શોધખોળ કરો

મુંબઈથી અમદાવાદ આવતી આ ટ્રેનો આજે મોડી પડશે, જાણો શું છે કારણ

1/3
સુરતઃ ડાયમંડ નગરી સુરતમાં ઉતરણ બ્રિજ પર ટ્રેકની રિપેરિંગ કામગીરી હોવાથી બુધવારે બપોરે 12થી 4.30 વાગ્યા સુધી મેગા બ્લોક રાખવામાં આવ્યો છે. જેના કારણે બપોરના સમયે મુંબથી અમદાવાદ તરફ જતી ટ્રેનોને અલગ અલગ સ્ટેશનો પર થોભાવી દેવાશે. આ બ્લોકને કારણે જામનગર ઇન્ટરસિટી, ફિરોજપુર જનતા, સૌરાષ્ટ્ર મેલ, નવજીવન સહિતની ટ્રેનો તેના નિયત સમય કરતાં મોડી દોડશે. કર્ણાવતી એક્સપ્રેસ, સૂર્યનગરી એક્સપ્રેસ પણ મોડી પડશે.
સુરતઃ ડાયમંડ નગરી સુરતમાં ઉતરણ બ્રિજ પર ટ્રેકની રિપેરિંગ કામગીરી હોવાથી બુધવારે બપોરે 12થી 4.30 વાગ્યા સુધી મેગા બ્લોક રાખવામાં આવ્યો છે. જેના કારણે બપોરના સમયે મુંબથી અમદાવાદ તરફ જતી ટ્રેનોને અલગ અલગ સ્ટેશનો પર થોભાવી દેવાશે. આ બ્લોકને કારણે જામનગર ઇન્ટરસિટી, ફિરોજપુર જનતા, સૌરાષ્ટ્ર મેલ, નવજીવન સહિતની ટ્રેનો તેના નિયત સમય કરતાં મોડી દોડશે. કર્ણાવતી એક્સપ્રેસ, સૂર્યનગરી એક્સપ્રેસ પણ મોડી પડશે.
2/3
બ્લોકને પગલે બપોરે દોડતી જામનગર ઇન્ટરસિટી 1.40 કલાક, સૌરાષ્ટ્ર મેલ 1.00 કલાક,નવજીવન એક્સપ્રેસ 45 મિનિટ મોડી દોડશે. આ સાથે જ અન્ય ટ્રેનો પણ તેના નિયત સમયથી 20થી 30 મિનિટ મોડી દોડશે. આ સાથે જ અન્ય ટ્રેનો પણ તેના નિયત સમયથી 20થી 30 મિનિટ મોડી દોડશે. ત્યારબાદ ટ્રેન વ્યવહાર રાબેતામુજબ થશે.
બ્લોકને પગલે બપોરે દોડતી જામનગર ઇન્ટરસિટી 1.40 કલાક, સૌરાષ્ટ્ર મેલ 1.00 કલાક,નવજીવન એક્સપ્રેસ 45 મિનિટ મોડી દોડશે. આ સાથે જ અન્ય ટ્રેનો પણ તેના નિયત સમયથી 20થી 30 મિનિટ મોડી દોડશે. આ સાથે જ અન્ય ટ્રેનો પણ તેના નિયત સમયથી 20થી 30 મિનિટ મોડી દોડશે. ત્યારબાદ ટ્રેન વ્યવહાર રાબેતામુજબ થશે.
3/3
પશ્ચિમ રેલવે દ્વારા આજે બુધવારે ઉતરણ બ્રિજ પર ટ્રેકની મરામત હાથ ધરાશે. મુંબઇથી અમદાવાદ જતા ટ્રેક ઉપર રિપેરિંગ અંદાજે 4.30 કલાક કામગીરી ચાલશે. જેના પગલે રેલવે દ્વારા મેગા બ્લોકની જાહેરાત કરાઇ છે. બપોરે 12થી 4.30 કલાક દરમિયાન બ્લોક હોવાથી આ સમયગાળા વચ્ચે મુંબઇથી અદમાવાદ જતી ટ્રેનોની ઉધના, ભેસ્તાન, સચિન, નવસારી જેવા સ્ટેશનો પર થોભાવી દેવાશે. બ્લોક ખુલ્યા પછી ટ્રેનોને રવાના કરાશે.
પશ્ચિમ રેલવે દ્વારા આજે બુધવારે ઉતરણ બ્રિજ પર ટ્રેકની મરામત હાથ ધરાશે. મુંબઇથી અમદાવાદ જતા ટ્રેક ઉપર રિપેરિંગ અંદાજે 4.30 કલાક કામગીરી ચાલશે. જેના પગલે રેલવે દ્વારા મેગા બ્લોકની જાહેરાત કરાઇ છે. બપોરે 12થી 4.30 કલાક દરમિયાન બ્લોક હોવાથી આ સમયગાળા વચ્ચે મુંબઇથી અદમાવાદ જતી ટ્રેનોની ઉધના, ભેસ્તાન, સચિન, નવસારી જેવા સ્ટેશનો પર થોભાવી દેવાશે. બ્લોક ખુલ્યા પછી ટ્રેનોને રવાના કરાશે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'રાતોરાત નિર્ણય લેવાય તો શું કરવું?', એનાલોગ પનીર પર તંત્રની કાર્યવાહી સામે સુરતના ભેળસેળિયા ઉત્પાદકો ગિન્નાયા
'રાતોરાત નિર્ણય લેવાય તો શું કરવું?', એનાલોગ પનીર પર તંત્રની કાર્યવાહી સામે સુરતના ભેળસેળિયા ઉત્પાદકો ગિન્નાયા
સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત
સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત
સુરતમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો: ગેમ રમવાની ના પાડતા 13 વર્ષીય બાળકે કર્યો આપઘાત
સુરતમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો: ગેમ રમવાની ના પાડતા 13 વર્ષીય બાળકે કર્યો આપઘાત
સુરત જિલ્લામાં આભ ફાટ્યું: 24 કલાકમાં 24 ઈંચ વરસાદથી જળપ્રલય, આ વિસ્તારો પાણીમાં ગરકાવ
સુરત જિલ્લામાં આભ ફાટ્યું: 24 કલાકમાં 24 ઈંચ વરસાદથી જળપ્રલય, આ વિસ્તારો પાણીમાં ગરકાવ

