શોધખોળ કરો

સુરત બાળકી રેપ-મર્ડર કેસ: આરોપી બાળકી અને તેની માતાને કેમ સુરત લાવ્યો હતો, જાણો વિગત

1/8
સુરત: સુરતના ચકચારી બાળકી પર બળાત્કાર અને હત્યા કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાંચે મુખ્ય આરોપી હર્ષસાંઈ ગુર્જરની રાજસ્થાનથી ધરપકડ કરી છે અને હાલ તેને અમદાવાદ ક્રાઈમ બ્રાંચે લવાયો છે. નરાધમ હર્ષસાંઈ રામરાજ ગુર્જર (રહે. સોમેશ્વર સોસાયટી, ભેસ્તાન, સુરત)ને અમદાવાદ ક્રાઈમ બ્રાંચે તેના વતન રાજસ્થાન સવાઈ માધોપુર જિલ્લાના ગંગાપુર તાલુકાના કુનકુરાખુર્દ ગામેથી ઝડપી લીધો હતો. અમદાવાદ ક્રાઈમ બ્રાંચની પ્રાથમિક તપાસમાં હર્ષ સાંઈએ જ માસૂમ બાળકીની હત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે.
સુરત: સુરતના ચકચારી બાળકી પર બળાત્કાર અને હત્યા કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાંચે મુખ્ય આરોપી હર્ષસાંઈ ગુર્જરની રાજસ્થાનથી ધરપકડ કરી છે અને હાલ તેને અમદાવાદ ક્રાઈમ બ્રાંચે લવાયો છે. નરાધમ હર્ષસાંઈ રામરાજ ગુર્જર (રહે. સોમેશ્વર સોસાયટી, ભેસ્તાન, સુરત)ને અમદાવાદ ક્રાઈમ બ્રાંચે તેના વતન રાજસ્થાન સવાઈ માધોપુર જિલ્લાના ગંગાપુર તાલુકાના કુનકુરાખુર્દ ગામેથી ઝડપી લીધો હતો. અમદાવાદ ક્રાઈમ બ્રાંચની પ્રાથમિક તપાસમાં હર્ષ સાંઈએ જ માસૂમ બાળકીની હત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે.
2/8
લગભગ ત્રણેક દિવસ અગાઉ સુરત શહેર પોલીસના પાંડેસરા પોલીસ મથકના સર્વેલન્સ સ્ટાફને આ પ્રકરણમાં મહત્વની હકીકત હાથ લાગી હતી. તે સમયે જ અમદાવાદ ક્રાઇમ બ્રાંચની ટેકનીક્લ સર્વેલન્સની ત્રણ ટીમ પણ સુરત પોલીસ સાથે તપાસમાં જોડાઇ હતી અને અમદાવાદ ક્રાઇમ બ્રાંચની ટીમ પાસે રહેલા અત્યાધુનિક સાધનોએ પાંડેસરા પોલીસની હકીકતને નક્કર સ્વરૂપ આપ્યું હતું.
લગભગ ત્રણેક દિવસ અગાઉ સુરત શહેર પોલીસના પાંડેસરા પોલીસ મથકના સર્વેલન્સ સ્ટાફને આ પ્રકરણમાં મહત્વની હકીકત હાથ લાગી હતી. તે સમયે જ અમદાવાદ ક્રાઇમ બ્રાંચની ટેકનીક્લ સર્વેલન્સની ત્રણ ટીમ પણ સુરત પોલીસ સાથે તપાસમાં જોડાઇ હતી અને અમદાવાદ ક્રાઇમ બ્રાંચની ટીમ પાસે રહેલા અત્યાધુનિક સાધનોએ પાંડેસરા પોલીસની હકીકતને નક્કર સ્વરૂપ આપ્યું હતું.
