શોધખોળ કરો

ચૂંટણી 2024 એક્ઝિટ પોલ

(Source:  Dainik Bhaskar)

5G Service: દેશમાં કેટલા લોકો 5G પર સ્વિચ કરવા માંગે છે, અહીં ડિટેલ્સ........

Ookla કન્ઝ્યૂમર સર્વે અનુસાર, 89% લોકોએ પોતાના નેટવર્કને 5Gમાં અપગ્રેડ કરવાનો ઇરાદો કર્યો છે. જ્યારે માત્ર 2% લોકો આવુ નથી કરવા માંગતા.

5G Service: નેટવર્ક ઇન્ટેલિજન્સ કંપની Ooklaએ ટેલિકૉમ કંપનીના 2023 ના એક્સપેક્ટેડ ટ્રેન્ડ્સનું એક લિસ્ટ તૈયાર કર્યુ. Ookla પોતાની ઇન્ટરનેટ સ્પીડ ટેસ્ટ સર્વિસ માટે જાણીતી છે. પોતાના રિપોર્ટમાં કંપનીએ ફાસ્ટ મોબાઇલ ઇન્ટરનેટ સ્પીડ અને 5Gને રૉલઆઉટ વધારવાની ભવિષ્યવાણી કરી છે. Ookla ની સ્પીડટેસ્ટ ઇન્ટેલિજન્સ ડેટા પાસેથી એ વાત સામે આવી છે કે, ભારતમાં મોબાઇલ ડેટા સ્પીડ છેલ્લા 12 મહિનામાં વધી છે. ડેટા બતાવે છે કે, નવેમ્બર, 2022 માં એવેરેજ ડાઉનલૉડ સ્પીડ 18.26 એમબીપીએસ હતી, અને નવેમ્બર, 2021 માં 14.39 એમબીપીએસ હતી, આ ઉપરાંત ભારત સ્પીડટેસ્ટ ગ્લૉબલ રેન્કિંગમાં સાત લેવલ ચઢીને નવેમ્બર 2021 માં 112માં સ્થાનથી નવેમ્બર 2022 માં 105માં સ્થાન પર પહોંચી ચૂક્યા છે. 

આટલા લોકો 5જીમાં કરવા માંગે છે અપગ્રેડ -
Ookla કન્ઝ્યૂમર સર્વે અનુસાર, 89% લોકોએ પોતાના નેટવર્કને 5Gમાં અપગ્રેડ કરવાનો ઇરાદો કર્યો છે. જ્યારે માત્ર 2% લોકો આવુ નથી કરવા માંગતા. આ ઉપરાંત સ્પીડટેસ્ટ ઇન્ટેલિજન્સના ડેટાથી જાણવા મળ્યુ છે કે, 5જી ડાઉનલૉડ સ્પીડની એક વાઇડ રેન્જ છે, જે 16.27 એમબીપીએસથી લઇને 809.95 એમબીપીએસ સુધીની છે. Ookla ના અનુસાર, જેમ કે નેટવર્ક કૉમર્શિયલ સ્ટેજમાં આવશે, આ સ્પીડ વધુ સ્ટેબલ થઇ જશે. 

આટલા શહેરોમાં પહોંચ્યુ 5G - 
ટેલિકૉમ ઓપરેટર્સ 5G સ્પેક્ટ્રમ હરાજી બાદ 5G સેવાઓને રૉલઆઉટ કરવામાં જોરશોરથી લાગી છે. Ookla ના 5G કવરેજ મેપ અનુસાર, Jio એ 5G નેટવર્કને 20 જગ્યાઓ પર શરૂ કરી દીધુ છે. વળી, એરટેલ (Airtel) ની સેવા 15 સ્થાનો પર ઉપલબ્ધ છે. 

 

5g Network : શહેરમાં રહેતા હોવા છતાંયે આ લોકોને નહીં મળે 5G નેટવર્કની સુવિધા, જાણો કેમ?

5G In India: ભારતમાં ઓક્ટોબર 2022માં 5Gની રજૂઆત કરી દેવામાં આવી છે. 5G નેટવર્ક 4G અને 3G કરતાં વધુ ઝડપથી વિસ્તરી રહ્યું છે. ઘણા શહેરોમાં 5G સેવા શરૂ કરવામાં આવી છે અને ઘણા શહેરોમાં શરૂ કરવાનું આયોજન ચાલી રહ્યું છે. લાખો લોકોને ફાસ્ટ સ્ટ્રીમિંગ, ગેમિંગ અને 5G સાથે કામ કરવાનો અનુભવ કરશે પરંતુ આ લાખો લોકોમાં કદાચ એરપોર્ટની નજીક રહેતા લોકોનો સમાવેશ નહીં થાય. 

