શોધખોળ કરો

TRAIનો નવો નિયમ, રિચાર્જ વિના કેટલા દિવસ સુધી એક્ટિવ રહેશે સિમ કાર્ડ?

Trai New Recharge Rule: જો તમે તમારા ફોનમાં બે સિમ કાર્ડનો ઉપયોગ કરો છો, તો આ તમારા માટે એક મહત્વપૂર્ણ સમાચાર છે

Trai New Recharge Rule: ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) દ્વારા એક નવો નિયમ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં રિચાર્જ વિના સિમ કાર્ડને લાંબા સમય સુધી એક્ટિવેટ રાખવાની છૂટ આપવામાં આવી છે. જો તમે તમારા ફોનમાં બે સિમ કાર્ડનો ઉપયોગ કરો છો, તો આ તમારા માટે એક મહત્વપૂર્ણ સમાચાર છે, કારણ કે જે લોકો તેમના ફોનમાં ડ્યુઅલ સિમ કાર્ડનો ઉપયોગ કરે છે તેઓએ ઓછામાં ઓછું રિચાર્જ કરવું પડશે જેથી સિમ કાર્ડ બ્લોક ન થાય. આ મામલે ટ્રાઈએ મોબાઈલ યુઝર્સને થોડી રાહત આપી છે. તેનો અર્થ એ છે કે સિમ કાર્ડને રિચાર્જ કર્યા વિના લાંબા સમય સુધી એક્ટિવ રાખી શકાય છે, તો ચાલો જાણીએ કે Jio, Airtel, Vodafone Idea અને BSNL સિમને રિચાર્જ કર્યા વિના કેટલા દિવસ એક્ટિવેટ રાખી શકાય છે.

જિયો સિમ કાર્ડ વેલિડિટી રૂલ

રિલાયન્સ જિયો સિમ કાર્ડને રિચાર્જ કર્યા વિના 90 દિવસ સુધી એક્ટિવ રાખી શકાય છે. 90 દિવસ પછી સિમ ફરીથી એક્ટિવેટ કરાવવું પડશે. તમારા છેલ્લા રિચાર્જ પ્લાનના આધારે ઇનકમિંગ કોલ્સ એક મહિના અથવા થોડા અઠવાડિયા માટે બ્લોક થઈ શકે છે. આ પછી પણ જો સિમ કાર્ડ રિચાર્જ ન થાય તો તે અસ્થાયી રૂપે બંધ કરી દેવામાં આવશે. સાથે નંબર પણ કોઇ અન્ય યુઝર્સને આપી દેવામાં આવશે.

એરટેલ સિમ કાર્ડ વેલિડિટીના નિયમો

એરટેલ સિમ કાર્ડને કોઈપણ રિચાર્જ વિના 90 દિવસ કે તેથી વધુ સમય માટે એક્ટિવ રાખી શકાય છે. આ પછી યુઝરને 15 દિવસનું વધારાનું ડિસ્કાઉન્ટ મળે છે. આ સમયગાળા દરમિયાન યુઝર્સે રિચાર્જ કરાવવું ફરજિયાત છે. જો આ કરવામાં નહીં આવે તો મોબાઇલ નંબર હંમેશા માટે બંધ થઈ જશે. તેમજ તે સિમ બીજા કોઈને ફાળવવામાં આવશે.

વોડાફોન-આઈડિયા સિમ કાર્ડ વેલિડિટીના નિયમો

યુઝર્સ રિચાર્જ કર્યા વિના 90 દિવસ સુધી તેમના સિમ કાર્ડને એક્ટિવ રાખી શકે છે. જો તમે તમારા સિમને એક્ટિવ રાખવા માંગતા હોવ તો તમારે તેને ઓછામાં ઓછા 49 રૂપિયામાં રિચાર્જ કરવું પડશે.

BSNL સિમ કાર્ડ વેલિડિટીના નિયમો

સરકારી ટેલિકોમ કંપની BSNL ના સિમ કાર્ડને રિચાર્જ કર્યા વિના મહત્તમ દિવસો સુધી એક્ટિવ રાખી શકાય છે. તેને રિચાર્જ કર્યા વિના લગભગ 180 દિવસ સુધી એક્ટિવ રાખી શકાય છે. આ લાંબો પ્લાન એવા યુઝર્સ માટે સારો વિકલ્પ હશે જેઓ વારંવાર રિચાર્જ કરવાનું ટાળવા માંગે છે.

