શોધખોળ કરો

Maps: ગૂગલ મેપ્સ પર આવી રહ્યું છે ઇમ્પૉર્ટન્ટ ફિચર..... ડ્રાઇવર અને સામાન્ય લોકોનું ટેન્શન થઇ જશે ગાયબ

ખરેખરમાં, આ કામ ઘણીવાર ઇરેટેટિંગ જેવુ લાગે છે, પરંતુ હવે આનાથી છૂટકારો અપાવવા માટે ગૂગલ એક લેટેસ્ટ અને કામના ફિચર પર કામ કરી રહ્યું છે.

Google Map Indicator Feature: આજે પણ આપણે જો કોઇ અજાણી જગ્યા કે સ્થળ પર પહોંચવા માંગીએ છીએ, ત્યારે આપણે તરત જ ગૂગલ મેપ્સનો ઉપયોગ કરવાનો શરૂ કરી દઇએ છીએ. એટલું જ નહીં આપણે બધા કોઇને ડ્રાઇવરને કૉલ અથવા કોઈને આપણું કરન્ટ સ્થાન જણાવવા માટે પણ ગૂગલ મેપ્સનો યૂઝ કરીએ છીએ. ગૂગલ મેપ્સ દ્વારા વસ્તુઓ શોધવાનું આજે ખૂબ જ સરળ બની ગયું છે. હાલમાં, જો તમે Google Map પર કોઈ સ્થાન શોધો છો અને તેના પર ટેપ કરો છો, તો Google તમને લાલ પિન બતાવે છે. આના પરથી આપણને એ લૉકેશનની ખબર પડે છે કે, આપણે ક્યાં જવું છે, પરંતુ જેવું તમે આ પીન સિવાય નજીકના રૉડ અને દુકાનો જોવાનો પ્રયાસ કરો છો, તો આ પીન મુખ્ય સ્થાન પરથી હટી જાય છે, અને આવી સ્થિતિમાં તમારે ફરીથી લૉકેશન સર્ચ કરવું પડે છે.

ખરેખરમાં, આ કામ ઘણીવાર ઇરેટેટિંગ જેવુ લાગે છે, પરંતુ હવે આનાથી છૂટકારો અપાવવા માટે ગૂગલ એક લેટેસ્ટ અને કામના ફિચર પર કામ કરી રહ્યું છે. આ ફેસિલિટીની મદદથી તમે તમારા પ્રાઇમરી સ્થાન સાથે જોડાયેલા રહેશો, એટલે કે તમારું સ્થાન ચૂકી જશો નહીં.

શું છે Immersive view ફિચર ?
ગૂગલના Immersive view ફિચર દ્વારા તમે કોઇપણ લૉકેશનની આસપાસનું વેધર-હવામાન, ટ્રાફિક અને સ્ટ્રીટ વ્યૂ જોઈ શકો છો. કંપની AI અને કૉમ્પ્યુટર વિઝનની મદદથી ડિજીટલ ઈમેજ બને છે, અને આ અંતર્ગત તમે વસ્તુઓને નજીકથી જોઇ શકો છો. ધારો કે તમે નૉઇડામાં અક્ષરધામ મંદિરની મુલાકાત લેવા માંગો છો, તો તમે ઇમર્સિવ વ્યૂ દ્વારા ટ્રાફિક, એન્ટ્રી-એક્ઝિટ ગેટ અને અન્ય વસ્તુઓ વિશે સરળતાથી માહિતી મેળવી શકો છો.

 

UPI દ્વારા પેમેન્ટ કરનારાઓ માટે મોટા સમાચાર, કેન્દ્ર સરકાર UPI પેમેન્ટ પર લઈ શકે છે આટલો ચાર્જ

UPI Payment: UPI પેમેન્ટ સિસ્ટમ માટે જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું ભંડોળ સુનિશ્ચિત કરવા અને તેની નાણાકીય મજબૂતાઈ સુનિશ્ચિત કરવા સરકાર આવા વ્યવહારો પર 0.3% સમાન ડિજિટલ ચુકવણી સુવિધા ફી લાદવાનું વિચારી શકે છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (IIT)-બોમ્બેએ એક અભ્યાસમાં આ સૂચન કર્યું છે. 'PPI આધારિત UPI પેમેન્ટ્સ માટેના ચાર્જીસ - ધ ડિસેપ્શન' શીર્ષકવાળા અભ્યાસમાં જણાવાયું છે કે 0.3% સુવિધા ફીમાંથી 2023-24માં આશરે રૂ. 5,000 કરોડ એકત્ર કરી શકાય છે.

વેપારીઓ દ્વારા મેળવેલી ચૂકવણીઓ પર સીધી રીતે UPI દ્વારા પણ શુલ્ક વસૂલવો જોઈએ નહીં, એક અભ્યાસ કહે છે કે જે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) ના મોબાઈલ વોલેટ્સ અથવા પ્રીપેડ ઈ-વોલેટ દ્વારા ચૂકવણી પર ઇન્ટરચેન્જ ફી વસૂલવાના નિર્ણયની અસરનું વિશ્લેષણ કરે છે. NPCI એ 1 એપ્રિલ, 2023 થી દુકાનદારોને UPI દ્વારા ચૂકવણી કરવા માટે ચૂકવણીની રકમના 1.1% ની 'ઇન્ટરચાર્જ' ફી કાપવાની જોગવાઈ શરૂ કરી છે. આ પ્રીપેડ વોલેટ આધારિત UPI વ્યવહારો માટે લાગુ થશે. પ્રવર્તમાન કાયદા હેઠળ, UPI ઓપરેટ કરતી કોઈપણ બેંક અથવા કોઈપણ પ્રદાતા UPI દ્વારા ચુકવણી કરતી અથવા પ્રાપ્ત કરનાર કોઈપણ વ્યક્તિ પાસેથી પ્રત્યક્ષ કે આડકતરી રીતે ચાર્જ લઈ શકતી નથી. જો કે, ઘણા પ્રસંગોએ, બેંકો અને સિસ્ટમ પ્રદાતાઓએ UPI કાયદાનું પોતાની રીતે અર્થઘટન કરવાનો પ્રયાસ કર્યો છે.

નાણામંત્રી નિર્મલા સીતારમણે તેમના બજેટ ભાષણમાં જણાવ્યું હતું કે, અર્થતંત્ર વધુ ઔપચારિક બની ગયું છે કારણ કે EPFO ​​મેમ્બરશિપ બમણીથી વધીને 27 કરોડ થઈ છે અને 2022 માં UPI દ્વારા 126 લાખ કરોડ રૂપિયાના 7,400 કરોડ ડિજિટલ ટ્રાન્સફર થયા છે. આશિષ દાસ દ્વારા લખવામાં આવેલા અહેવાલ મુજબ, સરકાર અને આરબીઆઈ ચલણના પ્રિન્ટિંગ અને સંચાલન પર નોંધપાત્ર ખર્ચ ઉઠાવી રહી છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં, તેઓએ સરેરાશ રૂ. 5,400 કરોડ એકલા ચલણ પ્રિન્ટિંગ પર ખર્ચ્યા છે અને તેનાથી પણ વધુ કરન્સી મેનેજમેન્ટ પર ખર્ચ્યા છે. UPI માટેનો ખર્ચ ઘણો ઓછો હોઈ શકે છે અને ચલણ પરનો ખર્ચ પણ ઘટાડી શકે છે. UPI ઇકોસિસ્ટમને આગળ વધારવા માટે રોકડ-ખર્ચના બોજમાં ઘટાડો આંશિક રીતે ચેનલાઇઝ્ડ હોવો જોઈએ.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
Embed widget