વિડિઓઝ

યુક્રેન પર રશિયાનો ભીષણ હુમલો, 21 લોકોના થયા મોત
આણંદમાં મહિલાની સોનાની ચેઈન ખેંચીને ભાગ્યો શખ્સ, બાઈક ખાડામાં પડતા ઝડપાયો
ભરૂચના જંબુસરમાં દીપડાનો આતંક, પાંચ પશુનો કર્યો શિકાર
Rajkot | અમદાવાદ બાદ હવે રાજકોટમાં નકલી દારૂના રેકેટનો પર્દાફાશ, દારૂની મોંઘી બોટલોમાં સસ્તો દારુ ભરીને વેચતા
Surat: સુરતના પાંડેસરામાં જાહેર રોડ પર જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાયરલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Asaram Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
Asaram Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
8th Pay Commission: ડેડલાઈન સમાપ્ત, હવે પગાર-પેન્શન પર થશે કામ...8માં પગાર પંચ પર મોટું અપડેટ!
8th Pay Commission: ડેડલાઈન સમાપ્ત, હવે પગાર-પેન્શન પર થશે કામ...8માં પગાર પંચ પર મોટું અપડેટ!
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
જેલમાં બંધ મોટા ભાઈને મળવા જતા અતિક અહેમદના પુત્રનું અકસ્માતમાં મોત, કાર ડિવાઈડર સાથે અથડાઈ
જેલમાં બંધ મોટા ભાઈને મળવા જતા અતિક અહેમદના પુત્રનું અકસ્માતમાં મોત, કાર ડિવાઈડર સાથે અથડાઈ
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
Embed widget