3/8
સુરત પોલીસે 9 એપ્રિલે મળેલી મહિલાની લાશ કમભાગી બાળકીની માતાની છે કે નહીં? તે જાણવા ડીએનએ પરીક્ષણ માટે તજવીજ હાથ ધરી છે. પાંડેસરાની કમભાગી બાળકી સાથે દુષ્કર્મ કરી હત્યા કરનાર નરાધમને ઝડપી પાડવા સુરત પોલીસના અધિકારીઓ અને 400થી વધુ જવાનો દિવસ-રાત કામ કરી રહ્યાં હતાં.
સુરત પોલીસે 9 એપ્રિલે મળેલી મહિલાની લાશ કમભાગી બાળકીની માતાની છે કે નહીં? તે જાણવા ડીએનએ પરીક્ષણ માટે તજવીજ હાથ ધરી છે. પાંડેસરાની કમભાગી બાળકી સાથે દુષ્કર્મ કરી હત્યા કરનાર નરાધમને ઝડપી પાડવા સુરત પોલીસના અધિકારીઓ અને 400થી વધુ જવાનો દિવસ-રાત કામ કરી રહ્યાં હતાં.
4/8
પોલીસ કમિશ્નર સતીષકુમાર શર્માના જણાવ્યા મુજબ સુરત પોલીસ બાળકી ઉપર બળાત્કાર થયો છે કે કેમ? કોણે બળાત્કાર ગુજાર્યો છે? હર્ષ સાંઈની સાથે અપરાધમાં કોણ સામેલ હતું? શું માતા-બાળકીને સેક્સ રેકેટના ભાગરૂપે લવાયા હતા? બાળકીની હત્યા કેમ કરવામાં આવી? તેમજ પાંડેસરા પોલીસને બુડીયા ચોકડી પાસેથી જ મહિલાની કહોવાયેલી લાશ મળી તે બાળકીની ગુમ થયેલી માતાની છે કે કેમ? તે અંગે હર્ષસાંઇની પૂછપરછ કરવામાં આવશે.
પોલીસ કમિશ્નર સતીષકુમાર શર્માના જણાવ્યા મુજબ સુરત પોલીસ બાળકી ઉપર બળાત્કાર થયો છે કે કેમ? કોણે બળાત્કાર ગુજાર્યો છે? હર્ષ સાંઈની સાથે અપરાધમાં કોણ સામેલ હતું? શું માતા-બાળકીને સેક્સ રેકેટના ભાગરૂપે લવાયા હતા? બાળકીની હત્યા કેમ કરવામાં આવી? તેમજ પાંડેસરા પોલીસને બુડીયા ચોકડી પાસેથી જ મહિલાની કહોવાયેલી લાશ મળી તે બાળકીની ગુમ થયેલી માતાની છે કે કેમ? તે અંગે હર્ષસાંઇની પૂછપરછ કરવામાં આવશે.
5/8
અમદાવાદ ક્રાઈમ બ્રાંચે તપાસ દરમિયાન મળેલી હકીકતો-પુરાવાના આધારે તેની ધરપકડ કરવામાં આવી છે અને તેને ગુજરાત લાવવામાં આવ્યો છે. સુરત પોલીસ હર્ષસાંઈનો કબજો મેળવ્યા બાદ આ બનાવમાં રહસ્ય સર્જી રહેલા વિવિધ પ્રશ્નોનો જવાબ મેળવવા કવાયત હાથ ધરશે.
અમદાવાદ ક્રાઈમ બ્રાંચે તપાસ દરમિયાન મળેલી હકીકતો-પુરાવાના આધારે તેની ધરપકડ કરવામાં આવી છે અને તેને ગુજરાત લાવવામાં આવ્યો છે. સુરત પોલીસ હર્ષસાંઈનો કબજો મેળવ્યા બાદ આ બનાવમાં રહસ્ય સર્જી રહેલા વિવિધ પ્રશ્નોનો જવાબ મેળવવા કવાયત હાથ ધરશે.
