શોધખોળ કરો
સુરતઃ હિતેશ દેસાઈએ આપઘાત નહોતો કર્યો તેવી શંકા ઉપજાવે તેવું શું પોલીસને હાથ લાગ્યું ? જાણો વિગત
1/9

2/9

સુરત: સુરતના હિલ્ડર હિતેશ દેસાઈ(રબારી)એ 22 જૂને રાત્રે મટવાડના ફાર્મ હાઉસમાં આપઘાત કર્યો તે મામલે નવો વળાંક આવ્યો છે. હિતેશે જે ખુરશી પર બેસીને આપઘાત કર્યો હોવાનું કહેવાય છે તે ખુરશીની પાસે જ એક ધડાકો થયો હોવાનું સીસીટીવીમાં કેદ થયું છે તેવું બહાર આવતાં આ કેસમાં નવો વળાંક આવ્યો છે.
Published at : 05 Jul 2017 03:27 PM (IST)
View More























