શોધખોળ કરો

નવરાત્રી વેકેશન નહીં આપવા માગતી સ્કૂલોએ સરકારને શું આપી ધમકી......

1/4
 સોમવારના રોજ સુરત ડાયમંડ એસોસિએશન મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીને નવરાત્રિ વેકેશન મરજીયાત કરી દેવા અથવા શાળાઓ એક થી બે કલાક મોડી કરી દેવાની રજુઆત કરાશે. સોમવારે આરોગ્ય મંત્રી કુમાર કાનાણીની હાજરીમાં મુખ્યમંત્રી રૂપાણી અને શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર ચુડાસમાને વેકેશનનો નિર્ણય પાછો ખેંચી લઇ વેકેશન મરજીયાત અથવા તો શાળાઓ 1 થી 2 કલાક મોડી શરૂ કરવાની માંગણી કરવામાં આવશે.
સોમવારના રોજ સુરત ડાયમંડ એસોસિએશન મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીને નવરાત્રિ વેકેશન મરજીયાત કરી દેવા અથવા શાળાઓ એક થી બે કલાક મોડી કરી દેવાની રજુઆત કરાશે. સોમવારે આરોગ્ય મંત્રી કુમાર કાનાણીની હાજરીમાં મુખ્યમંત્રી રૂપાણી અને શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર ચુડાસમાને વેકેશનનો નિર્ણય પાછો ખેંચી લઇ વેકેશન મરજીયાત અથવા તો શાળાઓ 1 થી 2 કલાક મોડી શરૂ કરવાની માંગણી કરવામાં આવશે.
2/4
 ગુજરાત બોર્ડની સ્કૂલો માટ વેકેશન ફરજિયાત હોઈ શાળા સંચાલકોમાં વિરોધના સૂર વ્યક્ત થઈ રહ્યા છે. સુરતની 400થી વધુ ખાનગી શાળાઓએ નવરાત્રી વેકેશનનો વિરોધ કર્યો છે. આ મામલે સ્વનિર્ભર સ્વનિર્ભર સંચાલક મંડળના પ્રમુખ દીપક રાજગુરુ મીડિયાને જણાવ્યું કે, સરકાર બે દિવસમાં નવરાત્રી વેકેશન પાછું નહીં ખેંચે તો હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરવાની તૈયારી કરી છે.
ગુજરાત બોર્ડની સ્કૂલો માટ વેકેશન ફરજિયાત હોઈ શાળા સંચાલકોમાં વિરોધના સૂર વ્યક્ત થઈ રહ્યા છે. સુરતની 400થી વધુ ખાનગી શાળાઓએ નવરાત્રી વેકેશનનો વિરોધ કર્યો છે. આ મામલે સ્વનિર્ભર સ્વનિર્ભર સંચાલક મંડળના પ્રમુખ દીપક રાજગુરુ મીડિયાને જણાવ્યું કે, સરકાર બે દિવસમાં નવરાત્રી વેકેશન પાછું નહીં ખેંચે તો હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરવાની તૈયારી કરી છે.
3/4
 તેમણે આગળ જણાવ્યું કે, સીબીએસઈ તથા અધરબોર્ડની સ્કૂલોમાં શિક્ષણકાર્ય ન બગડે તે માટે નવરાત્રી વેકેશન મરજિયાત કર્યું પરંતુ ગુજરાત બોર્ડની સ્કૂલોનું શિક્ષણકાર્ય બગડે તે માટે નવરાત્રી વેકેશન ફરજિયાત કર્યું છે. વેકેશનને લઇ સંચાલકો, વાલીઓ, શિક્ષકો તમામનો વિરોધ છતાં કયા આધાર પર નિર્ણય લેવાયો તે ખબર નથી.
તેમણે આગળ જણાવ્યું કે, સીબીએસઈ તથા અધરબોર્ડની સ્કૂલોમાં શિક્ષણકાર્ય ન બગડે તે માટે નવરાત્રી વેકેશન મરજિયાત કર્યું પરંતુ ગુજરાત બોર્ડની સ્કૂલોનું શિક્ષણકાર્ય બગડે તે માટે નવરાત્રી વેકેશન ફરજિયાત કર્યું છે. વેકેશનને લઇ સંચાલકો, વાલીઓ, શિક્ષકો તમામનો વિરોધ છતાં કયા આધાર પર નિર્ણય લેવાયો તે ખબર નથી.
4/4
સુરતઃ ગુજરાત સરકાર દ્વારા નવરાત્રી વેકેશન જાહેર કરવાને લઈને ખાનગી શાળા સંચાલકોમાં ઉગ્ર રોષ ફેલાયો છે અને બે દિવસમાં સરકાર વેકેશન પરત નહીં ખેંચે તો સંચાલકો હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી કરવાની તૈયારી કરી રહ્યા છે. જોકે નવરાત્રી વેકેશનની જાહેરાત થયા બાદથી જ રોજ કોઈને કોઈ વિવાદ સામે આવી રહ્યો છે. જોકે સરકારે ગુજરાત સિવાનાય સીબીએસી અને અન્ય બોર્ડ માટે વેકેશન મરજિયાત જાહેર કર્યું છે.
સુરતઃ ગુજરાત સરકાર દ્વારા નવરાત્રી વેકેશન જાહેર કરવાને લઈને ખાનગી શાળા સંચાલકોમાં ઉગ્ર રોષ ફેલાયો છે અને બે દિવસમાં સરકાર વેકેશન પરત નહીં ખેંચે તો સંચાલકો હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી કરવાની તૈયારી કરી રહ્યા છે. જોકે નવરાત્રી વેકેશનની જાહેરાત થયા બાદથી જ રોજ કોઈને કોઈ વિવાદ સામે આવી રહ્યો છે. જોકે સરકારે ગુજરાત સિવાનાય સીબીએસી અને અન્ય બોર્ડ માટે વેકેશન મરજિયાત જાહેર કર્યું છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ઉતરી જાય છે ગુજરાતી ફિલ્મના પાટીયા ?
Hun To Bolish : હું તો બોલીશ : હવે ક્યારે વરસાવશે મેઘરાજા હેત ?
Kutch Scrap Godown Blast: નખત્રાણાના ભંગાર ગોડાઉનમાં ભયાનક બ્લાસ્ટ! એક જ પરિવારના 4 લોકોના મોત
Gujarat Rain Forecast : ગુજરાતમાં હજુ 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડ પર અત્યારના મોટા સમાચાર, મૃત્યુઆંક 11 પર પહોંચ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
Embed widget