શોધખોળ કરો

સુરતઃ રચનાને યુવક સાથે હતા સંબંધ, તેને પામવા જ્યોતિષી પાસે ગયેલી છતાં પ્રેમી વશમાં નહોતો આવતો તેથી........

1/6
સુરતઃ એલથાણની 38 વર્ષીય યુવતીની રાજસ્થાનમાં થયેલી હત્યામાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. રચના પ્રેમીને મેળવવાની વિધિ કરાવવા માટે કાનપુર મદારશા બાવાની દરગાહે જ્યોતિષ કનુ મહારાજ સાથે જઈ રહી હતી, પરંતુ રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લામાં પહોંચ્યા ત્યારે તકરાર થતાં કનુ મહારાજે રચનાની હત્યા કરી નાંખી હતી.
સુરતઃ એલથાણની 38 વર્ષીય યુવતીની રાજસ્થાનમાં થયેલી હત્યામાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. રચના પ્રેમીને મેળવવાની વિધિ કરાવવા માટે કાનપુર મદારશા બાવાની દરગાહે જ્યોતિષ કનુ મહારાજ સાથે જઈ રહી હતી, પરંતુ રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લામાં પહોંચ્યા ત્યારે તકરાર થતાં કનુ મહારાજે રચનાની હત્યા કરી નાંખી હતી.
2/6
જ્યોતિષે પ્રેમી સાથે રચનાનો મિલાપ કરાવવા ઘણા પ્રયાસો કર્યા છતાં તે હાથમાં આવતો ન હતો. છેવટે જયોતિષે રચનાને એક બાબાની વાત કરી અને તે તારું કામ ચોક્કસ કરી આપશે, એવી ખાતરી આપી હતી. જેથી મંગળવારે રચના મોદી પોતાની હોન્ડાસિટી કાર લઈને કનુ મહારાજ સાથે યુપીના કાનપુર જિલ્લાના મકનપુર મદારશા બાવાની દરગાહે જવા નીકળ્યા હતા.
જ્યોતિષે પ્રેમી સાથે રચનાનો મિલાપ કરાવવા ઘણા પ્રયાસો કર્યા છતાં તે હાથમાં આવતો ન હતો. છેવટે જયોતિષે રચનાને એક બાબાની વાત કરી અને તે તારું કામ ચોક્કસ કરી આપશે, એવી ખાતરી આપી હતી. જેથી મંગળવારે રચના મોદી પોતાની હોન્ડાસિટી કાર લઈને કનુ મહારાજ સાથે યુપીના કાનપુર જિલ્લાના મકનપુર મદારશા બાવાની દરગાહે જવા નીકળ્યા હતા.
3/6
બંને છેલ્લા 5 વર્ષથી એકબીજાને ઓળખતા હતા અને એકબીજાના ઘરે પણ આવતા જતા હતા. રચનાના છૂટાછેડા થયેલા છે અને કનુ મહારાજે લગ્ન કર્યા નથી. જ્યોતિષના ધંધામાં કમાણી કરી તે પૈસાથી કનુ શેરબજાર ઉપરાંત ફાઈનાન્સનો પણ ધંધો કરે છે. શરૂઆતમાં કનુ મહારાજે મહિધરપુરા વડવા શેરીમાં શેર ટ્રેડિંગની ઓફિસ ખોલી હતી. બાદમાં તેણે આ ઓફિસ બંધ કરી મજૂરાગેટ ખાતે શરૂ કરી હોવાની વાત સામે આવી રહી છે.
બંને છેલ્લા 5 વર્ષથી એકબીજાને ઓળખતા હતા અને એકબીજાના ઘરે પણ આવતા જતા હતા. રચનાના છૂટાછેડા થયેલા છે અને કનુ મહારાજે લગ્ન કર્યા નથી. જ્યોતિષના ધંધામાં કમાણી કરી તે પૈસાથી કનુ શેરબજાર ઉપરાંત ફાઈનાન્સનો પણ ધંધો કરે છે. શરૂઆતમાં કનુ મહારાજે મહિધરપુરા વડવા શેરીમાં શેર ટ્રેડિંગની ઓફિસ ખોલી હતી. બાદમાં તેણે આ ઓફિસ બંધ કરી મજૂરાગેટ ખાતે શરૂ કરી હોવાની વાત સામે આવી રહી છે.
4/6
અહીં ઝપાઝપી થતાં કનુ મહારાજે રચનાને ચપ્પુના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. તેને કાર આવડતી ન હોવાથી કાર ત્યાં જ મૂકીને તે ત્યાંથી ફરાર થઈ ગયો હતો અને નજીકમાં આમઝર માતાના મંદિર પાસે છુપાઇ ગયો હતો. જ્યાંથી પોલીસે બુધવારે મળસ્કે જ્યોતિષને દબોચી લીધો હતો.
અહીં ઝપાઝપી થતાં કનુ મહારાજે રચનાને ચપ્પુના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. તેને કાર આવડતી ન હોવાથી કાર ત્યાં જ મૂકીને તે ત્યાંથી ફરાર થઈ ગયો હતો અને નજીકમાં આમઝર માતાના મંદિર પાસે છુપાઇ ગયો હતો. જ્યાંથી પોલીસે બુધવારે મળસ્કે જ્યોતિષને દબોચી લીધો હતો.
5/6
તેઓ મોડી રાત્રે રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લાના મંડાવર પાસેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે ચાલુ કારે રચના મોદીએ જ્યોતિષને તેમના તમામ પ્રયાસો નિષ્ફળ ગયા હોવાનું કહી પોતાને છેતર્યા હોવાનું જણાવ્યું હતું. તેમજ પૈસા પડાવી લીધાનું પણ કહ્યું હતું. આમ કહી રચનાએ કનુ મહારાજને ઢોંગી કહેતા તેઓ આવેશમાં આવી ગયા હતા અને ચાલુ કારે જ બંને વચ્ચે ઝપાઝપી થઈ હતી.
તેઓ મોડી રાત્રે રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લાના મંડાવર પાસેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે ચાલુ કારે રચના મોદીએ જ્યોતિષને તેમના તમામ પ્રયાસો નિષ્ફળ ગયા હોવાનું કહી પોતાને છેતર્યા હોવાનું જણાવ્યું હતું. તેમજ પૈસા પડાવી લીધાનું પણ કહ્યું હતું. આમ કહી રચનાએ કનુ મહારાજને ઢોંગી કહેતા તેઓ આવેશમાં આવી ગયા હતા અને ચાલુ કારે જ બંને વચ્ચે ઝપાઝપી થઈ હતી.
6/6
સુરતના અલથાણ વિસ્તારમાં શગુન વિલા એપાર્ટમેન્ટમાં રહેતી 38 વર્ષીય રચના મોદીની હત્યા મામલે મહિધરપુરાના હરીપુરાના માળી ફળિયામાં રહેતા 51 વર્ષીય જયોતિષ કનુ મહારાજ ઉર્ફે કૃષ્ણકાંત કાંતિલાલ રાવલની ધરપકડ કરી લીધી છે. રચના મોદી નરેશ નામના યુવકના પ્રેમમાં હતી. તેને પામવા માટે જ્યોતિષની પાસે ગઈ હતી.
સુરતના અલથાણ વિસ્તારમાં શગુન વિલા એપાર્ટમેન્ટમાં રહેતી 38 વર્ષીય રચના મોદીની હત્યા મામલે મહિધરપુરાના હરીપુરાના માળી ફળિયામાં રહેતા 51 વર્ષીય જયોતિષ કનુ મહારાજ ઉર્ફે કૃષ્ણકાંત કાંતિલાલ રાવલની ધરપકડ કરી લીધી છે. રચના મોદી નરેશ નામના યુવકના પ્રેમમાં હતી. તેને પામવા માટે જ્યોતિષની પાસે ગઈ હતી.
View More
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

