શોધખોળ કરો

કોરોના સંકટ સામે લડવા માટે ટ્વીટરે ભારતને 1.5 કરોડ ડૉલરની કરી મદદ, જાણો વિગતે

ટ્વીટરના સીઇઓ જેક પેટ્રિક ડૉર્સીએ સોમવારે ટ્વીટ કરીને કહ્યું કે, આ રકમ ત્રણ બિનસરકારી સંગઠનો, કેયર, એડ ઇન્ડિયા અને સેવા ઇન્ટરનેશનલ યુએસએને દાન કરવામાં આવી છે. કેરને 1 કરોડ ડૉલર, જ્યારે એડ ઇન્ડિયા અને સેવા ઇન્ટરનેશનલને 25-25 લાખ ડૉલર આપવામાં આવ્યા છે.

નવી દિલ્હીઃ ભારતમાં કોરોનાના કેસો સતત ઝડપથી વધી રહ્યાં છે. આવામાં માઇક્રોબ્લૉગિંગ સાઇટ ટ્વીટરે પણ કોરોના સંકટને ધ્યાનમાં રાખીને ભારતને 1.5 કરોડ ડૉલરનુ દાન કર્યુ છે. આ સમય ભારત કોરોનાની બીજી લહેર સામે ઝઝૂમી રહ્યું છે. દુનિયાના બીજા કેટલાય દેશો ભારતની મદદ માટે આગળ આવ્યા છે, અને તમામ પ્રકારની મદદ પહોંચાડી રહ્યાં છે. 

ટ્વીટરના સીઇઓ જેક પેટ્રિક ડૉર્સીએ સોમવારે ટ્વીટ કરીને કહ્યું કે, આ રકમ ત્રણ બિનસરકારી સંગઠનો, કેયર, એડ ઇન્ડિયા અને સેવા ઇન્ટરનેશનલ યુએસએને દાન કરવામાં આવી છે. કેરને 1 કરોડ ડૉલર, જ્યારે એડ ઇન્ડિયા અને સેવા ઇન્ટરનેશનલને 25-25 લાખ ડૉલર આપવામાં આવ્યા છે.

સાન ફ્રાન્સિસ્કો સ્થિત એક કંપનીએ એક નિવેદનમાં કહ્યું- સેવા ઇન્ટરનેશનલ એક હિન્દુ, આસ્થા આધારિત, બિનસરકારી સેવા સંગઠન છે. આ રકમ કૉવિડ દર્દીઓના ઇલાજ માટે આપવામાં આવી રહી છે. આનો ઉપયોગ વેન્ટિલેટર્સ, બેડ્સ અને અન્ય જીવન રક્ષક ઉપકરણોને ખરીદવામાં કરવામાં આવશે. નિવેદનમાં એ પણ કહેવામાં આવ્યુ કે આ ઉપકરણ સરકારી હૉસ્પીટલો, કૉવિડ-19 દેખરેખ કેન્દ્ર અને અન્ય હૉસ્પીટલોમાં વિતરિત કરવામાં આવશે. 

સંદીપ ખડકેકરે જેક પેટ્રિક ડૉર્સીનો માન્યો આભાર....


સેવા ઇન્ટરનેશલના ઉપાધ્યક્ષ સંદીપ ખડકેકરે ટ્વીટરના સીઇઓ જેક પેટ્રિક ડૉર્સીનો આભાર માનતા કહ્યું- આ સેવાનુ કામ છે, અને મને આનંદ છે કે તમે આગળ આવીને અમારી મદદ કરી. અમે તમારી આશાઓ પર ખરા ઉતરવાની પુરી કોશિશ કરીશું, અને કોરોના સંક્રમિત દર્દીઓને સારી રીતે દેખરેખ કરીશું. તેમને આગળ કહ્યું- આ સમયે આપણે બધાએ એકજૂથ થઇને કોરોના સામે લડવાની જરૂર છે. જો આપણે આવુ કરીએ છીએ તો જલ્દી કોરોના વાયરસ પર નિયંત્રણ મેળવી શકાશે.

દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક અઢી લાખ, ભારત બન્યો વિશ્વનો ત્રીજો દેશ...
ભારતમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક અઢી લાખ પહોંચી ગયો છે. આ સાથે ભારત વિશ્વમાં ત્રીજા ક્રમે છે. વિશ્વમાં કુલ મૃત્યુઆંકની  5.95 લાખ સાથે અમેરિકા પ્રથમ અને 4.22 લાખ સાથે બ્રાઝિલ બીજા ક્રમે છે. સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 3,29,942 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 3876 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,56,082 લોકો ઠીક પણ થયા છે. 

દેશમાં શું છે કોરોનાની સ્થિતિ.....
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 3,29,942 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 3876 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,56,082 લોકો ઠીક પણ થયા છે. 

કુલ કેસ-  બે કરોડ 26 લાખ 62 હજાર 575
કુલ ડિસ્ચાર્જ- એક કરોડ 90 લાખ 27 હજાર 304
કુલ એક્ટિવ કેસ - 37 લાખ 15 હજાર 221
કુલ મોત - 2 લાખ 49 હજાર 992

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

PUC Certificate Rules: શું 10 વર્ષ જૂના વાહનોનું PUC સર્ટિફિકેટ નહીં બને? જાણો નિયમો
PUC Certificate Rules: શું 10 વર્ષ જૂના વાહનોનું PUC સર્ટિફિકેટ નહીં બને? જાણો નિયમો
Smartphone Camera: ફોનમાં શા માટે આપવામાં આવે છે 3-4 કેમેરા? જાણો દરેક કેમેરાનું કામ
Smartphone Camera: ફોનમાં શા માટે આપવામાં આવે છે 3-4 કેમેરા? જાણો દરેક કેમેરાનું કામ
iPhone Ultra: પહેલા ફૉલ્ડેબલ આઇફોનની કિંમત કેટલી હશે ? સામે આવી જાણકારી
iPhone Ultra: પહેલા ફૉલ્ડેબલ આઇફોનની કિંમત કેટલી હશે ? સામે આવી જાણકારી
હવે ₹349 નું કરાવવું પડશે રિચાર્જ, Airtel એ સૌથી સસ્તો પ્રીપેડ પ્લાન કર્યો બંધ
હવે ₹349 નું કરાવવું પડશે રિચાર્જ, Airtel એ સૌથી સસ્તો પ્રીપેડ પ્લાન કર્યો બંધ

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Asaram Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
Asaram Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
8th Pay Commission: ડેડલાઈન સમાપ્ત, હવે પગાર-પેન્શન પર થશે કામ...8માં પગાર પંચ પર મોટું અપડેટ!
8th Pay Commission: ડેડલાઈન સમાપ્ત, હવે પગાર-પેન્શન પર થશે કામ...8માં પગાર પંચ પર મોટું અપડેટ!
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Embed widget