20 રૂપિયામાં 30 દિવસનો પ્લાન

જો કોઈ સિમ 90 દિવસ સુધી એક્ટિવેટ રહે છે, અને તેમાં 20 રૂપિયાનું બેલેન્સ છે, તો આગામી 30 દિવસ સુધી સિમ કાર્ડ બંધ કરવામાં આવશે નહીં. આવી સ્થિતિમાં તમે 120 દિવસ સુધી સિમ કાર્ડનો ઉપયોગ કરી શકશો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

YouTube પર કઈ રીતે થશો વાયરલ ? આ 5 AI Tools કરશે તમારી મદદ
YouTube પર કઈ રીતે થશો વાયરલ ? આ 5 AI Tools કરશે તમારી મદદ
iPhone 16 ની કિંમતમાં મોટો ઘટાડો, 17000 રુપિયા સસ્તો મળી રહ્યો છે એપલનો ફોન 
iPhone 16 ની કિંમતમાં મોટો ઘટાડો, 17000 રુપિયા સસ્તો મળી રહ્યો છે એપલનો ફોન 
Android યુઝર્સની મોજ! એક ઝટકે બંધ થશે Scam SMS, જાણો રીત
Android યુઝર્સની મોજ! એક ઝટકે બંધ થશે Scam SMS, જાણો રીત
શું પાણીમાં ડૂબવાથી ખરાબ થઈ જશે Apple Watch? જાણો શું છે હકિકત
શું પાણીમાં ડૂબવાથી ખરાબ થઈ જશે Apple Watch? જાણો શું છે હકિકત

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
RBI Repo Rate: RBI એ રેપો રેટને લઈ કરી મોટી જાહેરાત, જાણો તમારી લોન પર શું થશે અસર?
RBI Repo Rate: RBI એ રેપો રેટને લઈ કરી મોટી જાહેરાત, જાણો તમારી લોન પર શું થશે અસર?
ડોનાલ્ડ ટ્રમ્પને મારવાનો હતો પ્લાન? રાષ્ટ્રપતિના ગોલ્ફ ક્લબ પાસે કારમાં ગન સાથે સંદિગ્ધની ધરપકડ
ડોનાલ્ડ ટ્રમ્પને મારવાનો હતો પ્લાન? રાષ્ટ્રપતિના ગોલ્ફ ક્લબ પાસે કારમાં ગન સાથે સંદિગ્ધની ધરપકડ
ભારે વરસાદથી આસામમાં 87 તો કેરળમાં 25ના મોત, ઓડિશામાં 8 લાખ લોકો પ્રભાવિત
ભારે વરસાદથી આસામમાં 87 તો કેરળમાં 25ના મોત, ઓડિશામાં 8 લાખ લોકો પ્રભાવિત
નેશનલ હાઈવે ઓથોરિટીને ગુજરાત હાઈકોર્ટની ટકોર, કહ્યું- 'ટોલ ઉઘરાવો છો તો સુવિધા પણ આપો'
નેશનલ હાઈવે ઓથોરિટીને ગુજરાત હાઈકોર્ટની ટકોર, કહ્યું- 'ટોલ ઉઘરાવો છો તો સુવિધા પણ આપો'
'ઈન્શ્યોરન્સ ન હોય તો ન આપો પેટ્રોલ', સુપ્રીમ કોર્ટનો કેન્દ્ર સરકારને નિર્દેશ- 'પાયલોટ પ્રોજેક્ટ તૈયાર કરો'
'ઈન્શ્યોરન્સ ન હોય તો ન આપો પેટ્રોલ', સુપ્રીમ કોર્ટનો કેન્દ્ર સરકારને નિર્દેશ- 'પાયલોટ પ્રોજેક્ટ તૈયાર કરો'
Yemen: રેડ સીમાં કેવી રીતે ડૂબ્યું ભારતીય જહાજ? તમામ 14 ભારતીયોને બચાવી લેવાયા
Yemen: રેડ સીમાં કેવી રીતે ડૂબ્યું ભારતીય જહાજ? તમામ 14 ભારતીયોને બચાવી લેવાયા
2 હજાર રૂપિયાથી વધુના UPI પેમેન્ટ પર જલદી લાગી શકે છે ચાર્જ, મોટા ફેરફારની તૈયારીમાં સરકાર
2 હજાર રૂપિયાથી વધુના UPI પેમેન્ટ પર જલદી લાગી શકે છે ચાર્જ, મોટા ફેરફારની તૈયારીમાં સરકાર
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
Embed widget