શોધખોળ કરો

એસરે હાઇટેક ડિસ્પ્લે સાથે લૉન્ચ કર્યુ Laptop, જાણો બેટરીથી લઇને ડિસ્પ્લે સુધીના ગજબ ફિચર્સ વિશે............

એસરના આ નવા Acer Aspire Vero લેપટોપને તમે એક જ કલર ઓપ્શનમાં 79,999 ની કિંમત સાથે ખરીદી શકો છો.

નવી દિલ્હી: ભારતીય માર્કેટમાં વધુ એક કંપનીએ પોતાનુ સસ્તુ લેપટૉપ લૉન્ચ કરી દીધુ છે. એસર (Acer) એ હાઇટેક ટેકનોલૉજી વાળુ પોતાનુ નવુ Acer Aspire Vero લેપટૉપ લૉન્ચ કરી દીધુ છે. આના ખાસિયત છે કે આ લેપટોપ કાર્બન ઇમિશન્સને ઓછું કરે છે, કારણ કે આમાં કંપનીએ પોસ્ટ-કંઝૂમર રીસાઇકિલ્ડ (PCR) પ્લાસ્ટિક ચૈસી (chassis) નો યૂઝ કર્યો છે. એટલુ જ નહીં કંપનીએ આમાં બીજા કેટલાય ફિચર્સને અપડેટ કર્યા છે. 

શું છે આ નવા લેપટૉપની કિંમત- 
એસરના આ નવા Acer Aspire Vero લેપટોપને તમે એક જ કલર ઓપ્શનમાં 79,999 ની કિંમત સાથે ખરીદી શકો છો. આને એસરના ઓનલાઇન અથવા એક્સલૂસિવ સ્ટોર અને અન્ય રીટેલર સ્ટોર પરથી પણ ખરીદી શકાય છે.

Acer Aspire Veroમાં શું છે ફિચર્સ
આ લેપટૉપમાં 15.6 ઇંચની ફૂલ એચડી આઇપીએસ એલઇડી-બેકલિટ ટીએફટી એલસીડી ડિસ્પ્લે છે, જે 1,920 x 1,080 પિક્સલના રિઝોલ્યૂવેશન વાળી છે. 4.50GHzના ક્વાડ-કોર ઇંટેલ કોર i5-1155G7 પ્રોસેસર પર કામ કરનાર આ લેપટોપમાં તમને ઇંટેલ આઇરિસ Xe ગ્રાફિક્સ સપોર્ટ પણ મળશે. આ લેપટૉપમાં પીસીઆર પ્લાસ્ટિક ચેસીસ (PCR Plastic Chassis) છે, જેના પર દાવો કરવામાં આવી રહ્યો છે કે આ કાર્બન ઇમિશન્સને 21% સુધી ઓછું કરી દે છે. કંપનીના હિસાબથી આ પીસીઆર પ્લાસ્ટિકને સ્ક્રીનના બેજેલ અને 50% કીકૈપ્સ પર પણ ઉપયોગ કરવામાં આવ્યું છે.  

આ ઉપરાંત કંપની Acer Aspire Vero લેપટૉપમાં 48Whr ની બેટરીથી છે, એકવાર ચાર્જ કરવાથી આ લેપટોપને 10 કલાક સુધી યૂઝ કરી શકાય છે. આ લેપટોપ 65Wના ચાર્જિંગને સપોર્ટ કરે છે.

 

 

આ પણ વાંચો

Omicron Cases in Maharashtra: મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના 7 નવા કેસ સામે આવ્યા, રાજ્યમાં કુલ કેસની સંખ્યા 17 થઈ

Gujarat Corona Cases: છેલ્લા 24 કલાકમાં કોરોનાના 63 નવા કેસ, કોરોના સંક્રમણથી 3 લોકોના મોત 

અનામત આંદોલનના પાટીદારોના કેસ પરત ખેંચવા માંગ, પાટીદાર સાંસદોએ મુખ્યમંત્રી સાથે કરી મુલાકાત

26 વર્ષની નર્સને 29 વર્ષના ડોક્ટર સાથે બંધાયા શરીર સંબંધ, પછી ડોક્ટરની પત્નિ સાથે પણ બંધાયા સંબંધ ને......

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાંદીમાં કડાકો
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસના કિરીટ પટેલના બાગી સૂર!
Hun To Bolish : હું તો બોલીશ : લંચ બોક્સમાં ના આપતા જંક ફૂડ
Talala Earthquake : તાલાલામાં એક જ દિવસમાં અનુભવાયા ભૂકંપના 4 આંચકા
Silver Price Down : ચાંદીના ભાવમાં મોટો કડાકો, એક જ દિવસમાં ઘટ્યા 7 હજાર રૂપિયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
Embed widget