શોધખોળ કરો
સુરતઃ રચનાને યુવક સાથે હતા સંબંધ, તેને પામવા જ્યોતિષી પાસે ગયેલી છતાં પ્રેમી વશમાં નહોતો આવતો તેથી........
1/6

સુરતઃ એલથાણની 38 વર્ષીય યુવતીની રાજસ્થાનમાં થયેલી હત્યામાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. રચના પ્રેમીને મેળવવાની વિધિ કરાવવા માટે કાનપુર મદારશા બાવાની દરગાહે જ્યોતિષ કનુ મહારાજ સાથે જઈ રહી હતી, પરંતુ રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લામાં પહોંચ્યા ત્યારે તકરાર થતાં કનુ મહારાજે રચનાની હત્યા કરી નાંખી હતી.
2/6

જ્યોતિષે પ્રેમી સાથે રચનાનો મિલાપ કરાવવા ઘણા પ્રયાસો કર્યા છતાં તે હાથમાં આવતો ન હતો. છેવટે જયોતિષે રચનાને એક બાબાની વાત કરી અને તે તારું કામ ચોક્કસ કરી આપશે, એવી ખાતરી આપી હતી. જેથી મંગળવારે રચના મોદી પોતાની હોન્ડાસિટી કાર લઈને કનુ મહારાજ સાથે યુપીના કાનપુર જિલ્લાના મકનપુર મદારશા બાવાની દરગાહે જવા નીકળ્યા હતા.
Published at : 02 Nov 2018 10:33 AM (IST)
View More



















