શોધખોળ કરો

સુરતમાં મોટા નેતાઓ સહિત 15થી વધુ હોદ્દેદારોએ કોંગ્રેસમાંથી કેમ આપ્યા રાજીનામાં? જાણો કારણ

1/5
2/5
3/5
જવાહર ઉપાધ્યાયે સુરત કોંગ્રેસ પ્રમુખને લખેલા રાજીનામાં પત્રમાં જણાવ્યું છે કે, સુરત શહેર કોંગ્રેસ સમિતિના માળખા બાબતે ચર્ચા કરવા માટે ત્રણથી ચાર વખત વિનંતી કરી હતી પરંતુ સુરત કોંગ્રસના પ્રમુખ તરફથી આ બાબતે કોઈ પ્રતિભાવ મળ્યો ન હતો. આ ઉપરાંત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની સાથે પણ ચર્ચા કરી હતી અને તેમણે બાબુભાઈને ચર્ચા કરવા માટે સૂચના આપવાનું કહ્યું હતું. ત્યાર બાદ જે માળખું જાહેર કરવામાં આવ્યું છે તે ખૂબ નિરાશા થાય તેવું માળખું છે.
જવાહર ઉપાધ્યાયે સુરત કોંગ્રેસ પ્રમુખને લખેલા રાજીનામાં પત્રમાં જણાવ્યું છે કે, સુરત શહેર કોંગ્રેસ સમિતિના માળખા બાબતે ચર્ચા કરવા માટે ત્રણથી ચાર વખત વિનંતી કરી હતી પરંતુ સુરત કોંગ્રસના પ્રમુખ તરફથી આ બાબતે કોઈ પ્રતિભાવ મળ્યો ન હતો. આ ઉપરાંત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની સાથે પણ ચર્ચા કરી હતી અને તેમણે બાબુભાઈને ચર્ચા કરવા માટે સૂચના આપવાનું કહ્યું હતું. ત્યાર બાદ જે માળખું જાહેર કરવામાં આવ્યું છે તે ખૂબ નિરાશા થાય તેવું માળખું છે.
4/5
પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની સૂચનાથી સુરત કોંગ્રેસના પ્રમુખ બાબુ રાયકાએ 175 જેટલા હોદ્દેદારોની યાદી જાહેર કરી હતી ત્યાર બાદ કોંગ્રેસનાં જવાહર જૂથના મનાતા અને નવા માળખામાં જેમના હોદ્દા મળ્યાં છે તેમણે પોતાના રાજીનામાં આપી દીધાં છે.
પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની સૂચનાથી સુરત કોંગ્રેસના પ્રમુખ બાબુ રાયકાએ 175 જેટલા હોદ્દેદારોની યાદી જાહેર કરી હતી ત્યાર બાદ કોંગ્રેસનાં જવાહર જૂથના મનાતા અને નવા માળખામાં જેમના હોદ્દા મળ્યાં છે તેમણે પોતાના રાજીનામાં આપી દીધાં છે.
5/5
સુરત શહેર કોંગ્રેસના નવા માળખાની જાહેરાત થતાંની સાથે જ નવી નિમણૂંકો સામે રોષ ફાટી નીકળ્યો છે. સુરત કોંગ્રેસના વરિષ્ઠ નેતા જવાહર ઉપાધ્યાય સહિત 15થી વધુ હોદ્દેદારોએ એકસાથે રાજીનામાં આપી દેતાં સુરત રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો હતો. નવા માળખાની જાહેરાત સામે ઉગ્ર રોષ ફાટી નીકળ્યો હોવાનું પ્રતિત થઈ રહ્યું છે.
સુરત શહેર કોંગ્રેસના નવા માળખાની જાહેરાત થતાંની સાથે જ નવી નિમણૂંકો સામે રોષ ફાટી નીકળ્યો છે. સુરત કોંગ્રેસના વરિષ્ઠ નેતા જવાહર ઉપાધ્યાય સહિત 15થી વધુ હોદ્દેદારોએ એકસાથે રાજીનામાં આપી દેતાં સુરત રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો હતો. નવા માળખાની જાહેરાત સામે ઉગ્ર રોષ ફાટી નીકળ્યો હોવાનું પ્રતિત થઈ રહ્યું છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'રાતોરાત નિર્ણય લેવાય તો શું કરવું?', એનાલોગ પનીર પર તંત્રની કાર્યવાહી સામે સુરતના ભેળસેળિયા ઉત્પાદકો ગિન્નાયા
'રાતોરાત નિર્ણય લેવાય તો શું કરવું?', એનાલોગ પનીર પર તંત્રની કાર્યવાહી સામે સુરતના ભેળસેળિયા ઉત્પાદકો ગિન્નાયા
સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત
સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત
સુરતમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો: ગેમ રમવાની ના પાડતા 13 વર્ષીય બાળકે કર્યો આપઘાત
સુરતમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો: ગેમ રમવાની ના પાડતા 13 વર્ષીય બાળકે કર્યો આપઘાત
સુરત જિલ્લામાં આભ ફાટ્યું: 24 કલાકમાં 24 ઈંચ વરસાદથી જળપ્રલય, આ વિસ્તારો પાણીમાં ગરકાવ
સુરત જિલ્લામાં આભ ફાટ્યું: 24 કલાકમાં 24 ઈંચ વરસાદથી જળપ્રલય, આ વિસ્તારો પાણીમાં ગરકાવ

વિડિઓઝ

ભરૂચના જંબુસરમાં દીપડાનો આતંક, પાંચ પશુનો કર્યો શિકાર
Rajkot | અમદાવાદ બાદ હવે રાજકોટમાં નકલી દારૂના રેકેટનો પર્દાફાશ, દારૂની મોંઘી બોટલોમાં સસ્તો દારુ ભરીને વેચતા
Surat: સુરતના પાંડેસરામાં જાહેર રોડ પર જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાયરલ
Rajkot Janmashtami Mela : રાજકોટમાં લોકમેળાની તડામાર તૈયારી
Gujarat Govt : ખાતરને લઈ ગુજરાત સરકારનો મોટો નિર્ણય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, અત્યાર સુધીમાં 22નાં મૃત્યુ, 35 એક્ટિવ કેસ, ICMRએ  ગાઇડલાઇન કરી જાહેર
રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, અત્યાર સુધીમાં 22નાં મૃત્યુ, 35 એક્ટિવ કેસ, ICMRએ  ગાઇડલાઇન કરી જાહેર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
Weather Forecast: દેશના 19 રાજ્યોમાં આજે ભારે વરસાદની આગાહી, IMDએ આપ્યું એલર્ટ
Weather Forecast: દેશના 19 રાજ્યોમાં આજે ભારે વરસાદની આગાહી, IMDએ આપ્યું એલર્ટ
Health Alert: પનીર ખાતા પહેલા સાવધાન, ડુપ્લીકેટ છે કે પ્યોર? આ રીતે 2 મિનિટના ટેસ્ટથી પારખો
Health Alert: પનીર ખાતા પહેલા સાવધાન, ડુપ્લીકેટ છે કે પ્યોર? આ રીતે 2 મિનિટના ટેસ્ટથી પારખો
Embed widget