શોધખોળ કરો

આજથી મોબાઈલ નંબર પોર્ટેબિલીટી માટે નવો નિયમ લાગુ, જાણો યૂઝર્સને શું ફાયદો થશે

ટેલિકૉમ ઑપરેટર્સને દરેક મોબાઇલ નંબરની પોર્ટેબિલિટીના ટ્રાન્ઝેક્શન માટે અલગ અલગ એજન્સીઓને બીલ ચુકવવું પડે છે.

નવી દિલ્હી: ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ નંબર પોર્ટ કરવા માટે નવા નિયમ 16 ડિસેમ્બરથી લાગુ કરી દીધા છે. નવા નિયમ મુજબ હવે એક સર્વિસ એરિયામાં યૂઝર ત્રણ કામકાજી દિવસમાં પોતાનો નંબર પોર્ટ કરાવી શકશે. જ્યારે એક સર્કલથી બીજા અન્ય સર્કલમાં નંબર પોર્ટ કરવા માટે 5 વર્કિંગ દિવસ લાગશે. ટેલિકૉમ ઑપરેટર્સને દરેક મોબાઇલ નંબરની પોર્ટેબિલિટીના ટ્રાન્ઝેક્શન માટે અલગ અલગ એજન્સીઓને બીલ ચુકવવું પડે છે. ટ્રાઈ દ્વારા હવે આ પ્રક્રિયાની 5.74 રૂપિયા ફીસ નક્કી કરવામાં આવી છે. આ ફીસ બાદ હવે ટેલિકૉમ ઑપરેટર્સને તમામ ટ્રાન્ઝેક્શનમાં બચત થશે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI)ના સંશોધિત મોબાઈલ નંબર પોર્ટબિલીટી (MNP) પ્રક્રિયા પર 10 ડિસેમ્બરના રોજ એક નોટિસ જાહેર કરવામાં આવી હતી. જેથી 16 ડિસેમ્બરના રોજ એટલે કે આજથી મોબાઈલ નંબર પોર્ટબિલીટીની પ્રક્રિયા ઝડપી થશે. TRAI દ્રારા સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે કોર્પોરેટ મોબાઈલ કનેક્શનની સમય અવધિમાં કોઈ પણ પ્રકારનો બદલવા કરવામાં નથી આવ્યો. TRAI દ્રારા કહેવામાં આવ્યું છે કે, MNPની પ્રક્રિયામાં સંશોધન કરવામાં આવ્યું છે. સંશોધિત MNPની પ્રક્રિયામાં યૂપીસી ત્યારે જ બનશે જ્યારે ગ્રાહક પોતાના મોબાઈલ નંબરને પોર્ટ કરશે. હવે આ સમગ્ર પ્રક્રિયા આજથી લાગુ કરી દેવામાં આવી છે. જેથી આજથી કોઈ પણ વ્યક્તિ મોબાઈલ નંબર પોર્ટ કરવાની ઈચ્છા રાખતો હોય તેને માત્ર કામકાજના દિવસોમાં 3 અને 5 દિવસમાં મોબાઈલ નંબર પોર્ટ કરી આપી દેવામાં આવશે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
Embed widget