ડાયમંડ નગરી સુરતમાં ઉતરણ બ્રિજ પર ટ્રેકની રિપેરિંગ કામગીરી હોવાથી બુધવારે બપોરે 12થી 4.30 વાગ્યા સુધી મેગા બ્લોક રાખવામાં આવ્યો છે. જેના કારણે બપોરના સમયે મુંબથી અમદાવાદ તરફ જતી ટ્રેનોને અલગ અલગ સ્ટેશનો પર થોભાવી દેવાશે. આ બ્લોકને કારણે જામનગર ઇન્ટરસિટી, ફિરોજપુર જનતા, સૌરાષ્ટ્ર મેલ, નવજીવન સહિતની ટ્રેનો તેના નિયત સમય કરતાં મોડી દોડશે. કર્ણાવતી એક્સપ્રેસ, સૂર્યનગરી એક્સપ્રેસ પણ મોડી પડશે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/10/03082241/train3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સુરતઃ ડાયમંડ નગરી સુરતમાં ઉતરણ બ્રિજ પર ટ્રેકની રિપેરિંગ કામગીરી હોવાથી બુધવારે બપોરે 12થી 4.30 વાગ્યા સુધી મેગા બ્લોક રાખવામાં આવ્યો છે. જેના કારણે બપોરના સમયે મુંબથી અમદાવાદ તરફ જતી ટ્રેનોને અલગ અલગ સ્ટેશનો પર થોભાવી દેવાશે. આ બ્લોકને કારણે જામનગર ઇન્ટરસિટી, ફિરોજપુર જનતા, સૌરાષ્ટ્ર મેલ, નવજીવન સહિતની ટ્રેનો તેના નિયત સમય કરતાં મોડી દોડશે. કર્ણાવતી એક્સપ્રેસ, સૂર્યનગરી એક્સપ્રેસ પણ મોડી પડશે.
2/3
![બ્લોકને પગલે બપોરે દોડતી જામનગર ઇન્ટરસિટી 1.40 કલાક, સૌરાષ્ટ્ર મેલ 1.00 કલાક,નવજીવન એક્સપ્રેસ 45 મિનિટ મોડી દોડશે. આ સાથે જ અન્ય ટ્રેનો પણ તેના નિયત સમયથી 20થી 30 મિનિટ મોડી દોડશે. આ સાથે જ અન્ય ટ્રેનો પણ તેના નિયત સમયથી 20થી 30 મિનિટ મોડી દોડશે. ત્યારબાદ ટ્રેન વ્યવહાર રાબેતામુજબ થશે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/10/03082237/train2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બ્લોકને પગલે બપોરે દોડતી જામનગર ઇન્ટરસિટી 1.40 કલાક, સૌરાષ્ટ્ર મેલ 1.00 કલાક,નવજીવન એક્સપ્રેસ 45 મિનિટ મોડી દોડશે. આ સાથે જ અન્ય ટ્રેનો પણ તેના નિયત સમયથી 20થી 30 મિનિટ મોડી દોડશે. આ સાથે જ અન્ય ટ્રેનો પણ તેના નિયત સમયથી 20થી 30 મિનિટ મોડી દોડશે. ત્યારબાદ ટ્રેન વ્યવહાર રાબેતામુજબ થશે.
3/3
![પશ્ચિમ રેલવે દ્વારા આજે બુધવારે ઉતરણ બ્રિજ પર ટ્રેકની મરામત હાથ ધરાશે. મુંબઇથી અમદાવાદ જતા ટ્રેક ઉપર રિપેરિંગ અંદાજે 4.30 કલાક કામગીરી ચાલશે. જેના પગલે રેલવે દ્વારા મેગા બ્લોકની જાહેરાત કરાઇ છે. બપોરે 12થી 4.30 કલાક દરમિયાન બ્લોક હોવાથી આ સમયગાળા વચ્ચે મુંબઇથી અદમાવાદ જતી ટ્રેનોની ઉધના, ભેસ્તાન, સચિન, નવસારી જેવા સ્ટેશનો પર થોભાવી દેવાશે. બ્લોક ખુલ્યા પછી ટ્રેનોને રવાના કરાશે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/10/03082232/train1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પશ્ચિમ રેલવે દ્વારા આજે બુધવારે ઉતરણ બ્રિજ પર ટ્રેકની મરામત હાથ ધરાશે. મુંબઇથી અમદાવાદ જતા ટ્રેક ઉપર રિપેરિંગ અંદાજે 4.30 કલાક કામગીરી ચાલશે. જેના પગલે રેલવે દ્વારા મેગા બ્લોકની જાહેરાત કરાઇ છે. બપોરે 12થી 4.30 કલાક દરમિયાન બ્લોક હોવાથી આ સમયગાળા વચ્ચે મુંબઇથી અદમાવાદ જતી ટ્રેનોની ઉધના, ભેસ્તાન, સચિન, નવસારી જેવા સ્ટેશનો પર થોભાવી દેવાશે. બ્લોક ખુલ્યા પછી ટ્રેનોને રવાના કરાશે.
Published at : 03 Oct 2018 08:24 AM (IST)
Tags :
Suratવધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
બિઝનેસ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)