શોધખોળ કરો

TRAIનો નવો નિયમ, રિચાર્જ વિના કેટલા દિવસ સુધી એક્ટિવ રહેશે સિમ કાર્ડ?

Trai New Recharge Rule: જો તમે તમારા ફોનમાં બે સિમ કાર્ડનો ઉપયોગ કરો છો, તો આ તમારા માટે એક મહત્વપૂર્ણ સમાચાર છે

Trai New Recharge Rule: ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) દ્વારા એક નવો નિયમ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં રિચાર્જ વિના સિમ કાર્ડને લાંબા સમય સુધી એક્ટિવેટ રાખવાની છૂટ આપવામાં આવી છે. જો તમે તમારા ફોનમાં બે સિમ કાર્ડનો ઉપયોગ કરો છો, તો આ તમારા માટે એક મહત્વપૂર્ણ સમાચાર છે, કારણ કે જે લોકો તેમના ફોનમાં ડ્યુઅલ સિમ કાર્ડનો ઉપયોગ કરે છે તેઓએ ઓછામાં ઓછું રિચાર્જ કરવું પડશે જેથી સિમ કાર્ડ બ્લોક ન થાય. આ મામલે ટ્રાઈએ મોબાઈલ યુઝર્સને થોડી રાહત આપી છે. તેનો અર્થ એ છે કે સિમ કાર્ડને રિચાર્જ કર્યા વિના લાંબા સમય સુધી એક્ટિવ રાખી શકાય છે, તો ચાલો જાણીએ કે Jio, Airtel, Vodafone Idea અને BSNL સિમને રિચાર્જ કર્યા વિના કેટલા દિવસ એક્ટિવેટ રાખી શકાય છે.

જિયો સિમ કાર્ડ વેલિડિટી રૂલ

રિલાયન્સ જિયો સિમ કાર્ડને રિચાર્જ કર્યા વિના 90 દિવસ સુધી એક્ટિવ રાખી શકાય છે. 90 દિવસ પછી સિમ ફરીથી એક્ટિવેટ કરાવવું પડશે. તમારા છેલ્લા રિચાર્જ પ્લાનના આધારે ઇનકમિંગ કોલ્સ એક મહિના અથવા થોડા અઠવાડિયા માટે બ્લોક થઈ શકે છે. આ પછી પણ જો સિમ કાર્ડ રિચાર્જ ન થાય તો તે અસ્થાયી રૂપે બંધ કરી દેવામાં આવશે. સાથે નંબર પણ કોઇ અન્ય યુઝર્સને આપી દેવામાં આવશે.

એરટેલ સિમ કાર્ડ વેલિડિટીના નિયમો

એરટેલ સિમ કાર્ડને કોઈપણ રિચાર્જ વિના 90 દિવસ કે તેથી વધુ સમય માટે એક્ટિવ રાખી શકાય છે. આ પછી યુઝરને 15 દિવસનું વધારાનું ડિસ્કાઉન્ટ મળે છે. આ સમયગાળા દરમિયાન યુઝર્સે રિચાર્જ કરાવવું ફરજિયાત છે. જો આ કરવામાં નહીં આવે તો મોબાઇલ નંબર હંમેશા માટે બંધ થઈ જશે. તેમજ તે સિમ બીજા કોઈને ફાળવવામાં આવશે.

વોડાફોન-આઈડિયા સિમ કાર્ડ વેલિડિટીના નિયમો

યુઝર્સ રિચાર્જ કર્યા વિના 90 દિવસ સુધી તેમના સિમ કાર્ડને એક્ટિવ રાખી શકે છે. જો તમે તમારા સિમને એક્ટિવ રાખવા માંગતા હોવ તો તમારે તેને ઓછામાં ઓછા 49 રૂપિયામાં રિચાર્જ કરવું પડશે.

BSNL સિમ કાર્ડ વેલિડિટીના નિયમો

સરકારી ટેલિકોમ કંપની BSNL ના સિમ કાર્ડને રિચાર્જ કર્યા વિના મહત્તમ દિવસો સુધી એક્ટિવ રાખી શકાય છે. તેને રિચાર્જ કર્યા વિના લગભગ 180 દિવસ સુધી એક્ટિવ રાખી શકાય છે. આ લાંબો પ્લાન એવા યુઝર્સ માટે સારો વિકલ્પ હશે જેઓ વારંવાર રિચાર્જ કરવાનું ટાળવા માંગે છે.