ઉદ્યોગ નિષ્ણાતોના મતે એરપોર્ટની નજીક રહેતા લોકોને જુદી જુદી ડિવાઈસિસ પર 5Gનો ઉપયોગી બને તેવી શક્યતા ખુબ જ ઓછી છે.  આ સંખ્યા લાખોમાં હોઈ શકે છે. પણ આમ થવાનું કારણ શું. જાણો શું છે આખો મામલો?

શું સમસ્યા છે?

ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (DoT)એ તાજેતરમાં ટેલિકોમ પ્રોવાઈડર કંપને ભારતી એરટેલ, રિલાયન્સ જિયો અને વોડાફોનને એક પત્ર મોકલ્યો છે. પત્રમાં જણાવવામાં આવ્યું છે કે તેઓએ તાત્કાલિક અસરથી ભારતીય એરપોર્ટની 2.1 કિલોમીટરની રેન્જમાં સી-બેન્ડ 5જી બેઝ સ્ટેશન ઇન્સ્ટોલ કરવા જોઈએ નહીં, કારણ કે સી-બેન્ડ 5જી એરક્રાફ્ટના રેડિયો (રડાર) અલ્ટિમીટરમાં સમસ્યા ઊભી કરી શકે છે. ટેકઓફ અને લેન્ડિંગ દરમિયાન અને પહાડોમાં થતી દુર્ઘટનાઓ ટાળવા માટે, પાઇલોટ સંપૂર્ણપણે રેડિયો (રડાર) અલ્ટીમીટર પર આધાર રાખે છે. DoT પત્રમાં ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર્સ (TSPs)ને સલાહ આપવામાં આવી છે કે, રનવેના બંને છેડાથી 2,100 મીટરના અને ભારતીય એરપોર્ટ્સના રનવેની મધ્ય રેખાથી 910 મીટર વિસ્તારમાં 3,300-3,670 MHzમાં કોઈ 5G/IMT બેઝ સ્ટેશન ના બનાવવું

આ એરપોર્ટ પર 5G બેઝ સ્ટેશન

એરટેલે નાગપુર, બેંગલુરુ, નવી દિલ્હી, ગુવાહાટી અને પુણેના એરપોર્ટ પર 5G બેઝ સ્ટેશન સ્થાપ્યા છે, જ્યારે Jioએ દિલ્હી-NCR પ્રદેશમાં 5G બેઝ સ્ટેશન સ્થાપ્યા છે. આ નવો નિયમ ત્યાં સુધી લાગુ રહેશે જ્યાં સુધી DGCA તમામ એરક્રાફ્ટના રેડિયો અલ્ટિમીટર ફિલ્ટર બદલવાની ખાતરી ન આપે. તમારી જાણકારી ખાતર કે જેવું દુનિયાભરમાં હાઇ-સ્પીડ 5G વાયરલેસ નેટવર્ક શરૂ થતાંની સાથે જ યુ.એસ.માં પાઇલોટ્સને પણ એરક્રાફ્ટના રેડિયો (રડાર) અલ્ટિમીટરમાં વારંવાર સમસ્યાઓ ધ્યાને આવી હતી અને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જેને લઈને ફરિયાદ કરવામાં આવી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Poll Of Polls Results: જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં ભાજપ-કોંગ્રેસ બંનેનો દબદબો, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં ભાજપ-કોંગ્રેસ બંનેનો દબદબો, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Haryana Election Exit Polls | હરિયાણામાં કોની બનશે સરકાર? જુઓ ચોંકાવનારા આંકડાPune Crime | પૂણેમાં સુરતમાં સામૂહિક દુષ્કર્મના કેસમાં સામે આવ્યા આરોપીઓના CCTVVadodara Crime | યુવતીઓ સાવધાન! નવરાત્રિમાં જ મોડી રાતે સગીરા પર દુષ્કર્મ | ABP AsmitaNavratri 2024 | Anupam Swarup Swami | નવરાત્રિ અંગે સ્વામીનો બફાટ | દીકરીને બગાડવાનું જાહેર આમંત્રણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Poll Of Polls Results: જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં ભાજપ-કોંગ્રેસ બંનેનો દબદબો, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં ભાજપ-કોંગ્રેસ બંનેનો દબદબો, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
રાજ્યની ૫૮૪ ગૌશાળા પાંજરાપોળને ૭૧ કરોડથી વધુની પશુ નિભાવ સહાય અપાઈ
રાજ્યની ૫૮૪ ગૌશાળા પાંજરાપોળને ૭૧ કરોડથી વધુની પશુ નિભાવ સહાય અપાઈ
Embed widget