શોધખોળ કરો

Aadhaar Alert: નકલી વોટ્સએપ મેસેજથી થઇ રહ્યું છે આધાર કૌભાંડ, સરકારે જાહેર કર્યું રેડ એલર્ટ

Aadhaar Alert: UIDAI એ આ દિવસોમાં ચાલી રહેલા કૌભાંડો વિશે યુઝર્સને જાણ કરી છે

Aadhaar Alert: આધાર કાર્ડ આપણા મહત્વના દસ્તાવેજોમાંનો એક છે, જો તેની સાથે કોઈ છેડછાડ થાય તો તમારું બેન્ક એકાઉન્ટ સેકન્ડોમાં ખાલી થઈ શકે છે. ભારત સરકારે આધાર યુઝર્સ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે, UIDAI એ આ દિવસોમાં ચાલી રહેલા કૌભાંડો વિશે Twitter (X) પર યુઝર્સને જાણ કરી છે. જો તમને કોઈ પણ પ્રકારનો ઈમેલ કે વોટ્સએપ મેસેજ આવે છે તો સાવચેત રહેજો અને આવા કોઈ મેસેજનો જવાબ ન આપો.

 

આ મેસેજમાં સ્કેમર્સ વોટ્સએપ, નોર્મલ મેસેજ અથવા ઈમેલ પર ડોક્યુમેન્ટ્સ શેર કરવાનું કહે છે, તેથી તેનો જવાબ આપવાનું ટાળવું જોઇએ.  જો તમે તમારું આધાર કાર્ડ ઓનલાઈન અપડેટ કરવા ઈચ્છો છો, તો તમે સત્તાવાર સાઈટ પર જઈને કરી શકો છો. આ સિવાય તમે તમારા નજીકના આધાર કેન્દ્ર પર પણ જઈ શકો છો.

UIDAI ઈમેલ કે વોટ્સએપ દ્વારા ડોક્યુમેન્ટ્સ માંગતું નથી

UIDAI ના ટ્વિટ (X) મુજબ, તે ક્યારેય તમારા આધારને ઇમેઇલ અથવા WhatsApp પર અપડેટ કરવા માટે તમારા POI/POA દસ્તાવેજો શેર કરવાનું કહેતું નથી. તમારા આધારને myAadhaarPortal દ્વારા ઓનલાઈન અપડેટ કરો અથવા તમારા નજીકના આધાર કેન્દ્રોની મુલાકાત લો. UIDAIએ દસ્તાવેજોના મફત આધાર અપડેટને 14 સપ્ટેમ્બર 2023 સુધી લંબાવ્યું છે. અગાઉ મફત સેવા ફક્ત 14 જૂન, 2023 સુધી હતી.

આ રીતે આધાર કાર્ડમાં વિગતો અપડેટ/બદલો

- આ માટે સૌથી પહેલા સત્તાવાર આધાર સેલ્ફ સર્વિસ અપડેટ પોર્ટલ પર જાવ.

-હવે અહીં તમારો આધાર નંબર અને OTP લખીને લોગ ઇન કરો. તે પછી તમે અપડેટ કરવા માંગો છો તે વિગતો શોધો

-હવે એકવાર તમારું ફોર્મ તપાસો અને સબમિટ કરો.

-ટ્રેકિંગ માટે URN મેળવો. URN એ 14 અંકનો નંબર છે જે આધાર વિગતો અપડેટ કરતી વખતે આપવામાં આવે છે.

-આ પછી જો જરૂરી હોય તો બાયોમેટ્રિક વેરિફિકેશન માટે આધાર એનરોલમેન્ટ પર જાવ.

-હવે તમને સાચી વિગતો સાથે અપડેટેડ કાર્ડ મળશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રોહિત ફરી નિષ્ફળ, હાર્દિક પણ ફ્લોપ, ગુજરાતના પેસ એટેકે મુંબઈને કચડ્યું; સતત બીજી હાર
રોહિત ફરી નિષ્ફળ, હાર્દિક પણ ફ્લોપ, ગુજરાતના પેસ એટેકે મુંબઈને કચડ્યું; સતત બીજી હાર
યુપીમાં ધાર્મિક સ્થળોની આસપાસ માંસ વેચાણ અને કતલખાના પર પ્રતિબંધ, યોગી સરકારનો મોટો નિર્ણય
યુપીમાં ધાર્મિક સ્થળોની આસપાસ માંસ વેચાણ અને કતલખાના પર પ્રતિબંધ, યોગી સરકારનો મોટો નિર્ણય
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ગુનેગાર વિરુદ્ધ કાર્યવાહીમાં પોલીસ કેટલી ગંભીર?Hun To Bolish : હું તો બોલીશ : વાણી અને વ્યવહારમાં કેટલો સાધુવાદ?Bhavnagar Police: ભાવનગરમાં ગુંડાતત્વો બન્યા બેફામ , તલવાર, છરા સાથે બે વાહનોમાં કરી તોડફોડKutch News: કચ્છમાં પુત્રીને ભગાડી જનાર યુવકના પિતા પર ત્રણ મહિલાઓએ કર્યો ધોકાથી હુમલો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રોહિત ફરી નિષ્ફળ, હાર્દિક પણ ફ્લોપ, ગુજરાતના પેસ એટેકે મુંબઈને કચડ્યું; સતત બીજી હાર
રોહિત ફરી નિષ્ફળ, હાર્દિક પણ ફ્લોપ, ગુજરાતના પેસ એટેકે મુંબઈને કચડ્યું; સતત બીજી હાર
યુપીમાં ધાર્મિક સ્થળોની આસપાસ માંસ વેચાણ અને કતલખાના પર પ્રતિબંધ, યોગી સરકારનો મોટો નિર્ણય
યુપીમાં ધાર્મિક સ્થળોની આસપાસ માંસ વેચાણ અને કતલખાના પર પ્રતિબંધ, યોગી સરકારનો મોટો નિર્ણય
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 
Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake: મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી,અત્યાર સુધીમાં 694 લોકોના મોત, આંકડો વધવાનો અંદાજ; સેનાએ દુનિયા પાસે માંગી મદદ
Earthquake: મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી,અત્યાર સુધીમાં 694 લોકોના મોત, આંકડો વધવાનો અંદાજ; સેનાએ દુનિયા પાસે માંગી મદદ
શું MS ધોનીના કારણે હાર્યું CSK? ચેન્નાઈના પૂર્વ ખેલાડીનો ફૂટ્યો ગુસ્સો; પોતાના નિવેદનથી ચોંકાવ્યા
શું MS ધોનીના કારણે હાર્યું CSK? ચેન્નાઈના પૂર્વ ખેલાડીનો ફૂટ્યો ગુસ્સો; પોતાના નિવેદનથી ચોંકાવ્યા
Embed widget