6/8
સૂત્રોના જણાવ્યા મુજબ, હર્ષ સાંઈ કમભાગી બાળકી અને તેની માતાને 15 માર્ચના રોજ રાજસ્થાનથી સુરત લાવ્યો હતો અને 1 એપ્રિલથી 6 એપ્રિલની વચ્ચે પોતાની સાઈટ ઉપર બંનેને કામ ઉપર રાખ્યા હતા. જોકે 6 એપ્રિલના રોજ તે બાળકીની લાશ ફેંકી આવ્યો હતો અને 16 એપ્રિલે પોતાના ઘરનો સામાન લઈ પત્ની બાળકો સાથે વતન જતો રહ્યો હતો.
સૂત્રોના જણાવ્યા મુજબ, હર્ષ સાંઈ કમભાગી બાળકી અને તેની માતાને 15 માર્ચના રોજ રાજસ્થાનથી સુરત લાવ્યો હતો અને 1 એપ્રિલથી 6 એપ્રિલની વચ્ચે પોતાની સાઈટ ઉપર બંનેને કામ ઉપર રાખ્યા હતા. જોકે 6 એપ્રિલના રોજ તે બાળકીની લાશ ફેંકી આવ્યો હતો અને 16 એપ્રિલે પોતાના ઘરનો સામાન લઈ પત્ની બાળકો સાથે વતન જતો રહ્યો હતો.
7/8
પાંડેસરા રેપ-મર્ડર કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાંચે રાજસ્થાનથી ઝડપી લીધેલા હર્ષસાંઇ ગુર્જરે બાળકીની હત્યા કેમ કરી? તેની સાથે કોણ સામેલ હતું? તે અંગે સુરત પોલીસ તેનો કબજો મેળવ્યા બાદ પૂછપરછ કરશે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચે આરોપીની ધરપકડ કરી લીધી છે.
પાંડેસરા રેપ-મર્ડર કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાંચે રાજસ્થાનથી ઝડપી લીધેલા હર્ષસાંઇ ગુર્જરે બાળકીની હત્યા કેમ કરી? તેની સાથે કોણ સામેલ હતું? તે અંગે સુરત પોલીસ તેનો કબજો મેળવ્યા બાદ પૂછપરછ કરશે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચે આરોપીની ધરપકડ કરી લીધી છે.
8/8
પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે, સુરતના પાંડેસરાની કમભાગી બાળકી સાથે દુષ્કર્મ કરનાર નરાધમ હર્ષસાંઇ રામરાજ ગુર્જરને અમદાવાદ ક્રાઈમ બ્રાંચે તેના વતન રાજસ્થાન સવાઇ માધોપુર જિલ્લાના ગંગાપુર તાલુકાના કુનકુરાખુર્દ ગામેથી ઝડપી લીધો હતો. અમદાવાદ ક્રાઈમ બ્રાંચની પ્રાથમિક તપાસમાં હર્ષ સાંઈએ જ માસૂમ બાળકીની હત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે, સુરતના પાંડેસરાની કમભાગી બાળકી સાથે દુષ્કર્મ કરનાર નરાધમ હર્ષસાંઇ રામરાજ ગુર્જરને અમદાવાદ ક્રાઈમ બ્રાંચે તેના વતન રાજસ્થાન સવાઇ માધોપુર જિલ્લાના ગંગાપુર તાલુકાના કુનકુરાખુર્દ ગામેથી ઝડપી લીધો હતો. અમદાવાદ ક્રાઈમ બ્રાંચની પ્રાથમિક તપાસમાં હર્ષ સાંઈએ જ માસૂમ બાળકીની હત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં મોટો વળાંક, એન્ટી રેગિંગ કમિટીનો રિપોર્ટ VNSGUને સોંપાયો; ડીન રજા પર
સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં મોટો વળાંક, એન્ટી રેગિંગ કમિટીનો રિપોર્ટ VNSGUને સોંપાયો; ડીન રજા પર
Surat: સુરતમાં SMCના દરોડા બાદ PI પી.સી.સરવૈયા સસ્પેન્ડ, DGP જી.એસ. મલિકની મોટી કાર્યવાહી
Surat: સુરતમાં SMCના દરોડા બાદ PI પી.સી.સરવૈયા સસ્પેન્ડ, DGP જી.એસ. મલિકની મોટી કાર્યવાહી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?
Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Embed widget