શોધખોળ કરો
મોદી સરકારના ક્યા કેન્દ્રીય મંત્રીએ હાર્દિક પટેલને શું સલાહ આપી? જાણો વિગત
1/7

સુરતની મુલાકાતે આવેલા મોદી સરકારના કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ હાર્દિક પટેલને કહ્યું હતું કે, જો પાટીદાર સમાજને આરક્ષણ જોઈતું હોય તો કોંગ્રેસ સાથે રહીને ક્યારેય પણ નહીં મળી શકે, પાટીદાર સમાજ સરકાર સાથે આવી જશે તો કંઈક રસ્તો નીકળશે, જો હાર્દિક સરકાર સાથે આવે તો હું મધ્યસ્થી બનવા તૈયાર છું.
2/7

હાર્દિકે શુક્રવારથી પ્રવાહી લેવાનું પણ બંધ કરી દીધું છે. જ્યારે તેણે બ્લડ-યુરિનના સેમ્પલ આપવા ઈન્કાર કરી દીધો છે. જ્યારે ઉપવાસ આંદોલનના પ્રથમ દિવસે હાર્દિકનું વજન 77.800કિલો ગ્રામ હતું અને ઉપવાસ આંદોલનના સાતમા દિવસે 5.900 કિલો ઘટીને 71.900 કિલો ગ્રામ થયું છે.
Published at : 01 Sep 2018 09:28 AM (IST)
View More
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
દેશ
ધર્મ-જ્યોતિષ





















