શોધખોળ કરો

UPI થી ખોટા એકાઉન્ટમાં મોકલી દીધા પૈસા, રિફંડ મેળવવાની છે આ સરળ રીત

જો UPIમાંથી પેમેન્ટ દરમિયાન પૈસા કોઈ બીજાના ખાતામાં જાય છે, તો તેને રિફંડ મેળવવાના વિકલ્પો છે

યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) વડે નાણાંની લેવડદેવડ સરળ બની છે. તમે થોડીક સેકંડ્સમાં કોઈને પણ પૈસા મોકલી શકો છો. સામાન્ય સ્ટોર્સથી શાકભાજીની દુકાનો સુધી UPI ચુકવણી માટે QR ચૂકવણી ઉપલબ્ધ છે. આપણે ફક્ત તેને સ્કેન કરીને સરળતાથી પેમેન્ટ કરીએ છીએ. પરંતુ ધારો કે તમે UPI દ્વારા ચૂકવણી કરી રહ્યા છો અને તમારી ભૂલથી પૈસા કોઈ બીજાના બેન્ક એકાઉન્ટ્સમાં જતા રહે છે. ઘણી વખત આવી ભૂલો ઉતાવળમાં થઈ જાય છે. તો આવી સ્થિતિમાં પૈસા રિફંડ મેળવવા માટે તમારે શું કરવું જોઈએ, આવો અમે તમને જણાવીએ.

જો UPIમાંથી પેમેન્ટ દરમિયાન પૈસા કોઈ બીજાના ખાતામાં જાય છે, તો તેને રિફંડ મેળવવાના વિકલ્પો છે. તમે આ અંગે ફરિયાદ પણ નોંધાવી શકો છો. જો તમે Paytm, GPay, PhonePe જેવી એપ દ્વારા પેમેન્ટ કર્યું છે, તો સૌથી પહેલા તમે એપ ગ્રાહક સેવા પર જઈને તમારી ફરિયાદ નોંધાવી શકો છો. પછી તમે તમારી બેંકના હેલ્પલાઈન નંબર પર કોલ કરી શકો છો. આ સિવાય તમારા ફોન પર મળેલા પૈસા સેન્ડ થયેલા મેસેજને ડિલીટ ન કરો. આ મેસેજની વિગતોની જરૂર પડી શકે છે.

આરબીઆઈ માર્ગદર્શિકા

રિઝર્વ બેંકની માર્ગદર્શિકા અનુસાર, જો તમે ખોટા એકાઉન્ટ્સમાં પૈસા મોકલ્યા છે, તો આ કિસ્સામાં તમે bankingombudsman.rbi.org.in પર જઈને તમારી ફરિયાદ નોંધાવી શકો છો. તમારે તમારા રિફંડ માટે બેંકમાં અરજી સબમિટ કરવી પડશે. આ સાથે તમારે તમારા બેંક ખાતાની સંપૂર્ણ વિગતો અને તે ખાતાની વિગતો પણ જણાવવી પડશે જેમાં તમે ભૂલથી પૈસા મોકલ્યા છે. જો તમે જાણો છો કે તમે ભૂલથી કોના ખાતામાં પૈસા મોકલી દીધા છે અને તે પૈસા પરત કરી રહ્યા નથી. આવી સ્થિતિમાં તમે NPCIની વેબસાઈટ પર જઈને તેની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી શકો છો.

આ રીતે ફરિયાદ કરો

જો તમે NPCIની વેબસાઈટ પર ફરિયાદ નોંધાવવા ઈચ્છો છો તો તમારે તેની વેબસાઈટ પર જવું જોઈએ. અહીં Dispute Redressal Mechanism સુધી નીચે સ્ક્રોલ કરો. નીચે ટ્રાન્ઝેક્શન ટેબ જોવા મળશે. તેને એક્સ્પેન્ડ કરો. પછી તમારે ટ્રાન્ઝેક્શન નેચર, ઈસ્યુ, ટ્રાન્ઝેક્શન આઈડી, બેંક, રકમ, ટ્રાન્ઝેક્શનની તારીખ, ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર જેવી વિગતો ભરવાની રહેશે. આ રીતે તમે તમારા રિફંડ માટે ફરિયાદ નોંધાવી શકશો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Embed widget