હોંગકોંગ અગ્નિકાંડમાં 83નાં મોત, 4600 ફ્લેટ્સ આગમાં સ્વાહા, 70 વર્ષમાં સૌથી મોટી તબાહી
હોંગકોંગ અગ્નિકાંડમાં 83નાં મોત, 4600 ફ્લેટ્સ આગમાં સ્વાહા, 70 વર્ષમાં સૌથી મોટી તબાહી
WPL 2026: મેગા ઓક્શનમાં માલામાલ થઈ આ ખેલાડી, અહીં જુઓ તમામ ટીમોની સ્ક્વોડ
WPL 2026: મેગા ઓક્શનમાં માલામાલ થઈ આ ખેલાડી, અહીં જુઓ તમામ ટીમોની સ્ક્વોડ
દિલ્હીથી અમદાવાદ આવતી એર ઈન્ડિયાની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, સામે આવ્યું આ કારણ 
દિલ્હીથી અમદાવાદ આવતી એર ઈન્ડિયાની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, સામે આવ્યું આ કારણ 
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર કેંદ્રીય મંત્રી નિતિન ગડકરીએ આપ્યું લેટેસ્ટ અપડેટ,જાણો શું કહ્યું ?
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર કેંદ્રીય મંત્રી નિતિન ગડકરીએ આપ્યું લેટેસ્ટ અપડેટ,જાણો શું કહ્યું ?
Advertisement