20 રૂપિયામાં 30 દિવસનો પ્લાન

જો કોઈ સિમ 90 દિવસ સુધી એક્ટિવેટ રહે છે, અને તેમાં 20 રૂપિયાનું બેલેન્સ છે, તો આગામી 30 દિવસ સુધી સિમ કાર્ડ બંધ કરવામાં આવશે નહીં. આવી સ્થિતિમાં તમે 120 દિવસ સુધી સિમ કાર્ડનો ઉપયોગ કરી શકશો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સંસદમાં કોણ ઈ-સિગારેટ પીતું હતું? સાંસદનો વીડિયો વાયરલ, ભાજપે લગાવ્યા ગંભીર આરોપ
સંસદમાં કોણ ઈ-સિગારેટ પીતું હતું? સાંસદનો વીડિયો વાયરલ, ભાજપે લગાવ્યા ગંભીર આરોપ
CNG અને PNG ની કિંમત 1 જાન્યુઆરીથી ઘટી જશે, નવા વર્ષમાં સામાન્ય નાગરિકને મળશે મોટી ભેટ!
CNG અને PNG ની કિંમત 1 જાન્યુઆરીથી ઘટી જશે, નવા વર્ષમાં સામાન્ય નાગરિકને મળશે મોટી ભેટ! 
જ્યારે ટેન્શનમાં સોનિયા ગાંધીએ વાજપેયીને લગાવ્યો ફોન, પૂછ્યું - 'તમે ઠીક છો?' જાણો પૂર્વ PMનો જવાબ
જ્યારે ટેન્શનમાં સોનિયા ગાંધીએ વાજપેયીને લગાવ્યો ફોન, પૂછ્યું - 'તમે ઠીક છો?' જાણો પૂર્વ PMનો જવાબ
IPL 2026: જમીન-ઘરેણા વેંચીને દીકરાને બનાવ્યો ક્રિકેટર, 14.2 કરોડમાં વેચાયેલા ખેલાડીની કહાની સાંભળશો તો રડવું આવી જશે
IPL 2026: જમીન-ઘરેણા વેંચીને દીકરાને બનાવ્યો ક્રિકેટર, 14.2 કરોડમાં વેચાયેલા ખેલાડીની કહાની સાંભળશો તો રડવું આવી જશે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શિક્ષકો શિક્ષણ આપશે કે સજા?
Hun To Bolish : હું તો બોલીશ : ગુંડાઓમાં ગોળીનો ખૌફ
Hun To Bolish : હું તો બોલીશ : હદપારનો ભ્રષ્ટાચાર!
Gujarat Police Recruitment : પોલીસ ભરતીની તૈયારી કરતા યુવાનો માટે મોટા સમાચાર
Harsh Sanghavi : વકફ સંપતિઓના વિવાદમાં હાઈકોર્ટનો ઐતિહાસિક ચૂકાદો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સંસદમાં કોણ ઈ-સિગારેટ પીતું હતું? સાંસદનો વીડિયો વાયરલ, ભાજપે લગાવ્યા ગંભીર આરોપ
સંસદમાં કોણ ઈ-સિગારેટ પીતું હતું? સાંસદનો વીડિયો વાયરલ, ભાજપે લગાવ્યા ગંભીર આરોપ
CNG અને PNG ની કિંમત 1 જાન્યુઆરીથી ઘટી જશે, નવા વર્ષમાં સામાન્ય નાગરિકને મળશે મોટી ભેટ!
CNG અને PNG ની કિંમત 1 જાન્યુઆરીથી ઘટી જશે, નવા વર્ષમાં સામાન્ય નાગરિકને મળશે મોટી ભેટ! 
જ્યારે ટેન્શનમાં સોનિયા ગાંધીએ વાજપેયીને લગાવ્યો ફોન, પૂછ્યું - 'તમે ઠીક છો?' જાણો પૂર્વ PMનો જવાબ
જ્યારે ટેન્શનમાં સોનિયા ગાંધીએ વાજપેયીને લગાવ્યો ફોન, પૂછ્યું - 'તમે ઠીક છો?' જાણો પૂર્વ PMનો જવાબ
IPL 2026: જમીન-ઘરેણા વેંચીને દીકરાને બનાવ્યો ક્રિકેટર, 14.2 કરોડમાં વેચાયેલા ખેલાડીની કહાની સાંભળશો તો રડવું આવી જશે
IPL 2026: જમીન-ઘરેણા વેંચીને દીકરાને બનાવ્યો ક્રિકેટર, 14.2 કરોડમાં વેચાયેલા ખેલાડીની કહાની સાંભળશો તો રડવું આવી જશે
જગદગુરુ શંકરાચાર્યએ હિન્દુ-મુસ્લિમ ધર્મ પર આપ્યું મોટું નિવેદન, કહ્યું - ઇસ્લામ ગોલબંદી ધર્મ છે... સોશ્યલ મીડિયા પર મચી બબાલ
જગદગુરુ શંકરાચાર્યએ હિન્દુ-મુસ્લિમ ધર્મ પર આપ્યું મોટું નિવેદન, કહ્યું - ઇસ્લામ ગોલબંદી ધર્મ છે... સોશ્યલ મીડિયા પર મચી બબાલ
ઓનલાઈન ફ્રોડ થાય તો શું કરવું? આ નંબર ડાયલ કરો, પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આપી જાણકારી
ઓનલાઈન ફ્રોડ થાય તો શું કરવું? આ નંબર ડાયલ કરો, પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આપી જાણકારી
વરુણ ચક્રવર્તીએ રચ્યો ઈતિહાસ, T20I ક્રિકેટમાં આ રેકોર્ડ બનાવનાર પ્રથમ ભારતીય બોલર 
વરુણ ચક્રવર્તીએ રચ્યો ઈતિહાસ, T20I ક્રિકેટમાં આ રેકોર્ડ બનાવનાર પ્રથમ ભારતીય બોલર 
નાગરિકો માટે મોટું અપડેટ! હવેથી આધાર કાર્ડમાં જોવા મળશે આ મોટો બદલાવ
નાગરિકો માટે મોટું અપડેટ! હવેથી આધાર કાર્ડમાં જોવા મળશે આ મોટો બદલાવ
Embed widget