વિડિઓઝ

Jayesh Radadiya : પાટીદાર યુવક-યુવતીઓને જયેશ રાદડિયાએ શું કરી અપીલ?
Junagadh Farmers : વન્ય પ્રાણીઓની દહેશત વચ્ચે ખેડૂતો રાતે ઉજાગરા કરવા મજબૂર
Hun To Bolish : હું તો બોલીશ : કોપી પેસ્ટ યુનિવર્સિટી પાર્ટ-3
Hun To Bolish : હું તો બોલીશ : 'ખાડા'નું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોના નામે અધિકારી અને ઉદ્યોગપતિઓનો ખેલ ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હોંગકોંગ અગ્નિકાંડમાં 83નાં મોત, 4600 ફ્લેટ્સ આગમાં સ્વાહા, 70 વર્ષમાં સૌથી મોટી તબાહી
હોંગકોંગ અગ્નિકાંડમાં 83નાં મોત, 4600 ફ્લેટ્સ આગમાં સ્વાહા, 70 વર્ષમાં સૌથી મોટી તબાહી
WPL 2026: મેગા ઓક્શનમાં માલામાલ થઈ આ ખેલાડી, અહીં જુઓ તમામ ટીમોની સ્ક્વોડ
WPL 2026: મેગા ઓક્શનમાં માલામાલ થઈ આ ખેલાડી, અહીં જુઓ તમામ ટીમોની સ્ક્વોડ
દિલ્હીથી અમદાવાદ આવતી એર ઈન્ડિયાની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, સામે આવ્યું આ કારણ 
દિલ્હીથી અમદાવાદ આવતી એર ઈન્ડિયાની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, સામે આવ્યું આ કારણ 
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર કેંદ્રીય મંત્રી નિતિન ગડકરીએ આપ્યું લેટેસ્ટ અપડેટ,જાણો શું કહ્યું ?
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર કેંદ્રીય મંત્રી નિતિન ગડકરીએ આપ્યું લેટેસ્ટ અપડેટ,જાણો શું કહ્યું ?
Cyclone Ditwah: વધુ એક ચક્રવાતી વાવાઝોડું, મોટી તબાહીનો ખતરો, જાણો હવામાન વિભાગે શું કહ્યું ?
Cyclone Ditwah: વધુ એક ચક્રવાતી વાવાઝોડું, મોટી તબાહીનો ખતરો, જાણો હવામાન વિભાગે શું કહ્યું ?
Gold Silver Price : ચાંદીમાં અચાનક 5,100 રુપિયા વધી ગયા, સોનું થયું સસ્તું, જાણો લેટેસ્ટ કિંમત  
Gold Silver Price : ચાંદીમાં અચાનક 5,100 રુપિયા વધી ગયા, સોનું થયું સસ્તું, જાણો લેટેસ્ટ કિંમત  
પંજાબ નેશનલ બેંકમાં 750 પદો પર ભરતીની વધુ એક તક,  1 ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી રજીસ્ટ્રેશન ડેટ
પંજાબ નેશનલ બેંકમાં 750 પદો પર ભરતીની વધુ એક તક, 1 ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી રજીસ્ટ્રેશન ડેટ
વૈશ્વિક લેવલે ફરી પાકિસ્તાનનું નાક કપાયું, આ દેશે Pak નાગરિકોને વિઝા આપવા પર લગાવ્યો પ્રતિબંધ
વૈશ્વિક લેવલે ફરી પાકિસ્તાનનું નાક કપાયું, આ દેશે Pak નાગરિકોને વિઝા આપવા પર લગાવ્યો પ્રતિબંધ
Embed widget